થરાદ, વિશ્વનું સૌથી મોટું ગણાતું અને વિદ્યાર્થીઓની હરહંમેશ પડખે ઉભું રહી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા અને રાષ્ટ્ર હિતમાં કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરનો અભ્યાસ વર્ગ ગુરૂવારના રોજ થરાદની શ્રી ગાયત્રી વિદ્યાલય ખાતે યોજાયો, જેમાં બનાસકાંઠા જિલ્લાના સમિતિ સદસ્ય દિવ્યાંગભાઈ સેવકની ઉપસ્થિતમાં એબીવીપી થરાદ નગરનો અભ્યાસ વર્ગ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય બાદ પરિષદ ગીત, પરિચય તેમજ સંગઠનાત્મક પરિચય બાદ નગરની ટીમમાં કાર્યકર્તાઓને નવિન જવાબદારી સોંપી કારોબારીની ઘોષણા કરાઈ હતી, જેમાં નગરમંત્રી તરીકે વર્ષિલભાઈ ઓઝા, નગર સહમંત્રી તરીકે…
Read MoreMonth: September 2020
સુરત ખાતે ‘પત્રકાર એકતા સંગઠન ગુજરાત’ ની બેઠક યોજાઈ
સુરત, સુરત ખાતે બેઠક થતાં જેમાં સુરત અને તાપી જિલ્લા ના પત્રકારો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પત્રકારો સામે અન્યાય થાય તો લડી લેવાની તૈયારી બતાવી હતી. પત્રકારો સાથે અન્યાય ના થાય, સરકાર ના સારા કર્યો અને આમ નાગરિકો ની સમસ્યાઓ સરકાર સુધી પહોંચે એ જોવાની જવાબદારી નિભાવતા પત્રકારો પણ ક્યારેક અન્યાય નો ભોગ બનતા હોય છે, કેટલાક લોકો પોતાના હિત માટે પત્રકારો નો ભોગ લેતા હોય છે અને ત્યારે સરકાર અને પત્રકારો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોય છે. હવે આવું ના થાય , પત્રકારો નું હિત જળવાય તેવા હેતુ…
Read Moreરાજકોટ શહેરમાં S.T વિભાગમાં ૧૦ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા S.T વિભાગના તમામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે
રાજકોટ, તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ બસ પોર્ટ ખાતે S.T ડ્રાઇવર અને કંડકટર સહિતના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ ટીમ દ્વારા બપોરના ૧૨:૩૦ વાગ્યા સુધી ૩૧૯ જેટલા કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. તમામના રિપોર્ટ આવ્યા બાદ વિભાગીય કચેરીને જાણ કરવામાં આવશે. આ સાથે જ દરરોજ રાજકોટ શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન અને બસ પોર્ટ ને સેનીટાઇઝર કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreઅમરેલી જિલ્લાના બગસરામાં અચાનક વાતાવરણ પલટો, સાથે વરસાદ
અમરેલી, અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકામાં હાલ વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ ફરી વખત બગસરાના આંગણે પધરામણી કરી છે. વરસાદના આગમન સાથે જ બગસરા શહેર વરસાદ ના કારણે કોઈ અકસ્માત ન સર્જાય જેથી વીજળી નો કાપ રાખવામા આવેલ છે. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા
Read More“વાંકાનેર ટોલનાકે પોલીસના ધાડેધાડા ઉતરી ગયા અને હેલ્મેટ નો કાયદો અમલ કરવા લાગ્યા
વાંકાનેર, ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની પ્રજાને તો પીડા માં પરેશાન છે એક તરફ કોરોનાવાયરસ અંતર્ગત લોકોની લોક ડાઉન માં ધંધા રોજગાર લોક થઈ ગયા છે. તેવામાં વળી હેલ્મેટનો કડક અમલ કરાવવાનું શરૂ કરી દેતા લોકોમાં શાસક પક્ષ સામે નારાજગી મનોમન મેસેજ કરી રહ્યા છે, વિરોધ પક્ષના નેતાઓ પણ બોલે તો દેખાય તેવી હાલત રહી નથી કે શું ? ગુજરાતમાં મોટા ભાગે નેશનલ હાઈવે ગ્રામ્ય વિસ્તારના હાઈવે પરથી પસાર થવું તો હેલ્મેટ પહેરીને થવું એવું જ કાંઈક વાંકાનેરમાં ટોલ નાકે પોલીસના ધાડેધાડા ઉતરી ગયા હતા…
Read Moreબનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદથી રસ્તા બિસ્માર હાલત માં જોવા માડી રહ્યા છે
લાખણી, બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદથી ખાડા ખાબચા જોવા મળી રહ્યા છે. ગ્રામ વિસ્તારના તેમજ ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તાઓ ભારે નુકશાન થવાં પામ્યું છે, જેમાં લાખણી તાલુકાના કોટડા લાલપુર થી લાખણી જવાનો રસ્તો ની અતિશય ભારી ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેની રીપેરીંગ કરવાની માંગ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે,. ગ્રામ પંથકના જોડતા રસ્તાઓ અતિશય તુટી જવા પામ્યા છે. લાખણી તાલુકાના કોટડા થી લાલપુર અને ગેલા જવાનો રસ્તો પણ ગંભીર સ્થિતિમાં જોવા મળે છે, જે રોડ ખાડા ખાબચા બની ગયા છે, જેથી નાનાં વાહનો ચાલકો…
Read Moreગુજરાતભરના તમામ કોળી સમાજ નાં આગેવાનો એક થઈ અને એક આંદોલનની શરૂઆત કરશે
મોરબી, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું ગામ જ્યાં સામાજિક તત્વો દ્વારા કંચનબેન મકવાણા તથા તેમના પુત્ર ના હાથ પગ કાપી નાખવામાં આવેલા અને વિસ્તારની અંદર અસામાજિક તત્ત્વોએ જાણે માંજા મેકી હોય એવી પરિસ્થિતિની અંદર અનેક પરિવારને વેર-વિખેર કરી નાખ્યા હોય અને કોળી વિકાસ સંગઠન ગુજરાત ના ટ્રસ્ટીઓ હાલ જ્યારે કંચન મકવાણા ના પગ ભાંગી નાખ્યા હોય, ગોંડલ સારવાર લઈ રહ્યા હોય, તેની મુલાકાતે કોળી વિકાસ સંગઠન ગુજરાત ના સ્થાપક તથા કોળી વિકાસ સંગઠન ગુજરાત ના મહામંત્રી વગેરે આગેવાનો દ્વારા તથા ગુજરાત કોળી સમાજના મહિલા પ્રમુખ જલ્પાબેન તથા ઉપપ્રમુખ કંચનબેન મકવાણા ની…
Read Moreમોરબી ખાતે આગામી બોર્ડ ની મીટીંગ માં ઠરાવ પસાર કરવાની મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખની માંગ
મોરબી, મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરીને આહીર વીર પુરુષ ભોજાબાપા મકવાણાની વીર અને શોર્ય ગાથાને જીવંત રાખવા માટે તેમની પ્રતિમા રેલ્વે સ્ટેશન ચોકમાં આવેલ છે અને આ વીરની શોર્ય ગાથા ક્ષત્રીય સમાજ અને આહિર સમાજ વચ્ચે વિશ્વસનીયતા અને વફાદારીનું ઉત્તમ ઉદાહરણ છે અને સર્વે સમાજ આજે પણ આ પ્રસંગને સાંભળીને ગર્વ ની લાગણી અનુભવે છે. ત્યારે મોટા દહિંસરા ગામના વીર પુરૂષ ભોજાબાપા મકવાણાના નામ પરથી આ માર્ગનું નામકરણ થાય તે માટે શ્રી રાજપૂત કરની સેના મોરબીએ માંગણી કરેલ છે. જેથી આગામી બોર્ડ…
Read Moreબનાસકાંઠા ના પાલનપુર તાલુકા માં તાલુકા પંચાયત નિ ચૂંટણી માં કોંગ્રેસ ની બહુમતી વિજય
પાલનપુર, પાલનપુર તાલુકા પંચાયત માં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ. જેમાં કોરોના ની મહામારી ને ધ્યાન માં રાખી માસ સેનીટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સ રાખી ચૂંટણી યોજી હતી. જેમાં કોંગ્રેસ નિ બહુમતી મળતા તાલુકા પંચાયત માં કોંગ્રેસ યથાવત કોંગ્રેસ ના પ્રમુખ સંગીતા બેન ડાકા ને ત્રેવીસ મત મેળવી વિજય ઉપ પ્રમુખ તરીકે સાસમ ગામ ના રાજેશભાઈ જવાનજી ઠાકોર ને ત્રેવીસ મત મેળવી વિજય થયો હતો. રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર
Read Moreઆહીર સમાજની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની ગ્રાન્ટમાંથી અંદાજીત ૩૫ લાખના ખર્ચના સી. સી. બ્લોકના કામનું ખાતમુહુર્ત
જામનગર, આહીર સમાજની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની ગ્રાન્ટમાંથી અંદાજીત ૩૫ લાખના ખર્ચના સી. સી. બ્લોકના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ કામનું મંત્રી આર.સી.ફળદુ અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા તથા વોર્ડના અન્ય કોર્પોરેટરઓ, આહિર સમાજના અગ્રણીઓ, પટેલ સમાજના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર
Read More