થરાદ, મહાજનપુરા ગ્રામપંચાયતના કબ્જા હેઠળની જમીન પર થરાદની પાંજરાપોળ ટ્રસ્ટે ઊંચી દિવાલ કરી માલિકીની જમીન દર્શાવતું બોર્ડ ચીપકાવી કબ્જો જમાવી લેતા થરાદ તાલુકાના મહાજનપુરા ગામના ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, થરાદની પાંજરાપોળ ટ્રસ્ટે મહાજનપુરા ગ્રામપંચાયતની માલિકીની ખુલ્લી જમીન નંબર 79 મિલ્કતની આકારણી નંબર 82થી નોંધાયેલ ચોક જે ખુલ્લી જમીન છે. જે જમીન સાર્વજનિક કોમન પ્લોટ તરીકે નોંધાયેલ હોઈ જેનું માપ આશરે પંદર હજાર ચોરસ ફૂટ ધરાવતી જમીન દલીત સમાજના ઘરો અને થરાદની પાંજરાપોળ ટ્રસ્ટની સામે આવેલ છે. જમીનની આકારણી નંબર 82 વાળી જમીન જે મહાજનપુરાની ગ્રામપંચાયત હેઠળ હોવા છતાં પણ…
Read MoreMonth: August 2020
સુરત શહેરીજનો માટે ખુશીનાં સમાચાર 31 મી સુધીમાં સમાન્યવેરામાં 32 ટકા રાહત
સુરત, સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરીજનો માટે એક ખુશીનાં સમાચાર આપ્યા છે. જેમાં આગામી તારીખ 31 મી ઓગષ્ટ 2020 સુધીમાં જો મિલ્કતવેરો ભરનારને મહાનગર પાલિકા તેને સમાન્યવેરામાં 30 ટકાની રાહત આપશે, વેરો ભરનાર ડીજીટલ પેમેન્ટથી વેરાની ચુકવણી કરશે તો વધુ 2 ટકા રાહત મળવાપાત્ર છે. આમ કુલ 32 ટકા રાહત મળશે. સુરત શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ લઈ રાહત મેળવે. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત
Read Moreડભોઈ ખાતે સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીજી ની ૭૬મી જન્મજયંતિ કાર્યક્રમ
ડભોઈ, ડભોઈ ખાતે તા. ૨૦/૮/૨૦ ને ગુરુવાર ના રોજ લોકલાડીલા નેતા અને સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીજી ની ૭૬મી જન્મજયંતિ હોઈ, ડભોઈ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને પુષ્પમાલા અર્પણ કરવા નો કાર્યક્રમ કોંગ્રેસ કાર્યાલય સરદાર પટેલ શૉપિંગ સેન્ટર ડભોઈ ખાતે રાખવા મા આવેલ હતો. જેમાં ભુપેન્દ્ર પટેલ પ્રમુખ ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ , જિમીત ઠાકર પ્રમુખ ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસ સમિતિ ના તમામ હોદ્દેદારો એ કાર્યકરો એ તથા તાલુકા / જિલ્લા પંચાયતના અને નગરપાલિકા ના ચુંટાયેલા તમામ ઉમેદવારો ને આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : હુસેન મનસુરી,…
Read Moreદેવગઢ બારીઆ મામલતદાર કચેરી એ સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા
દેવગઢ બારીઆ, પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ સોસીયલ ડિસ્ટ ના ધજાગરા ઉડતા દ્રશ્ય જોવા મળ્યા, એક બાજુ કોરોના કહેર ચાલે છે ત્યારે બીજી બાજુ સોસીયલ ડિસ્ટ ના ખુલે આમ લિરા ઉડતા જોવા મળ્યા હતા. સરકાર કોરોના માટે સોસીયલ ડિસ્ટ અને માસ્ક ફરજિયાત કર્યું છે, જ્યારે દેવગઢ બારીઆ માં કોઈ નિયમ લાગતા ન હોય તેવું દ્રશ્ય માં જોઈ ને નવાઈ લાગી રહીયું છે . શહેર માંથી ગામડા માં કોરોના કહેર વક્રાય તો નવાઈ ની વાત નહીં , હવે જોવાનું રહ્યું કે તંત્ર દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ સોસીયલ ડિસ્ટન્સ નું પાલન…
Read Moreવાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર સખ્સો પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ. 23,700 જપ્ત કરી છે
વાંકાનેર, વાંકાનેર સીટી પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફને બાતમીરાહે ચોક્કસ હકીકત મળેલ કે રાતીદેવળી ગામની સીમમાં તીથવાના રસ્તે હનુપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક માણસો જુગાર રમે છે. જેથી, પોલીસે તે જગ્યાએ જુગાર અંગે રેઇડ કરી હતી. તે દરમિયાન ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જાહેરમાં જુગાર રમી રમતા ચાર સખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર
Read Moreનખત્રાણા તાલુકા મા ભડલી ગામ મા ના એક મકાન મા મગર ઘૂસી આવ્યુ,
કચ્છ, નખત્રાણા તાલુકા મા ભડલી ગામ મા ના એક મકાન મા મગર ઘૂસી આવ્યુ, તેથી આજુબાજુના ના ઘરો મા ભય જનક સ્થિત ઉત્પન થઈ, ભડલી ગામેં રહેતા મનુંભાઈ મેઘાભાઈ મારવાળા ના મકાન મા મગર બાજુના હાજરાઈ તળાવ માથી નીકળી મફત નગર ના ઘર મા મગર ઘૂસ્યું હતું. એવું ગામ ના જાગૃત નાગરિક ગુલામ મકવાણા એ જણાવેલ. રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ
Read Moreદિયોદર આરોગ્ય ટીમ દ્વારા પ્રિમન્સુન કામગીરી દરમિયાન રોગચાળો ફાટે પહેલા દવા છંટકાવ કામગીરી હાથ ધરી..
દિયોદર, બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા વરસાદ ને લીધે અને કોરોના મહા મારી વચ્ચે તાલુકાના ગામોમાં કોઈ રોગ ચાળો ફાટે નહીં એ પહેલાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ બ્રેજેશ વ્યાસ અને રૈયા પી. એચ સી. ના મેડીકલ ઓફિસર તથા આરોગ્ય ની ટીમે રૈયા ગામે કોઈ ભંગાર ના વાડા, કે ઔધોગિક એકમો, વરસાદી પાણી ભરાઈ જાય જેમાં મચ્છર ના ઉપદ્રવ ના વધે એમાટે દરેક ક્ષેત્ર એકમોને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે. જ્યાં પાણી ભરાય ત્યાં દવા છંટકાવ કરવા જાણવવામાં આવ્યું છે.. તથા ભંગાર ના વડાઓમાં ઘન કચરો દૂર કરી ભંગારનો સામાન…
Read Moreદિયોદર ના ભેસાણા ગામે વીજ કરંટ લાગતા એક નું મોત
દિયોદર, દિયોદર તાલુકા ના ભેસાણા ગામે ખેતર માં કામ કરતા એક ખેત મજૂર ને એકાએક વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં મૃતક ની લાશ ને પી એમ અર્થ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના ભેસાણા ગામે રહેતા સોનાજી વરધાજી વણકર આજ રોજ ખેતર માં ચાર લેતા હતા ત્યારે એકાએક વીજ થાંભલા સાથે હાથ લાગતા ખેત મજૂર ને એકાએક કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેની જાણ તેમના પરિવારજનો ને થતા સ્થળ પર પરિવારજનો દોડી આવ્યા હતા. …
Read Moreદિયોદર બાર એસોસિએશન લાલઘૂમ કાયદા ના જાણકાર ન હોય તેવા લોકો દ્વારા આર ટી એસ દાખલ થતી હોવાની ફરિયાદો ઉઠી
દિયોદર, દિયોદર બાર એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્નો ને લઈ આજરોજ દિયોદર નાયબ કલેકટર અને સબ રજિસ્ટ્રાર ને લેખિત માં આવેદનપત્ર પાઠવી સરકારી કચેરીઓ માં લેભાગુ તત્વો સામે પગલાં ભરવા રજુઆત કરી છે. ગરીબ ભોળી પ્રજા ને ખુલ્લેઆમ લૂંટવા માટે દિયોદર માં ઘણા સમય થી લેભાગુ તત્વો નો રાફડો ફાટ્યો છે અને લેભાગુ તત્વો ગરીબ પ્રજા ના સરકારી કામો કરી ખુલ્લે આમ લૂંટી રહા છે. જેમાં આવા ગંભીર પ્રશ્ન ને લઈ દિયોદર બાર એસોસિએશન લાલઘૂમ થયું છે. જેમાં સરકારી કચેરી માં કાયદા ના જાણકાર વગર થતા કામો ના કરવા આવેદનપત્ર આપી…
Read Moreકીમ પોસ્ટઓફિસ પાસે પસાર થતી પીવાના પાણીની લાઇનમાં લીકેજ
કીમ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ખાતે આજે કીમ પોસ્ટઓફીસ પાસેથી પ્રજાજનોને પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડતી મુખ્યપાઈપ લાઈનનો વાલ કોઈક કારણોસર લીકેજ થતા પીવાનું શુધ્ધ પાણી રસ્તા પર આવી ગયું હતું, વાલ લીકેજ થતા હજારોલીટર પીવાનું ચોખ્ખું પાણી રસ્તા ઉપર આવી જતાં આ પાણીની વ્યય થવા પામ્યો છે. ગ્રામ પંચાયત દ્વાર લાઈન રીપેરીંગ ન કરવામાં આવશે તો ગટર નુ પાણી પીવાના પાણીની લાઈન મા પ્રવેશ થશે અને નવી બીમારી નોતરસે. રિપોર્ટર : રીયાઝ મેમણ-સુરત
Read More