સુરત શહેરીજનો માટે ખુશીનાં સમાચાર 31 મી સુધીમાં સમાન્યવેરામાં 32 ટકા રાહત

સુરત,

સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરીજનો માટે એક ખુશીનાં સમાચાર આપ્યા છે. જેમાં આગામી તારીખ 31 મી ઓગષ્ટ 2020 સુધીમાં જો મિલ્કતવેરો ભરનારને મહાનગર પાલિકા તેને સમાન્યવેરામાં 30 ટકાની રાહત આપશે, વેરો ભરનાર ડીજીટલ પેમેન્ટથી વેરાની ચુકવણી કરશે તો વધુ 2 ટકા રાહત મળવાપાત્ર છે. આમ કુલ 32 ટકા રાહત મળશે. સુરત શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ લઈ રાહત મેળવે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment