કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી નાં નામે ચાલતું મોટું કારસ્તાન…

કેશોદ , કેશોદમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા તારીખ ૨૮/૫/૨૦૨૦ નાં રોજ ઠરાવ જાહેર કરવામાં આવેલ છે જે મુજબ કોરોના પોઝીટીવ કેસ ની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલમાં કુલ પથારી ની અડધોઅડધ પથારીઓ કોવીડ-૧૯ નાં દર્દીઓ માટે એપીડેમીક એકટ હેઠળ નક્કી કરવામાં આવેલ છે. ખાનગી હોસ્પિટલમાં કોવીડ-૧૯ નાં દર્દીઓ ને સારવાર માટે ડેજીગ્નેટેડ કરવા ઠરાવ કરવામાં આવેલ છે. ઘણાં વર્ષો પહેલાં પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન માટે ખાનગી કંપનીઓ ને મંજુરી આપવામાં આવી હતી ત્યારે વાહનચાલકો ને પેટ્રોલિયમ પેદાશો સસ્તા દરે મળવાને બદલે કુદકે ને ભૂસકે વધારો થવાની સાથે લૂંટ ચાલું…

Read More

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટરને કરવામાં આવી રજુઆત

રાજકોટ, તા.૨૧.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ની સૌરાષ્ટ્ર યાત્રામાં નિયમોના ભંગ બદલ કરવામાં આવી રજુઆત. મહિલા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ વિપક્ષનેતા વશરામભાઈ સાગઠીયા અને કોંગી કોર્પોરેટરોએ કરી રજુઆત, યાત્રા અને સ્વાગત દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ તેમજ ઘણા લોકોએ માસ્ક ન પહેર્યા અંગે કરી કલેકટરને રજુઆત, ભાજપના નેતાઓ અને આગેવાનો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે કરી માંગ. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

દેવગઢ બારિયા નગર મા કેબલ નુ અન્ડરગ્રાઉન્ડ ખોધકામ કરતા નગર ની પીવાની પાણી ની લાઈનો ટુડી જતા છેલ્લા ત્રણ થી ચાર દિવસ થી અમૂક એરીયા ઓ મા પીવા ના પાણી ના વલખા મારતી પ્રજા

દેવગઢ બારિયા, દેવગઢ બારિયા નગર મા ચાલી રહીલુ અન્ડરગ્રાઉન્ડ કેબલ નુ ખોધકામ જાય જોવો તે જગ્યા એ ખોધકામ કરી ભર ચોમાસા મા કાદ કીચડ કરી ને નગર ને કીચદેવગઢ બારિયા નગર મા કેબલ નુ અન્ડરગ્રાઉન્ડ ખોધકામ કરતા નગર ની પીવાની પાણી ની લાઈનો ટુડી જતા છેલ્લા ત્રણ થી ચાર દીવસ થી અમૂક એરીયા ઓ મા પીવા ના પાણી ના વલખા મારતી પ્રજા દેવગઢ બારિયા નગર મા ચાલી રહીલુ અન્ડરગ્રાઉન્ડ કેબલ નુ ખોધકામ જાય જોવો તે જગ્યા એ ખોધકામ કરી ભર ચોમાસા મા કાદ કીચડ કરી ને નગર ને કીચડ નું…

Read More

કેશોદમાં 3 બળદ 1 ગાય નદીમાં તણાયા

કેશોદ, 3 બળદ 1 ગાય નદીમાં તણાયા સોશ્યલ મીડિયામાં વિડીયો થયો વાયરલ કેશાેદના પસવારિયા ગામે બળાેદર નદીના બેઠા પુલનો વિડીયો હોવાનું અનુમાન ઉપરવાસમાં ભારે વરસાદ થતાં બળાેદરી નદી તેમજ સાંબલી નદીના ઘાેડાપુર આવતાં પશુ તણાયાં હોવાની આશંકા રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

વડોદરા / કુખિયાત અજ્જુ કાણીયો ઝડપાયો, બે મહિના પહેલા કોરોનાની બીકે વાડી પોલીસે તેને પો.સ્ટેમાં છુટ્ટો મુકતા ભાગી ગયો હતો

વડોદરા, ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના કડી ખાતે અજ્જુ કાણીયા અને તેને ભગાડી જનાર અનશની ઘરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે નામચિન સલીમ ગોલાવાલાને પણ મહેસાણાથી ઝડપી પાડ્યો, સલીમ છેલ્લા એક વર્ષથી જુગારના બે ગુનામાં વોન્ટેડ હતો. અજ્જુ કાણીયાને વાડી પોલીસ સ્ટેશનથી એક્ટિવા પર ભગાડી જનાર અનશ ખુરીશે હતો. વડોદરાથી ભાગ્યા બાદ અજ્જુ કાણીયાએ મહેસાણા સ્થિત મિત્ર હનીફ ઉર્ફે જાળીયાના ઘરે આશરો લીધો હતો. અજ્જુ સામે ભૂતકાળમાં પાસા, તળીપાર સહીત 41 ગુનાઓ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. વડોદરા. શહેરના કુખિયાત અજ્જુ કાણીયાની વાડી પોલીસે ગત તા. 16 જુનના રોજ ખંડણીના ગુનામાં અટક…

Read More

જોડિયા તાલુકા માં છેલ્લા એક મહિના થી 108 એમ્બ્યુલન્સ ફ્રી સેવા બંધ હતી,સરકાર તરફ થી ફરીથી 24 કલાક ની સેવા શરૂ કરવામાં આવી

જોડિયા, જોડિયા તાલુકાના 40 ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર શ્રી દ્વારા 108 એમ્બ્યુલન્સ ફ્રી સેવા છેવાડાના માનવી સુધી પહોંચી જાય અને વિના મૂલ્યે સેવાઓ આપી ને દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુથી 24 કલાક ની સેવાઓ આપી હતી પણ છેલ્લા એક મહિના થી અનિવાર્ય સંજોગોમાં 12 કલાક ની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો અને છેલ્લા એક મહિનાથી 12 કલાક સુધી સેવા ચાલુ હતી. પણ જોડિયા ગામના અને એ.પી.એમ.સી. ના ડાયરેક્ટર ચિરાગભાઈ વાંક દ્વારા જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા સરકાર શ્રી ને રજુઆત…

Read More

વડોદરા ખાતે પોલીસ કમિશનર દ્વારા તહવાર અંગે સૂચનાઓ અપાઈ …….

વડોદરા, વડોદરા ખાતે પોલીસ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોમાં પોલીસની ગાડીઓ ફેરવી જાહેરાત કરી ગણપતિ કે તાજીયા ની સ્થાપના જાહેરમાં ના કરવા માટે તેમજ પોત-પોતાના ઘરે સ્થાપના કરી સ્થળ પર જ વિસર્જન કરવા જાણ કરવામાં આવી. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Read More

દિયોદર ખાતે આવેલ મોડેલ સ્કૂલ માં હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા હેલ્પીંગ હેન્ડ કાર્યક્રમ યોજાશે…

દિયોદર, હરિ કૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા કપાયેલ હાથવાળા વ્યક્તિને એલ. એલ. ચાર કૃત્રિમ હાથ મફત માં લગાવવા માટે દિયોદર મોડેલ સ્કૂલ દિયોદર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જોકે હાથ માટે કોઈપણ વ્યક્તિએ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં આવતો નથી. આ હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક હાથ લગાવવામાં આવશે. સરકાર ની ગાઈડલાઈન મુજબ ની સેનેટાઈઝર સુવિધા , માસ્ક તેમજ સામાજિક અંતર જાળવી આ કેમ્પ નું આયોજન કરવામાં આવશે. આપને એ પણ જણાવી દઈએ કે આ હાથ માટે કોણીથી નીચે મૂળ હાથનો ચાર ઇંચ ભાગ હોવો જરૂરી છે. આ હાથ દેખાવતી નથી, હાથ…

Read More

દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી ની આજે મતદાર યાદી જાહેર

દિયોદર , દિયોદર માર્કેટ સમિતિની ચૂંટણી તારીખ 14/10/20 ના રોજ યોજાનાર છે જે અંતર્ગત પ્રથમ મતદાર યાદી જાહેર થયેલ છે જેની સામે વાંધો રજૂ કરવાની તારીખ પૂર્ણ થતાં હવે લેખિતમાં વાંધો રજુ કર્યા આજરોજ વાંધા રજૂ કરાયા બાદ ની પ્રથમ યાદી જાહેર થનાર છે જેને લઈ ભારે ઉત્સુકતા રહી છે. દિયોદર માર્કેટ સમિતિ ની ખેડૂત વિભાગ ની દસ સીટો માટે મતદાન થનાર છે જેના માટે 1583 જેટલા મતદારો નોંધાયેલા છે જેમાં વર્તમાન ચેરમેન પેનલ સામે સામે ની પેનલ 6 મંડળી ઓ સામે તેમજ 13 ખરીદ વેચાણ વિભાગ સામે વાંધો લેવાયેલ…

Read More

દિયોદર મીડિયા પોઈન્ટ ને ૬ વર્ષ પૂર્ણ કરી ૭ માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો,પ્રેસ કલબ ના પ્રમુખ ના હસ્તે કેક કાપી કરી ઉજવણી….

  દિયોદર, દિયોદર ખાતે આવેલ સદભાવના કોમ્પલેક્ષ માં આવેલ મીડિયા પોઇન્ટ ઓફીસ જે છ વર્ષ સફળતા પૂર્વક પાર કરી સાત માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે દિયોદર મીડિયા પોઇન્ટ ના વરિષ્ઠ પત્રકાર અનુપજી ઠાકોર, હસમુખભાઈ ચૌધરી , પાંચાજી ઠાકોર, અલકેશભાઈ જોશી આ ટીમ દ્વારા મીડિયા પોઈન્ટ ચલાવવામાં આવેશે.ત્યારે આજરોજ દિયોદર મીડિયા છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં પ્રવેશ કરતા દિયોદર પ્રેસ કલબ ના પ્રમુખ અરવિંદભાઈ હાલાણી ના હસ્તે દ્વારા કેક ઉજવણી કરી હતી. જોકે મીડિયા પોઈન્ટ ના પત્રકારો દ્વારા દિયોદર ના પત્રકારોને આવકાર્યા હતા. પધારેલ સૌએ દિયોદર મીડિયા…

Read More