ગોહિલવાડ પંથકમાં અતી ભારે વરસાદ થી ડુંગળી ના વાવેતર મા ટેનું તૈયાર થતો રોપ (ધરૂ) તલ, બાજરો, શીંગ અને કપાસ સંપૂર્ણપણે નાશ પામ્યો અને ખેતી પાક ને ભારે નુકસાન

ભાવનગર, અખિલ બ્રહ્માંડના અધિપતિ જાણે પૃથ્વી પર ના માનવી પર જાણે વક્ર દ્રષ્ટિ થઇ હોય તેમ એક પછી એક આફત માંથી માનવીઓ પસાર થઇ રહ્યા છે. કોરોના મહામારી અતિવૃષ્ટિ સહીતની કુદરતી આફતો સામે મૃત્યુલોક ના માનવી બીલકુલ વામણો નિ:સહાય સાબીત થઇ રહયો છે, ત્યારે અમીર, ગરીબ, અબાલ, વૃદ્ધ સૌ કોઈ ના જીવન નિર્વાહ કરવાની વ્યવહાર અને વ્યવસ્થાની કફોડી હાલત સર્જાય છે. ત્યારે જેમ દુષ્કાળ મા અધિક માસ હોય તેમ ચાલું ચોમાસાની સિઝન મા અતી ભારે વરસાદ ના કારણે ગોહિલવાડ વિસ્તારમાં ખેડુતોએ રાત દિવસ એક કરી મહા મહેનતે વાવેલ ચોમાસુ પાકનો…

Read More

દિયોદર સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવા ધારાસભ્ય નાયબ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો

દિયોદર, દિયોદર તાલુકાના સોની ગામ પાસે ખેડૂતોને ખેતી માટે પિયત નું પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવી છે જેમાં આ સુજલામ સુફલામ કેનાલ દિયોદર અને લાખણીના અનેક ગામોને જોડતી કેનાલ છે.જેમાં ખેડૂતોને આશા હતી કે કેનાલ આવી છે તો પાણી પણ આવશે પરંતુ આ સુજલામ સુફલામ માં પાણી છોડવામાં ના આવતાં આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે જેમાં ખેતી માટે પાણીના મળતાં ખેડૂતો પરેશાન બન્યા છે જે અંગે સ્થાનિક ખેડૂતો એ દિયોદર ના ધારાસભ્ય ને રજુઆત કરતા દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ નાયબ…

Read More

લોધીકા તાલુકાના મેટોડા ગામની આશરે 600 વાર જેવી દબાણવાળી જગ્યા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લી કરવામાં આવી

મેટોડા, લોધીકા તાલુકાના મેટોડા ગામની સર્વે નંબર 38 પૈકીના બીનખેતી રહેણાંક જગ્યાના સાર્વજનીક પ્લોટમાં કરવામાં આવેલ દબાણો ગ્રામ પંચાયત મેટોડા દ્વારા 600 વાર જેવી જગ્યા ખુલી કરવામાં આવેલ. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણાં સમયથી લોઘીકાના મેટોડા ગામની સર્વેમાં દબાણો થઈ ગયેલ હતા અને મકાનોના બાંધકામો કરીને ગેરકાયદેસર રીતે લોકો જગ્યાનું દબાણ કરીને વસવાટ કરી રહ્યા હતા ત્યારે આજરોજ લોધીકા તાલુકાના તાલુકા પંચાયત ટી.ડી.ઓ. મીરાબેન સોમપુરા, લોધીકા તાલુકા મામલતદાર જે.આર.હિરપરા, લોધીકા તાલુકાના પોલીસ સ્ટાપમાં ખીરસરા પોલીસ ચોકીના મહિલા પી.એસ.આઇ. કે.એ.જાડેજા, એ.એસ.આઇ. હરદિપસિહ જાડેજા તેમજ પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયત સકૅલ ઓફિસર એન.વી.ભટૃ,…

Read More

કાલાવડ તાલુકાના નિકાવા ગામે સૌની યોજનાની પાઈપલાઈન ખેતરમાંથી નિકળી બહાર, ખેડૂતોને આવ્યો નુકશાન વેઠવાનો વારો

કાલાવડ, કાલાવડ તાલુકાના નિકાવા ગામે સીમ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાંથી આજે જમીનમાંથી પસાર થયેલી સૌની યોજનાની પાઇપલાઇન વધુ વરસાદને કારણે બહાર આવી ગયેલ છે. જેથી ખેડૂતોના ઉભા પાકમાં પારાવાર નુકસાન થઇ જવા પામેલ છે. સરકારની સૌથી મોટી સૌની યોજનાના જે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે પરંતુ નિકાવા ગામના ખેડૂતો માટે તો જાણે કે આ યોજના અભિશાપ સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. કારણ કે ગત વર્ષે જ નિકાવા ગામની સીમમાં ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન બહાર નીકળી હતી અને આજે ફરી નિકાવા ગામના જ ખેડૂત ભાવેશભાઇ ડુંગરભાઇ મારવિયા, પોપટભાઇ ઠાકરશીભાઇ મારવિયા…

Read More

અમરેલી જિલ્લા ના બગસરા તાલુકાના સમઢિયાળા ગામની અંદર આમ આદમી પાર્ટી મિટીંગ નું આયોજન

અમરેલી, તા. 26, બગસરા પાસે ના સમઢીયાળા ગામમાં 60 થી વધુ લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા. જેમાં તાલુકા પ્રમુખ કમલેશ ગઢિયા એ બધા ભાઈઓ ને પાર્ટી ની ટોપી પેરાવી ને આમ આદમી પાર્ટી માં બધા નું સ્વાગત કર્યું હતું અને આવનારી તાલુકા ની બેઠક માં બધી સીટ પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત પણ કરી હતી અને આવનારા સમય માં દરેક ગામડામાં લોકજાગૃતિ ના કાર્યક્રમો થશે. આ મિટિંગ માં તાલુકા સોશ્યિલ મીડિયા પ્રમુખ ભરત ગઢિયા, સમઢીયાળા બૂથ પ્રમુખ અંકિત ગઢિયા પણ હાજર રહ્યા હતા. જેમાં સમઢીયાળા ગામના ભનુભાઈ કસવાળા, ઘનશ્યામભાઈ હિરાણી,…

Read More

બગસરા તાલુકા ના ખારી ગામમાં આમ આદમી પાર્ટીની મીટીંગ નુ આયોજન

બગસરા, તા.26, બગસરા તાલુકા ના ખારી ગામમાં આમ આદમી પાર્ટીની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 થી વધુ લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા. જેમાં તાલુકા પ્રમુખ કમલેશ ગઢિયા તાલુકાના સોશ્યિલ મીડિયાપ્રમુખ ભરત ગઢીયા, એ બધા ભાઈઓ ને પાર્ટી ની ટોપી પેરાવી ને આમ આદમી પાર્ટી માં બધા નું સ્વાગત કર્યું હતું અને આવનારી તાલુકા ની બેઠક માં બધી સીટ પાર ઉમેદવાર ઉતારવાની જાહેરાત પણ કરી હતી. તેમજ આ મિટિંગ માં સમઢીયાળા બૂથ પ્રમુખ અંકિત ગઢિયા પણ હાજર રહ્યા હતા. જેમાં ગામના પરસોતમ ભાઇ રાખોલીયા, કિશોરભાઈ નિરંજન, જયસુખભાઈ…

Read More

કામરેજ ચાર રસ્તા હાઈવે પર ટ્રાફિક જામ ના દશ્યો

સુરત, સુરત જીલ્લા ના કામરેજ તાલુકા ના આજે તા. 26.8.20 બુધવાર સમય 09.30 કલાકે કામરેજ ચાર રસ્તા હાઈવે થી કદોદરા સુધી સદંતર ટ્રાફિક જામ દેખાઈ રહયુ છે. આ જગ્યા પર કાયમ ટ્રાફિક જામ ના દશ્યો જોવા મળે જ છે. નેશનલ હાઇવે ઑથોરિટી નું તંત્ર ખાડા પુરવા માં એકદમ નિષ્ફળ ગયુ છે મતલબ ખાડે ગયુ છે. ખાલી ટોલ ની ઉઘરાણી કરવા માં જ મસ્ત રહે છે. અગર કોઇ ઇમર્જન્સી વાહન પસાર કરવુ હોય તો શું હાલત થાય..? આનો તાત્કાલિક કોઇ ઉપાય વાહન પરિવહન મંત્રીજી એ કરવો જોઇએ યા તો ચેતવણી નાં…

Read More

વેરાવળ ખારવા સમાજ ની વાડી ખાતે કોવીડ 19 ના શંકાસ્પદ દર્દીઓ માટે ટેસ્ટ કરવા માટેનું આયોજન

વેરાવળ, ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય શાખા તથા ગુજરાત મેરિટાઈમ બોર્ડ ના ડાયરેક્ટર તેમજ GFCCA ના ડાયરેક્ટર કિશોરભાઈ મોહનભાઇ ખુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઇ કુહાડા ના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ખારવા સમાજ ની વાડી ખાતે કોવીડ 19 ના શંકાસ્પદ દર્દીઓ માટે ટેસ્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. તો જે કોઈપણ ને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તથા તાવ, ઉધરસ, શરદી ના દર્દીઓ માટે ખાસ તપાસણી નો કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે, તો આવા દર્દીઓએ ખારવા સમાજની વાડી ખાતે નીચે મુજબના સમયમાં આવી તપાસ કરાવી જવા આથી અપીલ…

Read More

ગીર સોમનાથના વેરાવળ ની સબ જેલમાં સજા ભોગવવી રહેલ ૯ કેદીઓને કોરોના પોઝીટીવ કેસ નોંધાયા….

વેરાવળ, કેદીઓને સોમનાથ લીલાવતી ભવન ખાતે કોરોનરનટાઇન કરાયા ગીર સોમનાથ જિલ્લા ના વડામથક વેરાવળ ની સબજેલ મા ગીર સોમનાથ ના અલગ અલગ તાલુકાના સજા ભોગવવી રહેલ ૯ કેદીઓને કોરોના પોઝીટીવ આવતા ખરભરાટ મચી જવા પામેલ છે ત્યારે આ કેદીઓને સોમનાથ લીલાવતી ભવન ખાતે કોરોનટાઇન કરાયા છે. રિપોર્ટર : ઉવેશ મહીડા, વેરાવળ

Read More

જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે ઈસમો ને ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના બોટલ નગ. 15 સાથે મુદામાલ કિં. રૂ.10500/- ના મુદામાલ સાથે બે ઈસમો ને પકડી પાડતી જોડિયા પોલીસ જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી તથા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ ના માર્ગદર્શન મુજબ દારૂ જુગાર ની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સૂચના આપેલ હોય. જે અંગે જોડિયા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એમ.આર. વાળા ની સુચના થી જોડિયા પોસ્ટે સ્ટાફ પેટ્રોલિગ માં હોય જે દરમ્યાન પો.કોન્સ્ટેબલ આર.કે. મકવાણાને મળેલ ખાનગી હકીકત ના આધારે જોડિયા ગામમાં આવેલ મેમણ પરા વિસ્તારમાં રહેતા મહમદ ભાઈ કરીમભાઈ દલ ના રહેણાક મકાન માંથી નીચે મુજબ નો મુદામાલ કબજે કરેલ છે. આરોપી નં.1 મહમદભાઈ કરીમ ભાઈ દલ જાતે સંધિ મુસ્લિમ ધધો ડ્રાઇવીંગ રહે.મેમણ પરા જોડિયા જી.જામનગર. તા.જોડિયા,આરોપી ન..2.. સાહિલભાઈ ફિરોઝભાઈ સન્ના જાતે વાઘેર ઉ.વ.18 ધધો.મજૂરી રહે. મેમણ પરા. જોડિયા. જી.જામનગર. તા.જોડિયા. આ કાર્યવાહી જોડિયા પો.સ્ટે.ના પો.સ.ઇ. એમ.આર. વાળા તથા સ્ટાફના પો. હેડ.કોસ્ટે. એસ.આર. રાઠોડ તથા પો.કોસ્ટે. આર. કે. મકવાણા તથા બી.કે.સાવધોર ના ઑ એ કરેલ છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

જામનગર, જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી તથા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ ના માર્ગદર્શન મુજબ દારૂ જુગાર ની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સૂચના આપેલ હોય. જે અંગે જોડિયા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એમ.આર. વાળા ની સુચના થી જોડિયા પોસ્ટે સ્ટાફ પેટ્રોલિગ માં હોય જે દરમ્યાન પો.કોન્સ્ટેબલ આર.કે. મકવાણાને મળેલ ખાનગી હકીકત ના આધારે જોડિયા ગામમાં આવેલ મેમણ પરા વિસ્તારમાં રહેતા મહમદ ભાઈ કરીમભાઈ દલ ના રહેણાક મકાન માંથી નીચે મુજબ નો મુદામાલ કબજે કરેલ છે. આરોપી નં.1 મહમદભાઈ કરીમ ભાઈ દલ જાતે સંધિ મુસ્લિમ ધધો ડ્રાઇવીંગ રહે.મેમણ પરા…

Read More