વલસાડ, હાલ કોરોનાની મહામારી મા 2જા રાઉન્ડનું લોક ડાઉન 3 તારીખ સુધી લંબાવવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય તથા દેશ મા કોરોના કેસમાં વધારો અને પરિસ્થિતિ જોતા લોકડાઉન 17 મેં સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે આમ રોજ કામ કરીને પેટિયું રડીને ખાનારા ગરીબ આદિવાસી પરિવારોની હાલત ગંભીર બની છે. ત્યારે આવી પરિસ્થિતિમા અવાર નવાર અનેક સંસ્થાઓ તથા સંગઠનો આગળ આવ્યા છે. આમ એવાજ એક સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત વલસાડ – યુનિટ 2 વલસાડ ધરમપુર કપરાડા ની ટીમ દ્વારા માંડવા ઓઝરડા દિક્ષલ, નારવડ વડસેટ 116 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાળ-ચોખા,…
Read MoreMonth: May 2020
દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ખાતે ગુજરાત સરકાર ના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા પાસે પાલિકા પ્રમુખ ની માંગ……
દામનગર , દામનગર શહેર માં ગુજરાત સરકાર ના પાણી પુરવઠા મંત્રી એ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ની મુલાકાત લીધી ગુજરાત સરકાર ના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને દામનગર શહેર પાલિકા પ્રમુખ ની રજુઆત વધુ પીવા નું પાણી આપો ની માંગ , દામનગર શહેર ને આપતું પાણી અપૂરતું હોવા ની લેખિત રજુઆત થી ગુજરાત સરકાર ના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને શહેર ને ૧.૨૫ પોઇન્ટ પીવા ના પાણી થી કાયમી પડતી તંગી થી દામનગર શહેર ને પૂરતા પ્રમાણ માં પીવા નું પાણી મેળવવા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ની લેખિત રજુઆત થી…
Read Moreગઢડા તાલુકા ના ઢસા જંકશનમાં શાકભાજી તેમજ ફ્રૂટ દરરોજ વેચવાની મંજૂરી મળી
ઢસા, ગઢડા ગઢડા તાલુકાના ઢસા જંક્શનમાં આવેલ રામજી મંદિર પાસે ધર્મશાળા, શોપીઁગ સેન્ટરમાં દરરોજ સવારના 07.00 વાગ્યા થી 11.00 વાગ્યા સુધી બોટાદ જિલ્લા કલેકટરના આદેશ મુજબ શાકભાજી તેમજ ફ્રૂટ દરરોજ વેચવાની પરવાનગી આપેલ છે. તેમજ ઢસા ડી.વાય.એસ.પી. ગામિત, સરપંચ ભરતભાઇ કટારિયા એ વેપારીઓને ખાસ જણાવેલ છે કે ગ્રાહક સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે તેમજ વેપારીઓને માસ્ક તેમજ ગ્લોઝ પહેરવા જણાવ્યું છે. કોરોનાની મહામારીને લીધે અહી અંદાજે 15 ગામડાઓમાંથી લોકો શાકભાજી ફ્રૂટની ખરીદી કરવા આવે છે, તેમજ પહેલા દિવસે વેપારી એસોસિએશનના પ્રમુખ રાજાભાઈ ટીલવાણી, હુસૈન શૈખ, સુંદરમલ તેમજ અન્ય ફળફળાદી, શાકભાજીના વેપારીઓએ…
Read Moreરાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉત્તરવહી ચકાસણીનો આજથી પ્રારંભ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયેલી સેમ-૬ની મોટાભાગની પરીક્ષા લેવાઈ ચૂકી છે. જેની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોલ ખાતે રાજકોટ જિલ્લાના ૬૬ અધ્યાપકો આવ્યા હતા. અને પેપર ચકાસણીની કામગીરી શરૂ કરી હતી. બીજા જિલ્લાના અધ્યાપકો રાજકોટ સુધી લંબાવવું ન પડે અને તેના જ જિલ્લામાં તેઓ પેપર ચકાસી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સુરેન્દ્રનગર અને જામનગર એમ બે જગ્યાએથી કલેકટરની મંજૂરી મળી ગઈ છે. અને આવતીકાલ સુધીમાં…
Read Moreરાજકોટ શહેર લોકડાઉન હોવા છતા લોધિકા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવ્યા
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની શ્રી.સ્વામિ વિવેકાનંદ પ્રાથમિક શાળામાં લોકડાઉનના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન અને વેકેશન હોવા છતાં સરકારી પ્રાથમિક શાળા કરવામાં આવી ચાલુ હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની શ્રી.સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધો-૧ થી ૮ ના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને એકત્ર કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવતા તમામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શાળામાં બોલાવવા બાબતે શાળાના આચાર્યએ મૌન સેવ્યું છે. લોધિકા તાલુકાની પારડી ગામની સ્કૂલનો વીડિયો ગામ લોકોએ વાઈરલ કર્યો…
Read Moreરાજકોટ શહેર સમરસ હોસ્ટેલ કવોરોન્ટાઈન ફેસેલીટી ખાતેથી મુન્નાબાપુ સહીતના ૩૦ લોકોને રજા આપવામાં આવી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના કોન્ટેક્ટમાં આવેલ લોકોને ગવર્મેન્ટ ફેસેલીટી મુજબ કવોરોન્ટાઈન સેન્ટરમાં ૧૪ દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. જેમાં ૩૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી વિજયી બન્યા છે. ૩૦ દર્દીઓમાં ૭૮વર્ષના વૃદ્ધા વિમલાબેન હર્ષભાઇ હોટસ્પોટ જંગલેશ્વરના આગેવાન અને સમાજસેવક મુન્નાબાપુ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વિમલાબેનની રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત હતી કે તેઓને વેન્ટિલેટરની પણ જરૂર પડી ન હોતી. તેઓએ હોસ્પિટલમાં જ આધ્યામિક પુસ્તકો મંગાવી લીધા હતા. અને રોજ વાંચન કરતા હતા. તો મુન્નાબાપુ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રોજ કસરત કરતા હતા.…
Read Moreરાજકોટના સફાઈ કામદારો બન્યા કોરોના વોરિયર્શ,જીવના જોખમે હોટસ્પોટ વિસ્તારમા કરે છે સફાઈ…
રાજકોટ, ૧/૫/૨૦૨૦ જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પોલીસ અને ડોક્ટરોની સાથે પણ સફાઈ કામદારો એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારથી રાજકોટ શહેરમાં સવારમાં વહેલા ઊઠીને ૫૦૦૦ જેટલા સફાઇ કામદારોએ એક પણ રજાનો લાભ લીધા વિના નિયમિત સફાઈ કરે છે. અને તે પોતાના જીવને જોખમમાં મૂકીને હોટસ્પોટ વિસ્તારમાં પણ નિયમિત સફાઈ કરે છે. જ્યારે શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે તે નિયમિત સફાઈ કરે છે. રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ
Read Moreકેશોદના પોલીસ કોન્સ્ટેબલ નિવૃત થતા સ્ટાફ દ્વારા વિદાયમાન કરાયા
કેશોદ, પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અરજનભાઈ ડાંગર વય મર્યાદાના કારણે નિવૃત થતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા શ્રીફળ સાકરનો પળો આપી પુષ્પગુચ્છ દ્વારા વિદાયમાન કરાયા. કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરજનભાઈ ડાંગર વય મર્યાદાના કારણે નિવૃત થતા પોલીસ સ્ટાફ દ્વારા લોક ડાઉનની પરિસ્થિતિને દયાનમાંં રાખી સોશ્યલ ડીસ્ટન્સ સાથે શ્રીફળ સાકરનો પળો આપી ફુલહાર પુષ્પગુચ્છથી વિદાયમાન કરી દીર્ઘાયુષય અને તંદુરસ્ત જીવન પસાર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અરજનભાઈ ડાંગરે ૧૯૮૬ થી પોલીસ ડીપાર્ટમેન્ટમાં ભરતી થયા હતા. વધુ પડતો સમય ગીર સોમનાથ જીલ્લામાં ફરજ બજાવી કેશોદ ખાતે ફરજ બજાવી રહ્યા હોય…
Read Moreકેશોદના સેવાભાવી ઘરે ભોજન તૈયાર કરી જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડેછે
કેશોદ, કેશોદ ના એક પરિવાર મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવા છતા આખો પરિવાર ઘરે રસોઈ બનાવી લોક ડાઉનની શરૂઆતના દિવસથી જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડી રહયા છે ભોજન. કેશોદના ઉમીયા નગરમાં રહેતાં વિશાલભાઈ વિનુભાઈ વાઘેલા લુહાર ફેબ્રીકેશન મજુરી કામ કરી પાંચ સભ્યો સહીતના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારથી લોક ડાઉનની શરૂઆતના દિવસથી જ જરૂરીયાતમંદ લોકો માટે પોતાના ઘરે જ રસોઈ તૈયાર કરી જરૂયાતમંદ લોકોના ઘરે ઘરે ભોજન પહોંચાડી રહયા છે. લોકડાઉનના શરૂઆતના દિવસથી જ આખો પરિવાર સવારના દશ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી દરરોજ અલગ અલગ રસોઈ તૈયાર…
Read Moreરાજકોટમાં ફાકી પાન- મસાલા અને સિગારેટ પીનાર થઇ જજો સાવધાન
રાજકોટ, ૧/૫/૨૦૨૦ ના રોજ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. અને લોકડાઉન પણ ચાલી રહ્યું છે ત્યારે આજે રાજકોટમાં ગુટખા, પાન- મસાલા અને ફાકી ખાનાર તેમજ સિગરેટ પીનાર વ્યક્તિ સામે પ્રોહીબીશન એકટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાનો રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આદેશ આપ્યા છે. અને આ કલમ હેઠળ બે વર્ષની સખત કેદની સજા અને આકરો દંડ થઈ શકે છે. રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ
Read More