રાજકોટ શહેર મોકાજી સર્કલ, બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલિસ કમિશ્નર તથા સંયુક્ત પો.કમિશ્નર તથા D.C.P. ઝોન-૨ ની સૂચના મુજબ તથા A.C.P. ગેડમ તથા પો.ઈન્સ.જે.વી.ધોળા તથા પો.ઇન્સ. કોટડીયા આગેવાનીમાં રાજકોટ તાલુકા પોસ્ટે ટીમ દ્વારા કોરોના મહામારી માં Covid-૧૯ સંક્રમણ ન ફેલાય તે અનુસંધાને આજે મોકાજી સર્કલ, બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર કલેકટર ને રાજસ્થાનનો પત્ર કોઈ મજૂરને મોકલતા નહીં

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના કલેકટરે તો અલગથી પણ પત્ર પાઠવ્યો છે. ઝાલોરના જિલ્લા કલેકટર હિમાંશુ ગુપ્તા એ રાજકોટ જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાનો સમાવેશ રેડ ઝોનમાં કરાયો છે. અને તેથી આ જિલ્લામાંથી રાજસ્થાનમાં કોઈને પણ મોકલતા નહીં. અને અનુમતિ હશે કે નહીં હોય, અમે અમારા જિલ્લામાં આવી કોઈ વ્યકિતને પ્રવેશવા દેવાના નથી. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટની માફક ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લા કલેકટરોને પણ રાજસ્થાન તરફથી આ પ્રકારની સુચના મળી ગઇ હોવાનું જાણવા…

Read More

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા ઉપરથી તમાકુ નો જથ્થો સિમેન્ટની આડ માં છૂપાવી ને લઇ જતા પોલીસે ઝડપી પાડ્યો

દેવગઢ બારીયા, દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા ઉપરથી તમાકુ નો જથ્થો સિમેન્ટની આડ માં છૂપાવી ને લઇ જતા પોલીસે ઝડપી પાડ્યો, ગોધરા થી દાહોદ તમાકુ નો જથ્થો લઈ જવા તો હતો. 300 તમાકુ ના ડબ્બા હોવાની બાતમી મળી હતી. સિમેન્ટની આડમાં લઈ જવાતો તમાકુ નો જથ્થો ઝડપાયો. બાગબાન તમાકુ ના 225 નગ ડબ્બા ઝડપાયા. દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા ઉપરથી સિમેન્ટ ની આડ માં લઇ જવાતો થી 225 નંગ બાગબાન તમાકુ ના ડબ્બા બાતમી આધારે પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરતા અન્ય તમાકુના વેપારીઓમાં ફફડાટ. પ્રાપ્ત માહિતી મુજબ…

Read More

જામનગર ખાતે હસમુખભાઈ સંઘાણી તેમજ અન્ય દાતાશ્રીઑ ના સહકારથી તૈયાર જમવાની સેવા

જામનગર , અન્નદાન એ સર્વ શ્રેષ્ઠ દાન છે. જામનગર ખાતે હસમુખભાઈ સંઘાણી ખોડીયાર હોટેલ, ગોટી કોમ્પલેક્ષ જામનગરના સહ દાતા ગીરધરભાઇ સંઘાણી તરફ થી ચોખા , મુરલીધર મારબલ તરફ થી શાકભાજી, વિશ્ર્નુ કુમાર, અમીરભાઈ ગોજીયા, મનાભાઈ બોઘર, મનસુખભાઈ, લોકડાઉન ચાલશે ત્યાં સુધી તૈયાર જમવાની સેવા તારીખ ૨૮-૦૩-૨૦૨૦ થી ૦૩-૦૫-૨૦૨૦ સુધી આપવામાં આવશે. તેઓ ભોજન મા સવારે રોટલી શાક ભાત, લાપસી, બુન્દી ગાઠીયા સાંજ વઘારેલી ખીચડી ફરતુ ફરતુ ભોજન ૨૫૦૦ થી ૩૦૦૦ લોકો ને સવારે ૧૧ થી ૧૨ અને સાંજે ૭ થી ૮ સુઘી પોલીસ સ્ટાફ અને ડોક્ટરો પેકેટ મા ખોડીયાર હોટેલ…

Read More

રાજકોટ શહેર જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા ડોર-ટુ-ડોર સર્વે કરાયો – મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાઇરસની મહામારી સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જંગલેશ્વર વિસ્તાર સિવાય આરોગ્યની અલગ અલગ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ ઘરે લક્ષણો ધરાવતા વ્યક્તિ મળી આવે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા રીફર કરવામાં આવશે. લક્ષણો પરથી જરૂરી જણાય તો જે તે વ્યક્તિનો રીપોર્ટ પણ કરવામાં આવશે. તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું. આ ટીમો દ્વારા જંગલેશ્વર સિવાય શહેરના ધૃવનગર, શ્યામનગર, જંકશન, પંચનાથ પ્લોટ,…

Read More

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના વાયરસના ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર કોરોન્ટાઈન કરાયેલા વ્યકિતઓમાંથી ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓના નામ (1) રેશ્માબેન હબીબમીયા સૈયદ, અંકુર સોસાયટી, જંગલેશ્વર ઉ-૪૭, (૨) ઇબ્રાહિમભાઇ કાસમભાઇ બાદી. ઉ-૫૫ પરવેઝ હુસેન પટણી, જંગલેશ્વર ઉ-૧૪ ને આ તમામ વ્યકિતઓ કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. હાલ જંગલેશ્વર વિસ્તારમાં પોઝીટીવ કેસ આવે છે. તેના કોન્ટેકટને આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ અને ચકાસણી બાદ દરેકને સરકારી ફેસીલીટી ખાતે કવોરેન્ટાઇન કરવામાં આવે છે. આનો મુખ્યત્વે હેતુ પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલ લોકોને કોરોના ચેપ લાગવાની…

Read More

જામનગર ખાતે આવેલ સિઘ્ધ વિનાયક મિત્ર મંડળ દ્વારા લોકડાઉન ચાલશે ત્યાં સુધી તૈયાર જમવાની સેવા

જામનગર, જામનગર ખાતે આવેલ સિઘ્ધ વિનાયક મિત્ર મંડળ દ્વારા રણજીત સાગર રોડ જામનગર જેના પ્રમુખ શૈલેષભાઈ કુબાવત અને તેના મિત્ર મંડળ દ્વારા તારીખ ૨૩-૦૩-૨૦૨૦ થી લોકડાઉન ચાલશે ત્યાં સુધી તૈયાર જમવાની સેવા ભોજન મા પુરી-શાક-ભાત, રોટલી-શાક-ભાત, લાપસી, બુન્દી, ગાઠીયા ફરતુ ફરતુ તૈયાર ભોજન સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી તેમજ બપોરે ૦૩:૦૦ થી ૦૭::૩૦ વાગ્યા સુધી ગોકુલ દર્શન રેસિડંશી ઝોન, ફેઝ ૩ એપ્લ કેમ્પ ની સામે, સિલ્વર પાર્ક,: રોયલ ફેક્ટરી ની સામે, સેટેલાઈટ પાર્ક વિસ્તાર માં વિતરણ કરવામાં આવે છે. તેમજ કોઈ પણ નાના મોટા દાતાશ્રીઓએ આ સેવા માં…

Read More

રાજકોટ શહેર સરકારે નક્કી કરેલી ૩૦ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ જંગ લડી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસને નાથવા અસરકારક પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે અગાઉ વિચારણા હાથ ધરી હતી. કોવિડ-૧૯ મહામારી સામે સરકારી હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે નક્કી કરેલી ગુજરાત રાજ્યની ૩૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું નક્કી થયાનું જાણવા મળે છે. જેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં થશે. ગુજરાતમાં સરકારે નક્કી કરેલી ૩૦ ખાનગી હોસ્પિટલોની નામાવલી એક-બે દિવસમાં જાહેર થનાર હોવાનું પણ જાણવા મળે…

Read More

રાજકોટ શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે. વિનામૂલ્યે કોરોનાની સારવાર કરનાર ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજયની પ્રથમ ખાનગી હોસ્પિટલ બની છે. રાજયમાં કોરોનાનો કહેર શરૂ થયા બાદ રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કોરોના સામે લડવા માટે કોરોનાના ખાસ આઇસોલેશન બોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં આવા વોર્ડ તૈયાર કરાયા છે. જિલ્લા મથકે આવા ૧૦૦ બેડ તૈયાર કરાયા છે. રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ૦ બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. હોસ્પિટલમાં ૭૦…

Read More

રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ કરાયો બંધ, વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી સુધી પહોંચી જતા હતા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કેટલાક વાહન ચાલકો બ્રીજ પર વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી સુધી પહોંચી જતા હતા. અને બ્રીજ ઉપરથી પસાર થવાના લીધે તે પોલીસના ચેકીંગથી છટકી જતા હતા. આ બાબત ઘ્યાને આવતા ચેકીંગ સઘન કરવાના ભાગરૂપે ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના ત્રણેય ઓવરબ્રીજ બંધ કરી દેવામાં આવ્યા છે. ઓવરબ્રીજ બંધ કરી દેવાથી હવે વાહન ચાલકોને B.R.T.S. રૂટ પરથી ફરજીયાત પસાર થવાનું રહેશે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોનું સઘન ચેકીંગ કરી…

Read More