રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ શાકભાજી વેંચતા ૨૧૯ ફેરિયાઓના સ્વાસ્થ્યનું થર્મલ સ્કેનિંગ કરાયું. રાજકોટ શહેર માં શાકભાજી વેચતા ફેરિયાઓ કોઈપણ જાતના ડર વગર શેરીએ ને ગલીયે શાકભાજી વેચતા હોય છે. તે લોકો સાથે સંકળાયેલા લોકોને કોઈપણ વ્યક્તિને ચેપ લાગુ ના પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાકભાજી વેચતા ફેરિયાઓને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. હાલમાં પ્રક્રિયા ચાલુ જ રહેશે કોઈ ને પણ વધુ નિદાન કે સારવારની આવશ્યકતા ન જણાઈ. તેમણે વધુમાં કહ્યું કે, થર્મલ સ્કેનીંગ કરવામાં આવ્યું તેવા ૨૧૯ ફેરિયાઓ પૈકી કોઈને પણ વધુ…
Read MoreDay: April 22, 2020
રાજકોટ શહેર પુખ્તવયની યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગભૅ રાખી જાનથી મારી નાખવાની ધમકી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ એક પુખ્તવયની યુવતિ બી-ડિવીઝન પોલીસ મથકમાં પહોંચી હતી. તેણીએ પોતાના પેટમાં ગર્ભ હોવાની અને પ્રેમીએ લગ્નની લાલચ આપી દૂષ્કર્મ આચર્યા બાદ હવે ગર્ભ પોતાનો નથી. તેમ કહી લગ્નની ના પાડી દીધાનું જણાવતાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ પરથી મુળ વંથલીના સાંતલપુરના અને હાલ કુવાડવાની વાંકાનેર તરફ જતાં રોડ પર પ્લાસ્ટીકની પટ્ટીના કારખાનામાં કામ કરી ત્યાં રહેતાં ક્રિષ્ના ઉર્ફ કકન નાથાભાઇ વાણવી નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. લોકડાઉન જાહેર થયું એ પહેલા તે વતન જતો રહ્યો હોવાથી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. દોઢેક…
Read Moreરાજકોટ શહેર માનવ સેવાની અખંડ જયોત જલાવતુ.”દીકરાનું ઘર”વૃધ્ધાશ્રમનો અવિરત સેવાયજ્ઞ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ રાજકોટથી ૧૪ કિમી. દુર લોધિકા તાલુકાના ઢોલરા ગામે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું પ્રકલ્પ ‘દીકરાનું ઘર’ હાલ ૫૫ તરછોડાયેલા અને નિરાધાર માવતરોની સેવા કરી તેની ટાઢક આપી રહ્યું છે. છેલ્લા ૨૨ વર્ષથી સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક, માનવતાવાદી અને શૈક્ષણિક પ્રવૃતિમાં અગ્રેસર ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ ગરીબ પરિવારોની ચિંતા કરી તેને મદદ કરી રહ્યું છે. આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી તેમજ ઉપેન મોદીએ જણાવ્યું છે કે રાજકોટએ સેવાની નગરી છે. ત્યારે ‘દીકરાનું ઘર’ દ્વારા છેલ્લા ૨૭ દિવસથી રોજ ૩૦૦…
Read Moreરાજકોટ શહેર પારેવડી ચોક ખાતે બેંકોની બહાર લોકોની લાંબી લાઇન લાગી છે. જન ધન ખાતા માંથી પૈસા ઉપાડવા માટે લાંબી લાઈન
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ સવારે ૮.૦૦ વાગ્યેથી પારેવડી ચોક પાસે, બેંકોની બહાર લાગી લાંબી લાઇન લોકો પોતાના જન ધન ખાતા માંથી પૈસા ઉપાડવા માટે લાગ્યા લાઈનમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી હોય એક-એક વ્યક્તિના ખાતા દીઠ ૧૦૦૦ રૂપિયા નાખવામાં આવશે. જેને લઇને લોકોમાં બેંકોની બહાર લાંબી લાઈનો લાગી જવા પામી છે. લાંબી લાઈનો ના પગલે કોઈ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થતું નથી. કોઈ એ માસ્ક પહેરેલ છે. અથવા તો નથી હાલમાં કોરોના વાયરસના લીધે સમગ્ર રાજ્યમાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે. જંગલેશ્વર હોટસ્પોટ જાહેર થવાને પગલે રાજકોટમાં કરફયૂનો…
Read More