ખંભાળિયા તાલુકાના સોઢા તરઘડી અને કાઠી દેવરિયા ગામ માં ASI બી.કે.ચાવડા અને દેવરાજભાઇ પંડતની પ્રસંસનીય કામગીરી

જામખંભાળિયા,             દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયા તાલુકા ના સોઢા તરઘડી અને કાઠી દેવરિયા ગામ માં ASI બી.કે.ચાવડા અને દેવરાજભાઇ પંડત ની પ્રસંસનીય કામગીરીને સાથે  સુંદર રીતે ફરજ બજાવે છે એ બદલ ASI બી.કે.ચાવડા ને દેવભૂમિ દ્વારકા અને જામખંભાળીયા નાં તમામ લોકો વતી ખુબ ખુબ આભાર માનવામાં આવે છે.   રિપોર્ટર : નરેન્દ્ર્સિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા 

Read More

લોકડાઉન બાદ જામનગર રેલ્વે સ્ટેશન ફરી ધમધમશે – તંત્રએ કરી પૂર્વ તૈયારી

જામનગર,  રેલ્વે સ્ટેશન મા સાફ સફાઈ સાથે બે થી ત્રણ મીટર ના અંતરે ગોલ સર્કલ કરવામાં આવી રહ્યા હતા. આ સર્કલ રેલ્વે સ્ટેશન ના બહાર થી અંદર સુધી કરવામાં આવેલ હતું અને મનોજ કુમાર બહેરા ( રેલ્વે સ્ટેશન-સુપ્રિટેંડેંટ) ના જણાવ્યા મુજબ એવા હજી સુધી કોઈ ઉપર આદેશ આપ્યો નથી કે ત્રણ મે ના લોકડાઉન પછી રેલ્વે વ્યવહાર ચાલુ થાય, પરંતુ તૈયારીના ભાગ સ્વરૂપે છે. સાથે આ સર્કલ કાર પાર્કિંગ મા અને સ્કુટર પાર્કિંગ મા પણ અમલ કરવામાં આવશે. ગોળ સર્કલ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કરવામાં આવશે અને જ્યારે પણ પેસેન્જર…

Read More

રાજકોટ શહેર જીલ્લાના અંદાજે ૧ર૦૦ જેટલા કારખાના અને બીલ્ડીંગ સાઇટો શરૂ કરવા કલેકટરે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે

રાજકોટ, રાજકોટ શહેર તા.ર૩.૪.૨૦૨૦ ના લોકડાઉનમાંથી શહેર બહારની બીલ્ડીંગ સાઇટો અને કારખાનાઓને ચાલુ કરવા માટે હાલ મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જીલ્લાના અંદાજે ૧ર૦૦ જેટલા કારખાના અને બીલ્ડીંગ સાઇટો શરૂ કરવા કલેકટરે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કલેકટર તંત્રએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લાના શાપર-વેરાવળ, મેટોડા, હડમતાળા, કુવાડવા, બામણબોર વગેરે સ્થળોએ આવેલા અંદાજે ૧ર૦૦ જેટલા કારખાનાઓ અને બીલ્ડીંગ સાઇટોનું કામ ચાલુ કરવા મંજૂરી આપી દેવાઇ છે. આમ કારખાનાઓ શરૂ કરવા મંજૂરી મળતા આજે ગોંડલ, અમદાવાદ, કાલાવડ રોડ વગેરે હાઇ-વે ઉપર ઉદ્યોગોની કાર-બસ, ટ્રક સહિતના…

Read More

રાજકોટ શહેરમાં વાઇન શોપ ખોલવા પૂર્વ સાંસદ રામજી માવાણીએ CMને પ્રાર્થના પત્ર લખ્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના વાઇન શોપ ખોલવા માટે પૂર્વ સાંસદ રામજી માવાણી અને રમાબેન માવાણીએ મુખ્યમંત્રીને પ્રાર્થના પત્ર લખ્યો છે. પત્રમાં આરોગ્ય સુખાકારી માટે વાઇન શોપ ખોલવા મંજૂરી આપવા માંગ કરી છે. ગેરકાયદેસર દારૂનું વેચાણ વધ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પરમીટ ધારકો માટે દારૂ એ દવા છે. તેવો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પરમીટ ધારકો આપઘાત કરવા લાગ્યાનો પણ પત્રમાં લખવામાં આવ્યું છે. હેલ્થ માટે જે લોકોને પરમીટ આપવામાં આવી છે. તેની હાલત નાજુકનો પણ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. હેલ્થ પર પરમીટ મળે છે. તે દારૂ પીવાવાળા…

Read More

રાજકોટ શહેર વાસીઓ માટે સારા સમાચાર સૌની યોજના મારફત હાલ રાજકોટના બે ડેમો આવી રહ્યા છે ભરવામાં

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટીમાં વધારો. સૌની યોજના મારફત હાલ રાજકોટના બે ડેમો આવી રહ્યા છે ભરવામાં. હાલ આજીડેમની સપાટી ૨૯ ફૂટ માંથી ૨૭ ફૂટ પર પહોંચી ગઈ છે. આજીડેમ બાદ ન્યારી ડેમની સપાટી ૨૫ ફૂટ માંથી ૧૮ ફૂટ પર પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં જ રાજકોટના બને ડેમો ભરાઇ જશે પાણીથી છલોછલ. આ વર્ષે રાજકોટ શહેર વાસીઓને ઉનાળામાં નહીં ભોગવવી પડે પાણીની સમસ્યા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More