કોરોનના પગલે ધારીમાં ફરસાણ ની દુકાનમા પડેલ ફરસાણનો નાશ કરવામાં આવ્યો

ધારી, તા.  ૨૭/૪/૨૦૨૦ કોરોના વાઇરસ ના કારણોસર લોકડાઉન દરમ્યાન તમામ દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યું હતું. જ્યારે આજે કોરોનાની આ મહામારી માથી તંત્ર એ અમુક વ્યાપારીઓને દુકાન શરૂ કરવા જણાવ્યુ હતું ત્યારે ધારી તાલુકામા ફરસાણની દુકાનો મા પડેલ જૂનો ફરસાણ નો નાશ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ હતી. ધારી ગામ પંચાયત ના એરિયા ધારી ગામ વિસ્તાર મા ફરસાણ ની દુકાનો મા સખ્ત કાર્યવાહી કરવામાં આવી. ધારી પ્રાંત અધિકારી, ધારી મામલતદાર, ધારી તાલુકા વિકાસ અધિકારી, ગામ પંચાયત સેક્રેટરી સીમાબેન વેગડા, નારણભાઈ વધાવા વગેરે દ્વારા ફરસાણ નો પડતર જથ્થા નો નાશ…

Read More

રાજકોટ શહેર રેડ ઝોન જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉનના પગલે રાજકોટ પોલીસ કમિશનર તથા અધિકારીઓ સાથે પેટ્રોલીંગ કરવામાં આવેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉન યથાવતના પગલે રાજકોટ ના રેડ ઝોન જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ બીજા તમામ અધિકારીઓ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ફરજ પરના સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. લોકડાઉનનો કડક અમલ થાય તે માટે યોગ્ય સુચનો આપવામાં આવ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર વોર્ડનં.૧૫ નવા થોરાળા વિસ્તારમાં સેનેટાઈઝર મશીન વડે સેનેટાઈઝર કરવામાં આવેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૧૫ માં નવા થોરાળા વિસ્તારમાં સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝર કરાવતા રાજકોટ શહેર મહાનગરપાલિકાના વોર્ડનં.૧૫ કોંગ્રેસ ના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા તેમજ આગેવાનો પ્રવિણભાઈ મુછડીયા, અરવિંદ મુછડીયા, નરેશભાઈ પરમાર, લાલાભાઈ RTO તેમજ કોંગ્રેસ ના આગેવાનો તેમજ લતાવાસીઓ નો ખુબ સરસ સાથ સહયોગ મળ્યો હતો. હાલ લોકડાઉન ના પગલે કર્ફ્યુનો માહોલ સર્જાયો હોય. તેના અનુસંધાને કોગ્રેસ ના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવા માટે ટિફિન ની પણ સેવા આપે છે. હાલ નવા થોરાળા વિસ્તારમાં વશરામભાઈ સાગઠીયા તેમજ કોંગ્રેસના આગેવાનો લોકોને ખુબ મદદરૂપ થઈ રહ્યા…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની જનતાને સંબોધન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની જનતાને સંબોધન હાલ ના લીધે ૩જી મે સુધી લૉકડાઉન હોવાને કારણે હાલમાં લોકડાઉનમાં થોડી રાહત મળી છે. અમુક દુકાનો, દુધ, શાકભાજી, કરીયાણા દુકાનો ખોલવામાં આવેલ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની જનતાને સંબોધન. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

કેશાેદના સાેંદરડા ગામની સીમમાં પરપ્રાંતિય મહિલાએ ગળાફાંસાે ખાતા માેત

કેશોદ, ગાૈચરમાં ઉભેલા બાવળમાં લટકતી હતી મહિલા વાડી વિસ્તારના ખેડુતાેની અવરજવર સમયે થઇ જાણ આ મહિલા એમપી થી પરીવાર સાથે આવી હતી મજુરીકામ કરવા પાેલીસ ઘટના સ્થળે પહાેંચી મહિલાને નીચે ઉતારી મહિલાની મૃતદેહને પાેસ્ટમાેર્ટ માટે કરાયાે હાેસ્પિટલ રવાના રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ ક્લસ્ટર કોરોન્ટાઈન કરેલ વિસ્તારો ની વિઝિટ કરવામાં આવેલ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના આજરોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના તમામ ક્લસ્ટર કોરોન્ટાઈન કરેલ વિસ્તારોની વિઝિટ કરવા માટે એ.સી.પી. રાઠોડ, પી.આઈ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. જેબલિયા તેમજ પી.આઇ. મયુર કોટડીયા તથા પોલીસ સ્ટાફ સહકાર સોસાયટી શેરીનં.૮ માં ક્લસ્ટરની વિઝીટ કરી પરત થતા હતા. ત્યારે તમામ સોસાયટીના રહીશોએ પોતાના ધાબા બાલ્કની ઉપર આવી અને તાળીઓના ગડગડાટથી પોલીસની કામગીરીને બિરદાવી તથા પોલીસને પ્રોત્સાહિત કરેલ હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ  

Read More

રાજકોટ શહેર કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાઈ હતી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વસ્તીની ગીચતા અને સંક્રમણને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાં દુધ, મેડીકલ અને કરીયાણા જેવી જીવન જરૂરીયાત સીવાયની દુકાનો ૩મે સુધી બંધ રાખવા નિર્ણય જાહેર કરેલ હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર મ્યુનિસિપીલ કમિશ્નર ઉદિત અગ્રવાલએ જણાવ્યું કે શહેરીજનો કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ હોમ ડીલીવરી સિસ્ટમનો આગ્રહ રાખે

રાજકોટ, રાજકોટ શહેર મ્યુનિસિપીલ કમિશ્નર ઉદિત અગ્રવાલએ આ તકે ઉમેર્યું હતું કે શહેરીજનો કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ હોમ ડીલીવરી સિસ્ટમનો આગ્રહ રાખે. વહિવટીતંત્ર અને રાજય સરકારના નિર્દેશોનું પાલન કરી લોકોના સાથ સહકારથી સંપૂર્ણ રાજકોટને કોરોના મુક્ત કરવામાં સહયોગી બનવા તેઓએ અપીલ કરી હતી. આમ રાજય સરકારના નિર્ણય અન્વયે રાજકોટ શહેરી વિસ્તારમાં લોકડાઉનના અગાઉની પરિસ્થિતી મુજબ જ માત્ર જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓના વેંચાણ સાથે સંકળાયેલ દુકાનો જ ખુલ્લી રહેશે. તથા આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ,૨૦૦૫ની કલમ-૩૪, ધી ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવીડ રેગ્યુલેશન-૨૦૨૦ અને ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ…

Read More