થરાદના આજાવાડા ગ્રામ પંચાયત દ્વારા ગામ માં પ્રવેશ માટે એક રસ્તો ખુલ્લો રાખી અન્ય રસ્તાઓ બંધ કરાયા

થરાદ, કોરોના નામ ના વાયરલ ની મહામારી સમગ્ર દેશોમાં ચાલી રહી છે. જેને લઈ બનાસકાંઠા ના વાવ ના મીઠાવીચારણ ગામે એક બાળક ને કોરોના પોઝીટીવ આવતા બનાસકાંઠા ના તમામ ગામડાઓ માં ડર નો માહોલ જોવામળી રયો છે. જેને અનુલગી આજાવાડા ગ્રામ પંચાયત સરપંચ પ્રહલાદભાઈ રાઠોડ, ડે.સરપંચ ઠાકોર, સોરમબેન તેમજ તલાટી કે.આર.કટારીયા, ડેરી.મંત્રી ચેલાભાઈ તેમજ ગામ ના યુવાનો દ્વારા આજાવાડા ગામ માં પ્રવેશ કરતો એક રસ્તો ખુલ્લો મૂકી બાકી ના રસ્તાઓ ને બંધ કરી દેવામાં આવ્યા છે પણ કોઈ બહારગામનો વ્યક્તિ પ્રવેશી જાય તો તેને પૂછપરછ કરી ને ગામ માં પ્રવેશ…

Read More

સુઈગામ તાલુકાના ચાળા ગામ માં સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યો…..

સુઈગામ, બનાસકાંઠા સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ને વૈશ્વિક મહામારી તરીકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વ અત્યારે આ મહામારી અટકાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે આજે ભારત સહિત સમગ્ર વિશ્વ આ ભયંકર મહામારી નો સામનો કરી રહ્યું છે. આજે સુઈગામ તાલુકાના ચાળા ગામ માં સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગામની તમામ મુખ્ય કચેરીઓ, ગામના તમામ રસ્તાઓ ઉપર છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ ગામના તમામ નાગરિકો ને અપીલ કરવામાં આવી હતી કે જ્યાં સુધી આગળ કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તમામ…

Read More

રાજકોટ શહેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા પુષ્પાંજલિ અપૅણ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ આજે ભારત રત્ન બંધારણ ના ઘડવૈયા, સંવિધાન ના રચયિતા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે થોરાળા પોલીસ સ્ટેશન મથક ના પી.આઇ. જી.એમ.હડિયા દ્વારા ૮૦ ફૂટ રોડ અમુલ સર્કલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી તેમને નમન કર્યું હતું. સાથે જ ૩ મે સુધી લોકડાઉનનું પાલન કરવા વિસ્તારવાસીઓને અપીલ કરી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપૅણ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતિ નિમિત્તે. કલેકટર રેમ્યા મોહન, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવેલ હતી. સમગ્ર રાજકોટ શહેરમાં લોકડાઉનના પગલે ચારો તરફ કરફ્યુનો માહોલ છવાયેલો હોય. તેવામાં રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ચોક માં હાલમાં એક વ્યક્તિ પણ જોવા મળ્યો ન હતો. ચારો તરફ પોલીસ કાફલો તહેનાત હતો. આજરોજ ના પગલે એક વ્યક્તિ પણ જોવા મળ્યો ન હતો.…

Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી દ્વારા યુનિવર્સિટી તરફથી આજરોજ પુરી પાડવામાં આવેલ હતી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશના ઈરાન, ઈરાક, સીરીયા અને નાઇજીરીયા જેવા દેશોના કુલ.૨૨ વિદેશી વિદ્યાર્થીઓ જુદા જુદા પી.જી.ભવનોમાં અભ્યાસ કરી રહ્યા છે. આ વિદેશી વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસમાં રહે છે. આ વિદ્યાર્થીઓને લોકડાઉનના કારણે જુદી જુદી જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ જેવી કે કરિયાણું, શાકભાજી તથા અન્ય વસ્તુઓની જરૂર પડતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી દ્વારા તેઓને તમામ ચીજ વસ્તુઓ યુનિવર્સિટી તરફથી આજરોજ પુરી પાડવામાં આવેલ હતી. આજરોજ માન. ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી એ યુનિવર્સિટી સ્થિત વિદેશી વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ તેઓની સાથે…

Read More

થરાદ તાલુકાના દીપડા ગામે સેનેટાઇઝર નો છંટકાવ કરવામાં આવ્યો

થરાદ, થરાદ તાલુકાના દીપડા ગામે સેનેટાઇઝર નો છંટકાવ કરવામાં આવ્યો અને ગામના સરપંચ ગોમતીબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને કમિટી ની રચના કરવામાં આવી જેમાં તલાટી જેકીબેન નાઈ આચાર્ય ભગવાનભાઈ અને ગ્રામ સેવક ડી. વી. નાઈ તેમજ આશા વર્કરો અને ગામ જનો ની હાજરી માં કમિટીની ર ચના કરવામાં આવી જેમાં આજુબાજુ ગામોને જોડતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા અને ગામની અંદર ચુસ્તપણે લોક ડાઉન નું પાલન કરવા ગામ લોકો ને સરપંચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યું. રિપોર્ટર : મોહનભાઈ સુથાર, થરાદ

Read More

દેશમાં 3 તારીખ સુધી લોકડાઉન લંબાયું, PM નરેન્દ્ર મોદી ના 7 સૂચનો

દેશ ને સંબોધન , દેશ તથા આખું વિશ્વ જયારે કોરોનાની લપેટ મા છે. ત્યારે આપણા લોક લાડીલા મોદી સાહેબ એ લીધેલો લોકડાઉન નો નિર્ણય 21 દિવસ નો આજે છેલ્લો દિવસ હોય છે. પરંતુ કોરોનની સ્થિતિ દેશમાં સુધરવાની જગ્યાએ બગડતી હોવાથી અને રોજે – રોજ નવા નવા કેસો વધતા જતા હોય છે. જેથી આજે બધી વાતો ને ધ્યાન મા રાખી આપણા PM મોદી સાહેબે નિર્ણય લેતા 3 મે 2020 સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. કોરોના સામે જંગ ના 7 સૂચનો *1. ઘરમાં વડીલોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે. *2. લોકડાઉન, સોસીયલ ડિસ્ટર્ન્સિંગનું…

Read More