દેશ ને સંબોધન ,
દેશ તથા આખું વિશ્વ જયારે કોરોનાની લપેટ મા છે. ત્યારે આપણા લોક લાડીલા મોદી સાહેબ એ લીધેલો લોકડાઉન નો નિર્ણય 21 દિવસ નો આજે છેલ્લો દિવસ હોય છે. પરંતુ કોરોનની સ્થિતિ દેશમાં સુધરવાની જગ્યાએ બગડતી હોવાથી અને રોજે – રોજ નવા નવા કેસો વધતા જતા હોય છે. જેથી આજે બધી વાતો ને ધ્યાન મા રાખી આપણા PM મોદી સાહેબે નિર્ણય લેતા 3 મે 2020 સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.
કોરોના સામે જંગ ના 7 સૂચનો
*1. ઘરમાં વડીલોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે.
*2. લોકડાઉન, સોસીયલ ડિસ્ટર્ન્સિંગનું પૂર્ણ પાલન કરાય.
*3. રોગ પ્રતિ કારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયના નિર્દેશોનું પાલન કરાય.
*4. આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરાય.
*5. ગરીબ પરિવારની દેખરેખ કરાય.
*6. વ્યવસાય ઉદ્યોગમાં કામ કરતા લોકો પ્રત્યે સંવેદના રખાય.
*7.* કોરોના જંગના યોદ્ધાઓ નું સન્માન કરવી.