વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિરંકારી મિશનની પ્રશંસા કરી – દિલ્હી મા દરરોજ 10 હજાર લોકો નો રસોઈ બનાવી રહ્યા છે નિરંકારી

નિરંકારી મિશન દેશમાં માનવ સેવાનું ઉદાહરણ બન્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિરંકારી મિશનની પ્રશંસા કરી – દિલ્હી મા દરરોજ 10 હજાર લોકો નો રસોઈ બનાવી રહ્યા છે નિરંકારી 50 લાખ હરિયાણા અને ઉત્તરાખંડ સરકારને આપ્યા દાહોદ, કોરોના વાયરસના વૈશ્વિક ફેલાવાને કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉનથી અસરગ્રસ્ત એવા લાખો અને લાખો ભારતીય ભાઈ-બહેનો સુધી પહોંચવામાં સંત નિરંકારી મિશન અને તેની વહીવટી પાંખોનો મહત્ત્વ છે. પીએમની જાહેરાત થતાં જ 24 માર્ચ 2020 ના રોજ દેશભરમાં લોકડાઉન કરીને એસ.એન.એમ. સમજી ગયા કે સમાજના વંચિત વર્ગને તેમના પરિવારો માટે મૂળભૂત ખાદ્ય ચીજોની જરૂર રહેશે. સંત…

Read More

રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે

રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ રાજ્યના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે અત્યારે જાહેરાત કરી છે કે A.P.L.૧ કેટેગરીમાં આવતા રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે. આ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. નિઃશુલ્ક રાશન મેળવવા માટે પહેલા તબક્કામાં લોકોએ રાશનની દુકાનો પર ભીડ લગાવી દીધી હતી. જેને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. જેને ધ્યાનમાં લેતા આ બીજા રાઉન્ડમાં અમુક ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે. જે મુજબ ૧૩ તારીખથી શરૂ…

Read More

રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સમગ્ર કેમ્પસને સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝ કરવામાં આવેલ હતું

રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સમગ્ર કેમ્પસને સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝ કરવામાં આવેલ હતું રાજકોટ, રાજકોટ શહેર કોરોના વાઈરસની મહામારીની આ પરિસ્થિતિમાં આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાજકોટ શહેર મહાનગરપાલિકાના ઉપક્રમે સમગ્ર કેમ્પસને સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝ કરવામાં આવેલ હતું. આ સમગ્ર પ્રક્રિયાનું માન. ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી એ રૂબરૂ ઉપસ્થિત રહી નીરીક્ષણ કર્યું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ અસરગ્રસ્ત વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. તે વખતે રહેવાસીઓએ અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી. મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી જંગલેશ્વર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.   આજે આ વિસ્તારની ૧૬ જેટલી શેરીઓને સીલ કરી દેવાઈ હતી. આ દરમિયાન મ્યુનિ. કમિશનર તથા ડેપ્યુટી કમિશનર અસરગ્રસ્ત…

Read More

કેશોદનાનાની ઘંસારી ગામે પરપ્રાંતીય મજુરોને રાશન કીટનુ વિતરણ

કેશોદનાનાની ઘંસારી ગામે પરપ્રાંતીય મજુરોને રાશન કીટનુ વિતરણ કેશોદ, સરકાર દ્વારા કરાવવામા આવેલ જાહેરાત મુજબ પરપ્રાંતીય મજુરોનો તંત્ર દ્વારા સર્વે કરી સરકાર દ્વારા આપવામા આવતી રાશન કીટનુ નાની ઘંસારી ગામે વિતરણ કરવામા આવ્યુ. કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે ત્યારે અંત્યદયએ એપીએલ, બીપીએલ સહીતના રેશનકાર્ડ ધારકોને ત્રણ મહીના સુધી વિના મૂલ્યે વિતરણ કરવાની શરૂઆત કરવામા આવી છે. જે વિતરણની કામગીરી પુર્ણ થયા બાદ પરપ્રાંતીય મજુરોનું તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામા આવી હતી. જે સર્વે મુજબ તંત્ર દ્વારા તાલુકાભરમાં રહેતા પરપ્રાંતીય મજુરોને તંત્ર દ્વારા રાશન કીટનુ…

Read More

કેશોદના રૂદ્ર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડે છે ભોજન

કેશોદના રૂદ્ર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડે છે ભોજન કેશોદ, તાજી રસોઈ બનાવી કેશોદ માંગરોળ માણાવદર સહીતના તાલુકાના વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકો સુધી જઈ સરકારના નિયમ મુજબ એક મીટર દુર બેસાડી ભોજન કરાવી રહ્યા છે. હાલમા વિશ્વમાં કોરોના વાયરસની મહામારીથી બચવા લોક ડાઉન જાહેર કરવામા આવ્યુ છે ત્યારે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. જેથી ગરીબ પરિવારોને ભોજન મળે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ ટ્રસ્ટો તથા દાતાઓના સહયોગથી અનેક જરૂયાતમંદ લોકોના ઘરે ઘરે ભોજન ફ્રૂડ પેકેટ રાશન કીટ શાકભાજી સહીતની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે…

Read More

રાજકોટ શહેર એનેસ્થિસિયા ડોક્ટરોના અસોસિએશન દ્વારા ૨૫  ફેશશિલ્ડ સિવિલ હોસ્પિટલને અર્પણ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારીમાં સતત રાત-દિવસ ફરજ બજાવતા તબીબો, પેરામેડીકલ સ્ટાફને પણ રક્ષણ મળી રહે તે માટે રાજકોટ સીટી બ્રાન્ચ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૫ ફેશશિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ ડોક્ટર હેતલ વડેરા એ જણાવ્યું છે. ડોક્ટર વડેરા એ કહ્યું કે, અમારી સંસ્થાના ૧૨૦ સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડૉક્ટરો અને સ્ટાફ સુરક્ષિત અને સલામત રીતે કાર્ય કરી શકે તે માટે આ ફેશશિલ્ડ આપવામાં આવ્યા છે. હજુ બીજા ૨૫ જેટલા ફેશશિલ્ડ આપવામાં આવનાર છે. રાજકોટ મેડિકલ…

Read More

કોરોના સંધર્ભે : હિન્દ ન્યુઝ દ્વારા  થરાદ તાલુકાની ખાસ મુલાકાત

થરાદ, સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસ નામની બીમારી એ હાહાકાર મચાવ્યા છે ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા ના થરાદ તાલુકાના મહાદેવપૂરા ગામની તો થરાદ તાલુકા નું પહેલું એવું ગામડું છે કે જ્યાં ગામના લોકો એ બહાર થી આવતા જતા લોકો ઉપર પતિબંધ મૂકી દીધો છે. ‘હિન્દ ન્યૂઝ’ દ્વારા આ ગામની ખાસ મુલાકાત લીધી અને ત્યાંના લોકો પાસે થી માહિતી મેળવી હતી. ગામના કાર્યકરો એ જણાવ્યું હતું કે બહારથી કોઈપણ વ્યક્તિ અમારા ગામની અંદર આવવા દેતા નથી અને કોઈ ખાસ કામ હોય તો જે પણ વ્યક્તિ ત્યાં આવે છે તેમનું નોટ…

Read More

ખજૂદ્રા ગામ ની અંદર ગરીબ લોકો ને રાશન ની કીટ ફૂડ પેકેટ નુ વિતરણ કરવા મા આવ્યુ

ખજુદ્રા,  સામાજિક કાર્યકર ચૌહાણ જેન્તી કુમાર ની આગેવાની હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ઉના દ્વારા આજે માનવ સેવા એજ પ્રભુ સેવા ની યુક્તિ સફળ બનાવવા મા આવી. આજે દુનિયા ની અંદર અને આપણા દેશ મા કોરોના વાયરસ લોકડાઉન સરુ છે ત્યારે આવી અતિ ગંભીર પરિસ્થિતિ ના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકો મહા મુશ્કેલી મા મેકાઈ ગયા છે. ત્યારે ઉના તાલુકાના ખજૂદ્રા ગામ ની અંદર વિધવા બહેનો, અનાથ બાળકો, કેન્સર જેવી બીમારી થી પીડાતા લોકો અને જે એક એક ટાણા નુ કરી ને ખાય છે.   તેવા લોકો…

Read More