વલસાડ, વલસાડ જિલ્લાના આરોગ્ય ચેરમેન અને કપરાડા ભાજપ પ્રમુખ ગુલાબભાઈ રાઉત દ્વારા દાબખલ, ચાવશાલા, વાવર, આબાજંગલ, લવકર અને વરવઠ ગામે અનાજની કીટનુ વિતરણ કરાયું કપરાડા તાલુકાના દાબખલ, ચાવશાલા, વાવર,આબાજંગલ, લવકર અને વરવઠ ગામે 250 અનાજની કીટનુ વિતરણ વલસાડ જિલ્લા આરોગ્ય ચેરમેન અને કપરાડા ભાજપ પ્રમુખ ગુલાબભાઈ રાઉત તેમજ વલસાડ ડોકટર એસોશીએશન દ્વારા અનાજની કીટનુ વિતરણ કરવામાં આવેલ છે કપરાડા તાલુકાના અનેક ગામોમાં જયા આદિમજુથના પરિવાર કે જેઓ જમીનવિહોણા છૈ જેમને રોજ કામ કરી પેટીયું ભરે છે એવા પરિવાર અને વિધવા મહિલાઓને…
Read MoreDay: April 18, 2020
રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
રાજકોટ, ૧૮/૪/૨૦૨૦ જ્યારે ગુજરાતમાં કોરોના ની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે ગરીબ લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી બિલ અંતર્ગત 66 લાખ પરીવારોને સોમવારથી તેમના એકાઉન્ટમાં 1000 રૂપિયા જમા કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિના માટે વધુ એક હજાર રુપીયાની સહાય પણ રાજ્ય સરકાર આપશે. જ્યારે આ સહાયની રકમ તમામ લાભાર્થી કુટુંબનાં બેંક અકાઉન્ટમા જમા કરવામાં…
Read Moreલોકડાઉનમાં અંબાજી ભાજપ ના કાર્યકરોની પ્રસંસનીય કામગીરી અંબાજીમાં 60 હજાર ફૂડ પેકેટ્સ નું કર્યું વિતરણ
અંબાજી, યાત્રાધામ અંબાજી માં અંબાના ધામ તરીકે ઓળખાય છે. હાલમાં કોરોના ની વૈસ્વિક મહામારીને લઈ ને સમગ્ર ભારત માં લોકડાઉન ચાલી રહ્યું છે જેને પગલે લોકોની પરિસ્થિતિ દુસ્કર બની છે. આવી પરિસ્થિતિમાં અંબાજી મન્દીર ટ્રસ્ટ દ્વારા અંબાજીના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજન બનાવી રહ્યું છે પરંતુ ભોજન બનાવ્યા બાદ તેની વિતરણ વ્યવસ્થા કેવી રીતે કરવી અને આટલા બધા લોકો સેવાકાર્ય માટે ક્યાંથી લાવવા એ એક મોટો પ્રશ્ન હતો. આ પરિસ્થિતિ માં અંબાજી ભાજપ ના કાર્યકરો સામે આવ્યા અને ઘરે ઘરે ભોજન પહોંચાડવા માટેનું બીડું ઝડપ્યું. અંબાજી ભાજપની 43 કાર્યકરોની…
Read Moreધરારનગર -2 માં હુસેની ચોક ની નજીક હોમગાર્ડ ના કર્મચારી અતિરેક ના કારણે વિધવા માં નો એક ને એક દીકરો 27 વર્ષ નો યુવાન અકસ્માત ટ્રેન ની નીચે કપાઈ જતા મૃત્યુ
ધરારનગર -2 માં હુસેની ચોક ની નજીક હોમગાર્ડ ના કર્મચારી અતિરેક ના કારણે વિધવા માં નો એક ને એક દીકરો 27 વર્ષ નો યુવાન અકસ્માત ટ્રેન ની નીચે કપાઈ જતા મૃત્યુ થયેલ છે. હકીકત સ્થાનિકે બે હોમગાર્ડ ના કર્મચારી ઓ એ તેવો ની ફરજ ના મજદૂર યુવાન ને માર મારતા આ બનાવ બનેલ છે. આ બને જવાબદાર હોમગાર્ડ વારા સામે ગુન્હાહિત કૃત્ય સબબ મનુષ્ય વધ અર્ગે ગુનો દાખલ કરવો જોઈ એ તેમને ડિસમિસ કરવા કાર્યવાહી કરવી જોઈએ. હોમગાર્ડ વારા ને એવો કોઈ પાવર કે સતા નથી કે જે શેરી જનોને…
Read Moreરાજકોટ શહેર આજથી કોઈ હોમ ક્વૉરન્ટીનનો ભંગ નહીં કરી શકે, ઓનલાઈન હાજરી ફરજીયાત
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ દિવસે અને દિવસે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર વધુમાં વધુ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ૩૦ કલાકમાં માત્ર જંગલેશ્વર વિસ્તારની અંદર પોઝિટિવ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલે એક દંપતી ક્લસ્ટર કવોરનટાઇન તોડીને શહેરની બહાર નીકળી ગયા હતા. જોકે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક અસરથી પોલીસે દંપતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ પોલીસ દ્વારા તાજેતરમાં જ સેફ રાજકોટ નામની એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહ્યો…
Read Moreભારત સરકાર તરફથી ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો જથ્થો ગુજરાત પહોંચ્યો
ભારત સરકાર તરફથી ગુજરાતને ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો પ્રથમ જથ્થો આજે મળી ચૂક્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કીટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી ૨-૩ દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કીટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર R.T.P.C.R. ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે. આ કીટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી પર…
Read Moreરાજકોટ શહેર સોસાયટીઓમાં એકઠા થનારા ચેતજો. પોલીસ હવે ખાનગી વાહનમાં કરશે પેટ્રોલિંગ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સહિત સમગ્ર ભારતમાં ૩જી મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. આ દરમિયાન લોકો બિનજરૂરી પોતાના ઘરની બહાર ન નીકળે તે માટે જવાબદારી પોલીસ તંત્રના શિરે છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટના મુખ્ય ૪૮ રાજમાર્ગો તેમજ જુદી જુદી સોસાયટીઓમાં પણ પોલીસ તહેનાત રાખવામાં આવી છે. સાથોસાથ સતત પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હવે ખાનગી વાહનોમાં પણ પોલીસે પેટ્રોલિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા ૨૫ દિવસમાં પોલીસને એક વાત ધ્યાનમાં આવી છે કે જ્યારે જ્યારે પોલીસના વાહન સોસાયટીઓની અંદર પ્રવેશે…
Read Moreરાજકોટ શહેર પોલીસ અધિકારી જ્યારે હૉટસ્પોટ વિસ્તારમાં પહોંચે છે. ત્યારે તેમના પર લોકો પુષ્પવર્ષા કરે છે. માતા બીમાર હોવા છતાં ફરજ નિભાવે છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વરવાસીઓએ પણ આ પોલીસ અધિકારીની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ જંગલેશ્વરવાસીઓએ તેમના પર ફૂલોનો વરસાદ કરી કામગીરીને વધાવી હતી. રાજકોટના ટ્રાફિક પોલીસ અધિકારી સુખવિન્દરસિંઘ ગડુના માતા છેલ્લા ઘણા સમયથી બીમાર છે. જોકે, તેઓ માતા પાસે રહેવાને બદલે પોતાની ફરજ પર હાજર રહે છે. તેઓ માતાના હાલચાલ વીડિયો કોલ મારફતે પૂછી લે છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે, મારી જવાબદારી પરિવાર સાથે લોકોની રક્ષા કરવાની પણ છે. હું આ સમયે મારી ફરજને વધારે મહત્વ આપી રહ્યો છું. આ પોલીસ અધિકારી સવારે…
Read Moreરાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લતાવાસીઓ, સ્થાનિક આગેવાનો, મુસ્લિમ સમાજ મોલાનાઓને સુચના આપવામાં આવેલ છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ પોલીસ કમિશનર તથા ડી.સી.પી. ઝોન.૨ મનોહરસિંહ જાડેજા ની સુચના મુજબ A.C.P. પી.કે.દિયોરા તથા પો.ઇ. આર.એસ.ઠાકર ની આગેવાનીમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નાણાવટી ક્વાટર, રૈયાધાર, સ્લમ ક્વાટર તેમજ રૈયાગામ માં આવેલ નાગાણી મસ્જિદ ના મોલાના તેમજ મુસ્લિમ આગેવાનો /સ્થાનિક રહેવાસીઓ સાથે મિટિંગ કરી વિસ્તારમાં કોરોના વાયરસ થી પ્રભાવિત જંગલેશ્વર તથા બીજા અન્ય વિસ્તારમાંથી કોઈ ઇસમ આવી જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની તેમજ તેઓને આશરો ન આપવા સમજ કરવામાં આવેલ છે તેમજ તેઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર,…
Read Moreરાજકોટ શહેર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આશરે ૪૦ હજાર રાશન કિટ તૈયાર કરીને જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ કરવામાં આવશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ હાલ કોરોના વાઇરસના કારણે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. પ્રથમ ૨૧ દિવસના લોકડાઉન બાદ વધુ ૧૯ દિવસ ૩ મે સુધી લોકડાઉન લંબાતા નાના ધંધા-રોજગાર અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા પરિવારોને વધારે મુશ્કેલીમાં મૂકાવું પડ્યું છે. આવા પરિવારોને મદદ કરવા માટે નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાશન કીટ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પરિવારોને રાશન કીટની અત્યંત જરુરિયાત હોય તેવા પરિવારોએ જ આ રાશન કીટનો લાભ લેવો તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ…
Read More