રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૬.૪.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વસ્તીની ગીચતા અને સંક્રમણને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાં દુધ, મેડીકલ અને કરીયાણા જેવી જીવન જરૂરીયાત સીવાયની દુકાનો ૩મે સુધી બંધ રાખવા નિર્ણય જાહેર કરેલ હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ