જામનગર ખાતે આવેલ સિઘ્ધ વિનાયક મિત્ર મંડળ દ્વારા લોકડાઉન ચાલશે ત્યાં સુધી તૈયાર જમવાની સેવા

જામનગર,

જામનગર ખાતે આવેલ સિઘ્ધ વિનાયક મિત્ર મંડળ દ્વારા રણજીત સાગર રોડ જામનગર જેના પ્રમુખ શૈલેષભાઈ કુબાવત અને તેના મિત્ર મંડળ દ્વારા તારીખ ૨૩-૦૩-૨૦૨૦ થી લોકડાઉન ચાલશે ત્યાં સુધી તૈયાર જમવાની સેવા ભોજન મા પુરી-શાક-ભાત, રોટલી-શાક-ભાત, લાપસી, બુન્દી, ગાઠીયા ફરતુ ફરતુ તૈયાર ભોજન સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી તેમજ બપોરે ૦૩:૦૦ થી ૦૭::૩૦ વાગ્યા સુધી ગોકુલ દર્શન રેસિડંશી ઝોન, ફેઝ ૩ એપ્લ કેમ્પ ની સામે, સિલ્વર પાર્ક,: રોયલ ફેક્ટરી ની સામે, સેટેલાઈટ પાર્ક વિસ્તાર માં વિતરણ કરવામાં આવે છે. તેમજ કોઈ પણ નાના મોટા દાતાશ્રીઓએ આ સેવા માં સહકાર આપવા માંગતા હોય તેઓએ શૈલેષભાઈ કુબાવત નો મો.નં ૯૩૨૭૯૫૯૯૬૬ સંપર્ક કરવા વિનંતી.

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર

Related posts

Leave a Comment