જામનગર,
જામનગર ખાતે આવેલ સિઘ્ધ વિનાયક મિત્ર મંડળ દ્વારા રણજીત સાગર રોડ જામનગર જેના પ્રમુખ શૈલેષભાઈ કુબાવત અને તેના મિત્ર મંડળ દ્વારા તારીખ ૨૩-૦૩-૨૦૨૦ થી લોકડાઉન ચાલશે ત્યાં સુધી તૈયાર જમવાની સેવા ભોજન મા પુરી-શાક-ભાત, રોટલી-શાક-ભાત, લાપસી, બુન્દી, ગાઠીયા ફરતુ ફરતુ તૈયાર ભોજન સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી તેમજ બપોરે ૦૩:૦૦ થી ૦૭::૩૦ વાગ્યા સુધી ગોકુલ દર્શન રેસિડંશી ઝોન, ફેઝ ૩ એપ્લ કેમ્પ ની સામે, સિલ્વર પાર્ક,: રોયલ ફેક્ટરી ની સામે, સેટેલાઈટ પાર્ક વિસ્તાર માં વિતરણ કરવામાં આવે છે. તેમજ કોઈ પણ નાના મોટા દાતાશ્રીઓએ આ સેવા માં સહકાર આપવા માંગતા હોય તેઓએ શૈલેષભાઈ કુબાવત નો મો.નં ૯૩૨૭૯૫૯૯૬૬ સંપર્ક કરવા વિનંતી.
રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર