જામનગર ખાતે હસમુખભાઈ સંઘાણી તેમજ અન્ય દાતાશ્રીઑ ના સહકારથી તૈયાર જમવાની સેવા

જામનગર ,

અન્નદાન એ સર્વ શ્રેષ્ઠ દાન છે.

જામનગર ખાતે હસમુખભાઈ સંઘાણી ખોડીયાર હોટેલ, ગોટી કોમ્પલેક્ષ જામનગરના સહ દાતા ગીરધરભાઇ સંઘાણી તરફ થી ચોખા , મુરલીધર મારબલ તરફ થી શાકભાજી, વિશ્ર્નુ કુમાર, અમીરભાઈ ગોજીયા, મનાભાઈ બોઘર, મનસુખભાઈ, લોકડાઉન ચાલશે ત્યાં સુધી તૈયાર જમવાની સેવા તારીખ ૨૮-૦૩-૨૦૨૦ થી ૦૩-૦૫-૨૦૨૦ સુધી આપવામાં આવશે.

તેઓ ભોજન મા સવારે રોટલી શાક ભાત, લાપસી, બુન્દી ગાઠીયા સાંજ વઘારેલી ખીચડી ફરતુ ફરતુ ભોજન ૨૫૦૦ થી ૩૦૦૦ લોકો ને સવારે ૧૧ થી ૧૨ અને સાંજે ૭ થી ૮ સુઘી પોલીસ સ્ટાફ અને ડોક્ટરો પેકેટ મા ખોડીયાર હોટેલ પર આજુ બાજુના લોકો માટે અને ટેમ્પો દ્વારા દુર દૂરના વિસ્તારો માં વિતરણ કરવામાં આવે છે.અન્નદાન એ સર્વ શ્રેષ્ઠ દાન છે.

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર

Related posts

Leave a Comment