જામનગરના જીવાભાઈએ પોતાનું નિવૃતિ જીવન કર્યું પ્રકૃતિને સમર્પિત

હિન્દ ન્યુઝ, જામનગર       ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે. હજારો વર્ષો પહેલા, ભારતીય ઋષિ-મુનિઓએ માનવ જીવનના કલ્યાણ અને સુખ માટે પર્યાવરણ અને પ્રકૃતિના સાનિધ્યનું મહત્વ સમજ્યું હતું. ભારતીય સંસ્કૃતિનો આધાર વૈદિક યુગ રહ્યો છે, અને તેનો પ્રાથમિક સ્ત્રોત વેદો છે. વેદોના અભ્યાસ પરથી જાણવા મળે છે કે પર્યાવરણના મહત્વ અને તેના રક્ષણ વિશે ઘણી જાગૃતિ હતી. ત્યારે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ સમગ્ર રાજ્યમાં વન મહોત્સવની ઉજવણી…

Read More

શ્રાવણ કૃષ્ણ એકમ પર શ્રી સોમનાથ મહાદેવને દ્વાદશ જ્યોતિર્લિંગ શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ      શ્રાવણ કૃષ્ણ એકમ પર સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં દ્વાદશ જ્યોતિર્લિંગ શૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તો શ્રી સોમનાથ મહાદેવ સહિત તમામ દ્વાદશ જ્યોતિર્લિંગના એક સાથે દર્શન કરી ધન્ય થયા હતા. ભક્તોને દેશભરમાં પ્રવાસ વગર બધા જ્યોતિર્લિંગના દર્શન કરવાનો અવસર મળ્યો હતો. અંદાજિત 12,500 થી વધુ કિલોમીટરના પ્રવાસ બાદ થનાર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન એકીસાથે સોમનાથમાં થતાં ભાવિકો ભાવવિભોર થયા હતા. સનાતન સંસ્કૃતિમાં કહેવાયું છે કે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરનાર ભક્તને મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યારે સોમનાથ મહાદેવને દ્વાદશ જ્યોતિર્લિંગ શણગાર કરીને શિવજી પાસે સમગ્ર વિશ્વના કલ્યાણની કામના…

Read More

જોડીયા તાલુકાના જસાપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના જોડીયા દ્વારા જશાપર ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જશાપર ગામના 24 પશુપાલક લાભાર્થીઓના 197 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરી અને ખસીકરણની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોને કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પશુચિકિત્સા અધિકારી ડો.કે.એન.ખીમાણીયા અને ડો.સી.એસ.પટેલીયા દ્વારા જશાપર ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અને આગામી માસમાં યોજાનાર 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ જામનગર જિલ્લા પ્રાણી…

Read More

સંખેડા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ જોગ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     જવાહર નવોદય વિદ્યાલય સંખેડા, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા સંચાલિત ઉત્કૃષ્ટ અને સર્વાંગી શિક્ષણ આપતી રાષ્ટ્રીય કક્ષાની એક માત્ર નિવાસી શાળા છે. આ શાળામાં ગ્રામીણ ક્ષેત્રના પ્રતિભાવાન વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના માધ્યમથી પ્રવેશ આપવામાં આવે છે. ઉચ્ચ બુધ્ધિઆંક ધરાવતા અને મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્રારા બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવું નિ:શુલ્ક શિક્ષણકાર્ય રાષ્ટ્રીય કક્ષાના શિક્ષકો દ્રારા કરાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં રહેતા અને વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ -૬ (છ)…

Read More

આણંદ જિલ્લામાં તા. ૨૨ ઓગષ્ટના રોજ નેશનલ ડી વોર્મીંગ ડે (રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ) ઉજવાશે

હિન્દ ન્યુઝ, આણંદ    ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના દિશાનિર્દેશ અન્વયે આણંદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત દ્વારા તા. ૨૨ ઓગષ્ટના રોજ નેશનલ ડી વોર્મીંગ ડે (રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ) ઉજવાશે તથા તા.૨૯ ઓગષ્ટના રોજ મોપ- અપ રાઉન્ડનું આયોજન કરીને ૬ લાખથી વધુ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવશે.         આંણદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના અંદાજીત ૬ લાખથી વધારે બાળકોને કૃમિનિયંત્રણની ગોળી ખવડાવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આંગણવાડી,. પ્રા.શાળા, મા.શાળા તેમજ કોલેજમાં નોંધાયેલા અને ન નોંધાયેલા તમામ બાળકોને કૃમિનાશક ગોળી આશાબેહેનો, આંગણવાડી…

Read More

અનુસૂચિત જાતિના ખેડૂતોએ “અંગભૂત યોજના” અંતર્ગત વિનામૂલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઇનપુટ કિટ્સનો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, આણંદ     અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ચાલતી “અંગભૂત યોજના” અંતર્ગત હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરવા માટે ખેડૂત ખાતેદારને વર્ષ ૨૪-૨૫ માં ૧૦ ગુંઠાની એક એવી મહત્તમ બે કિટ્સ મળવાપાત્ર થાય છે.         જે અંતર્ગત ખેડુતો લાભ લેવા માંગતા હોય તેમણે ૭/૧૨,૮- અ, આધાર કાર્ડની નકલ, અનુ. જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.         આણંદ ખાતે આવેલી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર – ૪૨૭, ચોથો માળ,જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે,…

Read More

ઘઉં, કઠોળ, ખાદ્ય તેલ અને ખાદ્ય તેલીબિયાના વેપાર સાથે સંકળાયેલ વ્યાપારીઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

હિન્દ ન્યુઝ, આણંદ     ભારત સરકાર દ્વારા ઘઉં, ખાંડ, ચોખા, ડાંગર, કઠોળમાં તુવેર, અડદ, ચણા, મગ અને મસૂર તેમજ ખાદ્ય તેલ અને ખાદ્ય તેલીબિયાના વેપાર સાથે સંકળાયેલ વ્યાપારીઓનું રજીસ્ટ્રેશન કરાવવા અને જથ્થો જાહેર કરવા બાબતે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.         જેમાં ઘઉં માટે વેબ પોર્ટલ https://evegoils.nic.in/wsp/logon, ખાંડ માટે https://esugar.nic.in/ssmp/sp.html, ચોખા – ડાંગર માટે https://gvegoils.nic.in/rioce/login.html, કઠોળ માટે https://Fcainfoweb.nic.in/psp/ અને ખાદ્ય તેલ અને ખાદ્ય તેલીબીયા માટે https://evefoils.nic.in/eosp/login માં ભારત સરકાર ના આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.       આ પોર્ટલ ઉપર વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું…

Read More

શ્રાવણ શુક્લ ચતુર્દશી પર સોમનાથ મહાદેવને મહારુદ્ર શૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રવણ શુક્લ ચતુર્દશી પર શ્રી સોમનાથ મહાદેવને મહારુદ્ર શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા છે.  મહારુદ્ર એ ભગવાન શિવના સૌથી અદભુત સ્વરૂપ પૈકીનું એક રૂપ છે. શિવજીનું મહારુદ્ર સ્વરૂપ તેમની પ્રચંડ શક્તિ અને સંહાર ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. મહારુદ્ર સ્વરૂપમાં ભગવાન શિવ સમગ્ર ત્રિલોકીનો સંહાર કરીને નવું સર્જન કરે છે. આ દર્શાવે છે કે વિનાશ પછી જ નવું જીવન શક્ય બને છે અને એ નિરંતરતામાં જો કોઈ સ્થિર છે તો એ એકમાત્ર શિવ છે. મહારુદ્ર સ્વરૂપ ભક્તોમાં ભક્તિ ઉત્પન્ન કરે છે સાથે સાથે, અધર્મના માર્ગ પર ચાલનાર તેમની વિનાશક…

Read More

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉજવણી 

હિન્દ ન્યુઝ, સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે યાત્રાધામ પ્રાચી માં શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી. બહોળી સંખ્યામાં ભુદેવોએ જનોઈ બદલી. શ્રવણ નક્ષત્ર નાં શુભ મહુર્તમાં આજે બળેવ પ્રસંગે જનોઈ બદલવામાં આવી. જનોઈ બદલ્યા બાદ રક્ષાબંધન પર્વ ઉજવાશે.     પ્રાચી તીર્થ આજે મોક્ષ પીપળા સાનિધ્યમાં પ્રાચી તીર્થ ના ભૂદેવો દ્વારા સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો આજે બ્રાહ્મણ અને લોહાણા અને સમાજ આજે પણ જનોઈ ધારણ કરે છે. જનોઈને શાસ્ત્રોમાં ‘યજ્ઞોપવિત’ કહેવામાંં આવે છે. જે અતિ પવિત્ર ગણવામાં આવે…

Read More

અમીનુર ફાઉન્ડેશન તથા સેન્ટ ગાર્ગી સ્કુલના ઉપક્રમે સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, જામનગર           રાજકોટના નહેરુનગર વિસ્તારમાં નહેરુનગર ગાર્ડન ખાતે અમીનુર ફાઉન્ડેશન તથા સેન્ટ ગાર્ગી સ્કુલના ઉપક્રમે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.           જેમા મુખ્ય મહેમાન તરીકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી.અકબરી ખાસ ઉપસ્થિત રહ્યા અને એમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ.           આ કાર્યક્રમમાં સેન્ટ ગાર્ગી સ્કુલના વિઘાર્થીઓએ દેશ ભક્તિ પર અલગ અલગ કૃતિઓ રજુ કરી હતી.           આ કાર્યક્રમમાં બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાય, સેન્ટ ગાર્ગી સ્કુલના…

Read More