બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

હિન્દ ન્યુઝ, આણંદ        આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.     જેમાં તેઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતાં આંદોલન કારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ-દશ દિવસોથી બાંગલાદેશમાં સ્થાનિક હિન્દુઓની અકારણ નિર્મમ હત્યાઓ કરી રહ્યા છે જેહાદીઓ દ્વારા હિન્દુઓના ઘર, મંદિર, ધાર્મિક શ્રધ્ધા કેન્દ્રો વગેરેને તોડફોડ અને આગ જનની તથા હિંદુ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંન્દુઓ ઉપર થઈ રહેલા જેહાદી રાક્ષસી હુમલા તથા ભીષણ અત્યાચારથી…

Read More

રાજકોટ ખાતે પુષ્પાબેન રાઠોડ સંચાલિત પૂજા હોબી સેન્ટરનાં બાળકો દ્વારા સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ ખાતે ૧૫મી ઓગષ્ટ ગુરૂવારના રોજ સવારે ૭:૩૦ કલાકે બાલભવન સ્કેટીંગ રીંકમાં ૭૭મા સ્વતંત્ર દિવસે પુજા હોબી સેન્ટરના ૩૮ બાળકો અને બાલભવનના અનેક બાળકો ૭૭ મિનિટ સુધી રોલર સ્કેટીંગ કરી દેશની સ્વતંત્રતાને ફલેગ સાથે સલામ કરશે.         ૪ વર્ષથી ૧૮ વર્ષ સુધીના બાળકો તથા યુવાનો ૭૭ મિનિટ સુધી સતત સ્કેટીંગ કરી વંદે માતરમૂની ધુન પર ડાન્સ કરશે તથા રોલર સ્કેટ પહેરીને બાસ્કેટબોલ પણ રમશે. ગુજરાત રોલર બાસ્કેટબોલ એસોસીએશનના માર્ગદર્શન મુજબ એમેતુર ફેડરેશન ઓફ રોલર બાસ્કેટ બોલ ઓફ ઈન્ડીયાના એફેલેટેડ…

Read More

બોટાદ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ     બોટાદની શેરીઓ ગુંજી ઉઠી દેશભકતિના નારાઓથી તિરંગા યાત્રાથી શેરીએ શેરીએ દેશપ્રેમ છવાયો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિના હર ઘર પર તિરંગો લેહરાયો. આજે તિરંગા યાત્રામાં રાષ્ટ્ર પ્રેમનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. બોટાદના દાઉદી વ્હોરા સમાજના “ઇઝી સ્કાઉટ બેંડ” દ્વારા “Nation First” થીમ અધારીત પ્રસ્તુતી કરવામાં આવી. આજની તિરંગા યાત્રામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા થયેલ પ્રસ્તુતીએ ભારતની અખંડીતતા, સામાજીક સમરસતા અને કોમી એખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડીને તિરંગા યાત્રાને સાચા અર્થમાં સાર્થક બનાવી છે. રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટ રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ –…

Read More