વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો અંગે સમિક્ષા બેઠક યોજતા ગીર સોમનાથ કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ના ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ઇણાજ ખાતે ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લામાં ચાર સ્થળોએ યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ અન્વયે સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમના સુનિયોજીત આયોજન અંગેની બેઠકમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વ્યવસ્થિત આયોજન થાય તે અંગેની ચર્ચા વિચારણા કરી આયોજનમાં કોઈ કચાશ ના રહી જાય તેની ઝીણામાં ઝીણી બાબતોની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ, તાલાલા, કોડિનાર અને વેરાવળ…

Read More

પાક્કું મકાન બનતા અગવડતાં દૂર થઈ, હવે આશરાની ચિંતા ટળી : આવાસ યોજનાના લાભાર્થી ભગાભાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં છે ત્યારે જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ આશીર્વાદરૂપ બની છે. આ યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાન બનાવવા રૂ. ૧ લાખ ૨૦ હજારની સહાય આપી સરકાર આર્થિક રીતે મદદરૂપ બને છે. તાંતીવેલાના રહેવાસી ગાવડિયા ભગાભાઈ ગોગાભાઈ પણ આવા જ લાભાર્થી છે. જેમણે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે પોતાનો સુખદ પ્રતિભાવ આપતાં ભગાભાઈએ કહ્યું હતું કે, હું લીલોચારો વેચવાનું કામ કરૂ છું. એમાં ઘરનું ગાડું માંડ ગબડે…

Read More

વેરાવળના તાંતીવેલાના ખીમાભાઈને મળ્યું ઘરનું ઘર

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ રાજ્ય સરકાર સતત નવા આયામો સ્થાપિત કરીને રાજ્યના છેવાડાના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે દિશામાં સતત કાર્યરત છે. સરકાર દ્વારા ઘર વિહોણા કાચા મકાનોમાં રહેતા કુટુંબો કે જેઓ પાસે રહેવાલાયક મકાન ન હોય, જર્જરિત મકાન ધરાવતાં હોય, પોતાનો ખુલ્લો પ્લોટ હોય તેમના માટે રાજ્ય સરકાર દ્વારા પાકા મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. જે અંતર્ગત પાકું મકાન બનાવવા માટે વેરાવળ તાલુકાના તાંતીવેલા ગામના રહેવાસી ખીમાભાઈ જીણાભાઈ કામળીયાને રુ. ૧.૨૦ લાખની સહાય મળી હતી.…

Read More

13, 14 एवं 15 फरवरी को थानों पर कैंप लगाकर किया जाएगा आर्म्स सत्यापन- जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार       आसन्न लोकसभा आम निर्वाचन, 2024 को स्वतंत्र, निष्पक्ष एवं भयमुक्त माहौल में संपन्न कराने को लेकर जिलाधिकारी यशपाल सिंह मीणा एवं जिला पुलिस अधीक्षक कार्तिकेय कुमार के द्वारा सभी को कोषांगों के वरीय एवं नोडल पदाधिकारी तथा ई आर ओ के साथ बैठक कर कई आवश्यक निर्देश दिये गये हैं। सर्वप्रथम आर्म्स सत्यापन पर फोकस करते हुए जिलाधिकारी यशपाल सिंह मीणा ने कहा कि 13 फरवरी से 15 फरवरी तक जिला के सभी स्थानों पर कैंप लगाकर आर्म्स सत्यापन करा ली जाए। इसमें कोई लाइसेंसधारी…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરના ઘર નું સ્વપ્ન થયુ સાકાર – સુ રૂપલબેન બગદાણીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતા સુશ્રી રૂપલબેન બગદાણીયા કહે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર)નાં માધ્યમથી તેઓ હાલમાં પાકા મકાનમાં રહેવાનું સ્વપ્ન સાકાર થયુ છે. સરકારશ્રીની આવાસ યોજનાની સહાયથી પાકું મકાન મળતા અમારા સામાજિક મોભામાં વધારો થયો છે. ભાવનગરમાં પ્રાઇવેટ નોકરી કરી અને ધો.૧૦ અને ઘો.૧૨ માં અભ્યાસ કરતાં પોતાનાં બન્ને બાળકોની સારસંભાળની જવાબદારી સંભાળી રહેલ રૂપલબેન ખુશીની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે કે, છેલ્લા ઘણાં સમયથી તેઓ ભાડાનાં મકાનમાં રહેતા હતા અને ભાડાનાં મકાનમાં તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ભાડાનાં મકાનમાં એક કરતા…

Read More

ગીર સોમનાથ ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની ખો-ખો અને એથ્લેટીક્સ સ્પર્ધાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ખેલ મહાકુંભ ૨.૦ માં જિલ્લા કક્ષાની ખો-ખો અં-૧૭, ઓપન એજ ગ્રુપ ભાઇઓ/બહેનોની સ્પર્ધાનુ આયોજન શ્રી વિવેકાનંદ વિનયમંદિર, સુત્રાપાડા ખાતે અને જિલ્લા કક્ષા એથ્લેટીક્સ અં-૯, અં-૧૧,અં-૧૪, અં-૧૭,ઓપન એજ ગ્રુપ ભાઈઓ/બહેનોની સ્પર્ધાનુ આયોજન શ્રી સોમનાથ એકેડેમી, કોડીનાર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તારીખોમા ફેરફાર કરવામાં આવ્યો છે. જેમા નવી તારીખ મુજબ ખેલ મહાકુંભ ૨.૦ માં જિલ્લા…

Read More

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સૂત્રને સાર્થક કરતા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સર્કિટ હાઉસ થી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે કલેક્ટરના વડપણ હેઠળ સર્કિટ હાઉસ થી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળીઓ, લાકડાના ઝીણાં ટૂકડાઓ, થર્મોકોલના નકામા ટૂકડાઓ વગેરેની સફાઈ કરી સમગ્ર રોડને ચોખ્ખોચણાક બનાવ્યો હતો. કલેક્ટર દ્વારા રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરવા, વધી ગયેલી ડાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે…

Read More

માન.વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં તેમજ માન.મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હતનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        તા.૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કેન્‍દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓનાં ૧,૨૭,૦૦૦ આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાનાર છે.  આ મુખ્ય કાર્યક્રમને સમાંતર નક્કી કરવામાં આવેલ ગ્રામીણ વિસ્તારના ૧૧૫ વિધાનસભા મત વિસ્તારમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં એસ.એન.કોલેજ ગ્રાઉન્‍ડ, છોટાઉદેપુર , એ.પી.એમ.સી, ક્વાંટ તેમજ ડી.બી. પારેખ હાઈસ્કુલ, સંખેડા ખાતે યોજશે. આ કાર્યક્રમ…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન: આયોજન – આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા લાભાર્થીઓ લાભ મળશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર         છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના ઝેર અને મીઠીબોર, કવાંટ તાલુકાના હાફેશ્વર અને જામલી(વ) ખાતે આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન:આયોજન કરી લાભ આપવામાં આવ્યા હતા. આ સંકલ્પ યાત્રા રાજ્યની કુલ આઠ ટ્રાયબલ જિલ્લાની ૪૬૫ ગ્રામ પંચાયતોમાં ભ્રમણ કરી રહી છે. છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. આધાર-પુરાવાના કારણે વંચિત રહેલા ગ્રામ્યજનોને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા લાભાર્થીઓ ફરી વાર આયોજિત આ સંકલ્પ યાત્રાનો…

Read More

જાંબુડા ગામના શ્રમિક પરિવારને મળ્યું ઘરનું ઘર

હિન્દ ન્યુઝ, જામનગર       સમગ્ર જામનગર જિલ્લા સહિત રાજ્યભરમાં હજારો લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાભાન્વિત બન્યા છે. દરેક નાગરિકને તેમનું ઘરનું ઘર મળે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જામનગર તાલુકાના જાંબુડા ગામના લાભાર્થી ઈન્દુબેન ઝીંઝુવાડિયાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ મળ્યો છે. જામનગર તાલુકાના જાંબુડા ગામમાં શ્રીમતી ઈન્દુબેન ભરતભાઈ ઝીંઝુવાડિયા અને તેમના પરિવારજનો ખેતરમાં કામ કરીને તેમનું ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ પાકા મકાનમાં રહેવા માટે સક્ષમ ન હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી અન્ય પરિવારોની…

Read More