जिलाधिकारी यशपाल सिंह मीणा ने समाहरणालय के सभागार में यूनियन के साथ गहन बैठक की

हिन्द न्यूज़, बिहार           वैशाली जिले में कारीगर, मजदूर, शिल्पकार जैसे विश्वकर्मा समुदाय को प्रधानमंत्री विश्वकर्मा योजना का अधिक से अधिक लाभ मिल सके । जिसको लेकर जिलाधिकारी यशपाल सिंह मीणा ने समाहरणालय के सभागार में ऐसे कार्य से जुड़े ट्रेड यूनियन के साथ एक गहन बैठक की।  उन्होंने आगे कहा कि पूरे जिले में दर्जी, टेलर , कारीगर, लोहार, माली आदि को चिन्हित करते हुए समय सीमा में उनका निबंधन कराया जाए। इसके लिए उन्होंने डीडीसी को निर्देश दिया कि सभी 16 ब्लॉक में कैंप आयोजित…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરતા બોટાદ જિલ્લા કલેક્ટર

હિન્દ ન્યુઝ, બોટાદ      દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે, દેશભરમાં ખેડૂતો મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ કરે અને સમૃદ્ધ બનીને દેશના વિકાસમાં સહભાગી બને. આ વિઝનને સાકાર કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અન્વયે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ માટે ‘મિશન મૉડ’ પર કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલશ્રી દ્રઢ વિશ્વાસ સાથે હંમેશા એ વાત પર ભાર મુકે છે કે, “પ્રાકૃતિક કૃષિ એ કલ્યાણકારી કૃષિ છે. માનવીના આરોગ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક કૃષિ વરદાન છે.” આ મંત્રને અનુસરતા બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના નેતૃત્વમાં બોટાદ…

Read More

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારો રાજ્ય ‘સ્વાગત’ આગામી ગુરૂવાર તા. ૨૨ ફેબ્રુઆરીએ યોજાશે નહીં

હિન્દ ન્યુઝ, ભાવનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારો જન ફરિયાદ નિવારણનો રાજ્ય ‘સ્વાગત’ આગામી તા. ૨૨ ફેબ્રુઆરીએ યોજાશે નહીં. પ્રજાજનોની રજૂઆતો અને તેના નિવારણ માટે ટેકનોલોજીના વિનિયોગથી દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાનો રાજ્ય ‘સ્વાગત’ જે આગામી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજવાનો હતો તે આ ગુરૂવારે અનિવાર્ય કારણોસર યોજાશે નહીં. સૌ સંબંધ કર્તાઓને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીના જન સંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે.  

Read More

લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગર પાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ વિસ્તારમાં લોકોનાં રોજબરોજનાં જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે આવેલ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ – પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે. આમ, ઘન કચરો પ્લાસ્ટીક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા વાયરોનાં પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા/ બાળવાનાં કારણે તેના ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે જે લોકોનાં સ્વાથ્ય માટે હાનીકારક નીવડે છે. આથી કોઈપણ વ્યક્તિએ આ તમામ વિસ્તારોમાં ધન…

Read More

ભાવનગરમાં તા.૨૬ ના રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર     યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા આયોજિત ભરતી મેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૧ એકમમાં Supervisor, QC Inspector, Engineerવગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાંB.E Mechanical, Diploma Mechanical,ITIFitter, Instrument, Mechanical, Electricalની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભરતીમેળામાં તા.૨૬-૦૨-૨૦૨૪ ને સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, એફ-૫/૬, પ્રથમ માળ, એનેક્ષીબિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર.ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર યાદીએ જણાવવામાં આવે છે.  

Read More

બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારી અંગે રૂપે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત માદયમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સૂચના અન્વયે ધો. ૧૦ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ ૨૦૨૪ના આગોતરા આયોજન બાબતે પરીક્ષા સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે એસ.ટી. બસોના રૂટ યોગ્ય રીતે ચાલે અને જરૂરિયાતે એક્સ્ટ્રા બસની સુવિધા કરવી. પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાય રહે તેવું આયોજન કરવું. પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગરૂમ તેમજ પેપર રવાનગી માટે પુરતો પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવી. તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાની ચકાસણી…

Read More

રાજપરામાં તા.૨૫ ફેબ્રુઆરી શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૨૪ની ઉજવણી થશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવના આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા શ્રી ખોડીયાર મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન તા.૨૫ ફેબ્રુઆરી રવિવારના રોજ ખોડીયાર મંદિર પરિસર – રાજપરા તા.શિહોર જી.ભાવનગર ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ પરસોત્તમભાઈ સોલંકી, મંત્રી, મત્સ્યોધોગ અને પશુપાલન (રાજ્યકક્ષા) ગુજરાત રાજ્ય તથા કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ આપનાર મહાનુભાવોમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સુ. રૈયાબેન મિયાણી, ભાવનગર…

Read More

ભાવનગર જિલ્લા ખાતે સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અન્વયે તાલીમ શિબિર નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર      રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર દ્વારા સંચાલિત ભાવનગર જીલ્લામાં ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને તેમનામા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનું પર્વતારોહણ કેમ્પનું આયોજન થનાર છે. એન.સી.સી., રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ કેમ્પમાં શિબિરાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ સાથે ભોજન તથા…

Read More

ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને આર.ઓ.ની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને આર.ઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીને લક્ષમાં લેતા ચૂંટણીલક્ષી મુદ્દાઓ તેમજ પંચાયત, પૂરવઠા, મહેસુલ, મહેકમ જેવા વિવિધ વિભાગને લગતા પ્રશ્નોનો ત્વરિત નિકાલ માટે કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણીલક્ષી મુદ્દાઓનો ઉલ્લેખ કરતા કલેક્ટરએ મતદારયાદીમાં કોઈ બાકી ન રહી જાય, ઈવીએમ/વીવીપેટ અંગે પૂરતી તાલિમ, સ્ટાફ અંગેની વિગતો, ટેન્ડરિંગ પ્રક્રિયા, ચૂંટણીલક્ષી તાલિમ, તમામ બૂથો પર પીવાના પાણી સહિતની પ્રાથમિક સવલતો ગોઠવવા જેવી બાબતો પર તમામ આર.ઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ ઉપરાંત મિટિંગમાં રાજ્ય…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં જૂના વાહનોની લે-વેચ તથા ભાડે આપતા વેપારીઓએ રજીસ્ટર નિભાવવુ ફરજિયાત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લામાં બહારના રાજયોમાંથી તેમજ દેશ બહારથી આવતા અસામાજીક તત્વો રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનો ખરીદી/લે-વેચ અથવા ભાડેથી મેળવી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનોનું વેચાણ કરનાર તથા આવા જુના વાહનોની લે–વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર નિયંત્રણો મુકવા જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું બહાર પાડી ગીર સોમનાથમાં આધાર પુરાવાઓ વગરના વાહનોની લે વેચ અને ભાડે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામાં અનુસાર જિલ્લાના…

Read More