હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સરમણ ભાઈ સોલંકી તથા તાલુકા વિકાસ અધિકારી રાજપુરાની ઉપસ્થિતિમાં વેરાવળ તાલુકાના તાતીવેલા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના લોકાર્પણ બાદ ગ્રામ્યજનોના પ્રશ્નોનું સમયસર અને સરળતાથી નિકાલ થશે અને લોકોની સુવિધાઓમાં વધારો થશે. નોંધનીય છે કે, તાતીવેલા ગામે આઝાદી સમય બાદ જૂના બિલ્ડિંગને દૂર કર્યા બાદ ૨ વર્ષની કામગીરી બાદ આશરે ૧૪ લાખના ખર્ચે નવા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે.અહીં ગ્રામ પંચાયત મહિલા સમરસ છે. આ તકે તાંતીવેલા…
Read MoreMonth: June 2023
વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “World Ocean Day” વિશ્વ મહાસાગર દિવસ ૦૮ જુન ૨૦૨૩ના રોજ Youtube Live પર માર્ગદર્શન અને ઉજવણી કરવામાં આવી. કોલેજ ઓફ ફિશરીઝ, વેરાવળ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, વેરાવળ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 08-06-2023 સોમવારના રોજ બપોરે 05 વાગ્યે યુ ટ્યુબ પર સેમિનાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત વિષયો જેમાં વિશ્વ મહાસાગર દિવસ મહત્વ, દરિયાઈ સલામતી, ટકાઉ માછીમારી માટેની વ્યવસ્થા, દરિયાઈ મતરસ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે અલગ અલગ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. યુ ટ્યુબ લાઈવ ઉપર વિશ્વ મહાસાગર દિવસ અંતર્ગત વિવિધ વિષયો ઉપર…
Read Moreગીર સોમનાથમાં પીવાના પાણી તેમજ સિંચાઈ વ્યવસ્થાની સમિક્ષા કરતા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર સોમનાથના સોનારિયા, વડોદરા ઝાલા, સુત્રાપાડા અને ધામળેજ સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મંત્રીએ પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા તેમજ સિંચાઈ વ્યવસ્થા અંગે સમિક્ષા કરી હતી અને સ્થાનિક ગ્રામજનોની રજૂઆતોને સાંભળી સત્વરે ઉકેલ લાવવા શીર્ષ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. સૌ પ્રથમ મંત્રીએ સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા, સિંચાઈ તેમજ વાસ્મોના શીર્ષ અધિકારીઓ સાથે બેઠક કરી ચિતાર મેળવ્યો હતો. જે પછી હિરણ નદી સાઈટ પર મુલાકાત લીધી હતી જ્યાં કાર્યપાલક…
Read Moreઆઈ.સી.ડી.એસ.ની યોજનાકીય બાબતો પર રિવ્યુ મીટિંગ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકાર સંચાલિત આઈ. સી. ડી. એસ. વિભાગની યોજનાકીય બાબતોની સમીક્ષા સમયાંતરે કરવા માટે ‘DLMRC’ ડિસ્ટ્રિક્ટ લેવલ મોનીટરીંગ રિવ્યુ મીટિંગનું આજે તા. ૦૯-૦૬-૨૦૨૩ના રોજ રાજકોટ ૬૯ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા અને માન. સંસદ સભ્ય રામભાઇ મોકરિયાના પ્રતિનિધિ એ.વી. વાઢેરની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. સરકારશ્રી દ્વારા સંચાલિત આઇ.સી.ડી.એસ. વિભાગના લાભાર્થીઓની સમીક્ષા કરવામાં આવી જેમાં સરકારની પોષણ સોનેરી ૧૦૦૦ દિવસ અંતર્ગત મુખ્યમંત્રી માતૃ વંદના યોજનાના લાભાર્થી સંખ્યા વધારવા બાબતે સમીક્ષા કરવામાં આવેલ છે. વધુમાં આંગણવાડી વિસ્તારનો સર્વે તેમજ લાભાર્થીઓ વધારવા બાબતે…
Read Moreવિંછીયા ન્યાયાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, વિંછીયા વિંછીયા ન્યાયાલય ખાતે તારીખ ૫ જૂન ના રોજ ” વિશ્વ પર્યાવરણ દિન ” નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિંછીયા ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જયુડિ.મેજી.ફર્સ્ટ ક્લાસ કે.એન.જોષી તથા રજીસ્ટાર એસ.જી.ભટ્ટ તથા સી એસ.નાકિયા, સેક્રેટરી તાલુકા લીગલ સર્વિસ કમિટી તેમજ એસ.બી.ચુડાસમા, પી.એમ.સોલંકી, એસ.એ.બાવળીયા, વિજયભાઈ રોજસરા, વિજયભાઈ ખેરાળા, ભરતભાઈ રાઠોડ તેમજ તમામ સ્ટાફગણ તેમજ વન સંરક્ષક અધિકારી કે.ડી.જમોડ, એમ. ટી.કલોત્રા સાહેબ, તથા વિંછીયા કોર્ટ બાર એસોસિયેશનના પ્રેસિડેન્સ અને સિનિયર એડવોકેટ એચ.એચ.પરમાર સાહેબ તેમજ સેક્રેટરી એસ.એન.રામાનુજ, બી.આર.રાઠોડ તથા વિંછીયા કોર્ટના બારના વકીલો વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધેલ.…
Read Moreશાળા પ્રવેશોત્સવ 2023 – ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની જિલ્લામાં ચાલુ વર્ષે આર.ટી.ઇ. અંતર્ગત બે રાઉન્ડમાં ૧૫૨૮ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો
હિન્દ ન્યુઝ, ભાવનગર જૂન ૨૦૨૩ માં ચાલુ થતા શૈક્ષણિક સત્રમાં આર.ટી.ઇ. એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં શહેર કક્ષાએ ૧૧૪ અને તાલુકાઓમાં ૧૫૪ શાળાઓ મળી કુલ ૨૬૮ શાળાઓમાં કન્ફર્મ થયેલા વિદ્યાર્થીઓને આગામી તા. ૧૨, ૧૩ અને ૧૪ ના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે. જેમાં ભાવનગર શહેરમાં પ્રથમ રાઉન્ડમાં ૯૯૩ અને બીજા રાઉન્ડમાં ૧૧૪ મળી કુલ વિદ્યાર્થીઓને ૧૧૦૭ અને ભાવનગર જિલ્લામાં બીજા રાઉન્ડમાં ૩૯૮ અને તાલુકાઓમાં ૨૩ મળી ૪૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આમ જિલ્લામાં કુલ ૧૫૨૮ વિદ્યાર્થીઓને ૨૬૮ શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાની ૦૪(ચાર) સંવર્ગની જગ્યાઓની ભરતી માટેની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (૧) ફીમેલ હેલ્થ વર્કર, (૨) મેડીકલ ઓફિસર, (૩) લેબ. ટેકનિશિયન અને (૪) ફાર્માસિસ્ટ આમ કુલ-૦૪ સંવર્ગની લેખિત પરીક્ષા તા.૧૨/૦૩/૨૦૨૩ના રોજ અલગ-અલગ સમય મુજબ રાજકોટ શહેરના કુલ-૧૨ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી હતી. આ કુલ-૦૪ લેખિત પરીક્ષાનું પરિણામ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર મુકવામાં આવેલ છે. આ પરિણામ અનુસાર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે જેની વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવશે જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી
Read Moreશ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશ નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં પ્રારંભ થયું છે. શ્રી ગણેશની સૌથી પ્રિય સ્તુતિ ગણપતિ અથર્વશીર્ષ ના સવાલક્ષ પાઠ ભાદરવા માસના ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવાનું સોમનાથ ટ્રસ્ટે…
Read Moreજસદણના આટકોટ ખાતે આવેલ કે.ડી પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ ખાતે 7 તારીખે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ CR પાટીલાના વરદ હસ્તે હૃદય રોગ વિભાગ તેમજ ઓપરેશન થિયેટર નું લોકાર્પણ કરશે
હિન્દ ન્યુઝ, આટકોટ જસદણ નજીક આવેલ આટકોટ ખાતે એક અધતન કે.ડી પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલ નુ એક વર્ષ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેનુ એક વર્ષ પુર્ણ થતા હૃદય રોગ માની આધુનિક સારવાર જેમાં એન્જોગ્રાફિક એન્જોપાલસ્ટ અને બાયપાસ સર્જરી જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે હૃદય રોગ વિભાગ તેમજ ઓપરેશન થિયેટર નું લોકાર્પણ આવતી 7 તારીખે સાંજે 6 કલાકે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે તેમજ રાત્રે લોક ડાયરો પણ યોજાશે કાર્યક્રમમાં…
Read Moreवैशाली जिले के समाहरणालय के सभागार कक्ष में जिलाधिकारी यशपाल सिंह मीणा की अध्यक्षता में सामाजिक सुरक्षा से संबंधित समीक्षात्मक बैठक आयोजित
हिन्द न्यूज, बिहार वैशाली जिले के समाहरणालय के सभागार कक्ष में जिलाधिकारी यशपाल सिंह मीणा की अध्यक्षता में मंगलवार को बाल श्रम उन्मूलन / बाल विवाह / बाल संरक्षण/ बाल गृह बालिका गृह किशोर श्रम निषेध / विशिष्ट दत्तक गृह / महिला हेल्पलाईन/ सामाजिक सुरक्षा से संबंधित समीक्षात्मक बैठक आयोजित की गई। जिसमें मुख्य रूप से बाल श्रम उन्मूलन एवं किशोर श्रम निषेध एवं विनियमन हेतु राज्य कार्य योजना, 2017 के अन्तर्गत गठित जिला स्तरीय टास्क फोर्स की बैठक भी हुई। इस…
Read More