પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોના કારણે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરના રાજદ્વારી પ્રયાસોની ફળશ્રુતિ રૂપે પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરાયા હતાં. જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો વડોદરાથી બસ મારફત વતન વેરાવળમાં પહોંચ્યા હતાં. મત્સ્યોદ્યોગ, પશુપાલન રાજ્યમંત્રી અને ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ…

Read More

गया के गांधी मैदान में बिहार राज्य दलपति एवं ग्राम रक्षा दल महासंघ का एक दिवसीय धरना

हिन्द न्यूज़, बिहार बिहार राज्य दलपति एवं ग्राम रक्षा दल महासंघ जिला इकाई गया की ओर से 11 सूत्री मांगों को लेकर समाहर्ता गया के समक्ष एक दिवसीय धरना एवं प्रदर्शन किया गया, इसमें प्रदेश उपाध्यक्ष सुरेंद्र सिंह यादव एवं प्रदेश प्रवक्ता रामानंद सागर शिरकत लिए इस धरना प्रदर्शन का अध्यक्षता गणेश मिश्रा तथा मंच संचालक अशोक कुमार मंडल के द्वारा किया गया, सभा को संबोधित करते हुए गणेश मिश्रा ने कहा कि ग्राम रक्षा दल पंचायती राज एक्ट चंद्रिका संख्या 33 के अनुसार हम सरकारी संगठन हैं सरकार नई…

Read More

ग्लोबल इंग्लिश सेंटर में हुआ भव्य सेमिनार का आयोजन

हिन्द न्यूज़, बिहार शेरघाटी रंगलाल इंटर स्कूल के समीप स्थित ग्लोबल इंग्लिश सेंटर में रविवार की दोपहर “पॉवर ऑफ़ यूथ्स वॉइस “विषय पर  एक भव्य सेमिनार का आयोजन किया गया जिसमें शहर की प्रसिद्ध चिकित्सक स्त्री व प्रसूती रोग विशेषज्ञ डॉ विद्या ज्योति मुख्य अतिथि के रूप में सम्मिलित हुईं.इस सेंटर के छात्र – छात्रा दिव्या कुमारी, साजिया, सिम्मी राज, संजीवनी कुमारी, निशा, सना, और अरशद ने एकता की ताक़त,ड्रग, शांति, महिला सुरक्षा,और स्वास्थ्य आदि टॉपिक पर अंग्रेजी में भाषण देकर खूब वाहवाही प्राप्त किया. उक्त कोचिंग सेंटर के डायरेक्टर …

Read More

गया पुलिस को मिली बड़ी कामयाबी टॉप 10 शुमार वांछित अपराधी सुदामा यादव गिरफ्तार

हिन्द न्यूज़, बिहार दिनांक 14/ 12/ 2022 को वादी द्वारा फर्द व्यान में बताया गया कि इनकी बहन घर का सामान लेकर बाजार से लौट रही थी कि रास्ते में सुदामा ज्यादा एवं उनके सहयोगी द्वारा इंकिलाब नाबालिक बहन को पकड़कर रास्ते में छेड़छाड़ किया जा रहा था हल्ला की आवाज सुनकर जब यह अपनी बहन को बचाने के लिए गए तो वहां पर अभियुक्तों तो के द्वारा इनके साथ गाली गलौज एवं मारपीट किया गया तथा एक व्यक्ति के द्वारा इन्हें गोली मारा गया गोली उनके पेट को छेद…

Read More

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ મે ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો એપ્રિલ – ૨૦૨૩ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪/૫/૨૩ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ કલેકટર ભાવનગરના અધ્યક્ષપદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૬/૦૫/૨૦૨૩ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની…

Read More

ક્રિસ્ટલ સીટી અને લોકમાન્ય તિલક ટાઉનશીપના સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૧૩/૦૫/૨૦૨૩ નાં રોજ ક્રિસ્ટલ સીટી વિંગ એ, ડી માર્ટની પાછળ, કુવાડવા રોડ, (૨) તા.૧૪/૦૫/૨૦૨૩ ના રોજ લોકમાન્ય તિલક ટાઉનશીપ વિંગ એ+બી+સી+ડી+ઇ+એફ, મોરબી રોડ જકાતનાકા પાસે, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, આ મોકડ્રીલમાં (૧) તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ ક્રિસ્ટલ સીટી વિંગ એ, ડી માર્ટની પાછળ, કુવાડવા રોડ ખાતે અંદાજે ૨૫ રહેવાસીઓ (૨) તા.૧૪/૦૫/૨૦૨૩ ના રોજ લોકમાન્ય તિલક ટાઉનશીપ વિંગ એ+બી+સી+ડી+ઇ+એફ,…

Read More

अवैध परिचालन में पकड़े गए वाहनों पर फाइन करने में विलंब नहीं करें – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार वैशाली जिला में बालू का अवैध परिवहन एवं ओवरलोडिंग के विरुद्ध चलाए जा रहे अभियान की समीक्षा जिलाधिकारी के द्वारा प्रतिदिन सुबह 10:00 और रात्रि के 8:00 बजे गूगल मीट के माध्यम से की जा रही है । इसके साथ ही समय-समय पर सभी जरूरी निर्देश दिए जा रहे हैं। इस समीक्षा में परिवहन एवं खनन विभाग के पदाधिकारी, सभी अनुमंडल पदाधिकारी, अनुमंडल पुलिस पदाधिकारी, अंचलाधिकारी एवं थाना प्रभारी उपस्थित रहते हैं। रात्रि के 8:00 बजे से सुबह तक की गई कार्रवाई की जानकारी 10:00 बजे वाली…

Read More

પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટ ફોન ખરીદી માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ   સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ  દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતા હસ્તક પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના અને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના માટે આઈ-ખેડુત પોર્ટલ  તા: ૧૫-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જે ખેડૂતો પાણીના ટાંકા બનાવવા સહાય યોજના અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનામાં લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ જરૂરી વિગતો જેવી કે, ૮-અ, બેન્ક ખાતાની…

Read More

માન. પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના વિવિધ વિકાસ કામો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થયેલ જુદી જુદી રજૂઆતો અંગે સમીક્ષા

હિન્દ ન્યુઝ, રાજકોટ         આજે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના માન. મંત્રી તથા રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે મીટીંગ યોજાયેલ.         આ મીટીંગમાં સંસદ સભ્યઓ મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા તેમજ મેયર ડૉ. પ્રદીપ ડવ, ધારાસભ્યઓ ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિ. કમિશનરઓ અનીલ ધામેલિયા, ચેતન નંદાણી તેમજ વિવિધ…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે શ્રમિક પરિવારમાં હર્ષાશ્રુનો અવસર

હિન્દ ન્યુઝ, ભાવનગર વ્યક્તિ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન એક એવાં મકાનની માલિકી માટે કામ કરે છે, જેને તે પોતાનું ઘર કહી શકે. એક ઘર જે પોતાના પરિવાર માટે પૂરતું હોય, જ્યાં બાળકો વિકાસનો અનુભવ કરી શકે, એટલે જ કહેવાય છે કે ‘ધરતીનો છેડો ઘર’. ઘરનું ધર એ ભારતના દરેક સામાન્ય માણસનું સ્વપ્ન હોય છે. આવા અનેક સપનાઓને પ્રધાન મંત્રી આવાસ યોજનાએ સંપૂર્ણ કર્યા છે. ભાવનગરના રહેવાસી ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાનું એક અનોખું સપનું જે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સંપૂર્ણ થયું છે. ભાવેશભાઈ હીરાઉદ્યોગમાં કામકાજ કરી જીવન વિતાવી સંતોષ અનુભવતા હતા. જીવનની…

Read More