ભાવનગર જિલ્લામાં તા. ૯ ફેબ્રુઆરીના એનેમિયા મુકત ભારત અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T૩) કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા. ૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાશે જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવશે. એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી), અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે. પુખ્ત…

Read More

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય પ્રજાજનોને બચાવવા વ્યાજબી દરે લોન/ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નીકાવા ખાતે યોજાયો લોન ધીરાણ કેમ્પ

હિન્દ ન્યુઝ, નીકાવા (કાલાવડ) ગુજરાત રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામાં વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતી લાવવાના હેતુથી અગાઉ જાહેર લોક દરબારો / લોક સંવાદ નુ આયોજન કરવામાં આવેલ. આ લોક સંવાદમાં વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવવા જાહેર જનતા તરફથી સારો પ્રતીસાદ સાપડયો હતો. જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના મુજબ વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય જનતાને બચાવવા ભગીરથી પ્રયાસના ભાગ રૂપે તા.૦૭/૦૨/૨૦૨૩ ના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના નીકાવા ખાતે લોકો માટે સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન / ધીરાણ મળી…

Read More

ભાવનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ લોક અદાલત યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશથી ભાવનગર જીલ્લા કાનૂની સેવ સત્તા મંડળ દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સીનીયર તથા જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા. ૧૧/૦૨/૨૩ ના રોજ “રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. આ અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. તેમજ ટ્રાફીકને લગતા ઈ-મેમોને લગતા કેસો પણ પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ અદાલત યોજાય…

Read More

વર્ષ ૨૦૨૨-૨૩ માં ખરીફ/રવિ પાક તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વર્ષ ૨૦૨૨-૨૩ માં ખરીફ/રવિ પાક તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ખરીફ/રવિ પાકમાં તુવેર પાક માટે રૂ. ૬૬૦૦/- અને ચણા પાક માટે રૂ.૫૩૩૫/- ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલ છે.  જેની ખરીદી આગામી તા.૧૦-૦૩-૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. આ ખરીદી અન્વયે તા.૦૧-૦૨-૨૦૨૩ થી તા.૨૮-૦૨-૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણીના ફેડ ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ટેકાના ભાવે ખેતપેદાશનું વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતે જરૂરી જમીન ધારકતા માટે ગામ નમુના નંબર ૭ અને ૮-અ, ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ…

Read More

ગીર સોમનાથ જિલ્લા મથકે તેમજ તાલુકા મથકે યોજાશે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રજાજનોને તેમના પ્રશ્નોનો તથા ફરિયાદનો સ્થાનિક કક્ષાએ ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉકેલ માટે ‘સ્વાગત ઓનલાઈન’ ફરિયાદ નિવારણ જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેને અનુલક્ષી ગીર સોમનાથમાં ફેબ્રુઆરી મહિનામાં તા. ૨૨/૦૦૨/૨૦૨૩ના રોજ બુધવારે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તેમજ તા.૨૩/૦૨/૨૦૨૩ના રોજ ગુરૂવારે સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાશે. તાલુકા મથકે કે જિલ્લા મથકે લોકોને આવવું ન પડે તે માટે જે-તે ગામના તલાટીને દર મહિનાની એકથી દસ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજૂ કરી શકશે. ઉપરાંત જિલ્લા કક્ષાએ નિકાલ…

Read More

 વેરાવળ ખાતે SNC અંતર્ગત પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ કેમિસ્ટ્સની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  જિલ્લાના તાલુકા મથક વેરાવળ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોયના માર્ગદર્શન હેઠળ પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ કેમિસ્ટ્સની મિટિંગનું જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિપક પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૧૫થી લઈ ૨૦૨૨ સુધીમાં ટીબીનો ઘટાડો જોવા મળ્યો છે કે નહીં તે અંતર્ગત ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં વેરાવળના પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરઓ અને કેમિસ્ટ્સ ઉપરાંત જૂનાગઢ મેડિકલ કોલેજના પ્રોફેસર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ મિટિંગમાં જૂનાગઢ મેડિકલ કોલેજના પીએસએમ પ્રોફેસર ડો કપિલ ગૌયાની અને ડો.મયૂર વાળા અને સિવિલ…

Read More

निमचक बथानी प्रखंड के मनियारा पंचायत के पैक्स अध्यक्ष के ऊपर मुखिया प्रतिनिधि ने लगाया गंभीर आरोप

हिन्द न्यूज, बिहार गया जिले के निमचक बथानी के मनियारा पंचायत के मुखिया प्रतिनिधि मोहम्मद परवेज ने मनियारा पंचायत के पैक्स अध्यक्ष अरुण यादव के ऊपर लगाया आरोप उन्होंने बताया कि पैक्स अध्यक्ष पंचायत के सिर्फ दो ही गांवों के धान खरीदी की जाती हैं और किसी भी जो सही में किसान है उनसे धान नही खरीदा जाता है। उन्होंने बताया कि पैक्स अध्यक्ष सिर्फ अपने ही लोगो को धान खरीदने में व्यस्त रहते हैं। और जो किसान है उनका धान खरीदने से कतराते हैं उन्होंने। बोला कि क्या पंचायत…

Read More

तीन दिवसीय भू -अर्जन कैम्प में 7 करोड़ 46 लाख का किया गया भुगतान : जिला भू-अर्जन पदाधिकारी

हिन्द न्यूज, बिहार जिलाधिकारी यशपाल सिंह मीणा के निर्देशानुसार भारतमाला परियोजना के तहत एन एच 119-डी के भू -अर्जन कार्य में तेजी लाने और रैयतों का बकाया मुआवजा भुगतना के लिए पातेपुर अंचल अन्तर्गत तीन दिवसीय कैम्प लगाया गया था। कैम्प के आखिरी दिन 212 किसानों का आवेदन प्राप्त हुआ। जिसके आलोक में 155 किसानों को 7 करोड़ 46 लाख का मुआवजा किया गया। जिलाधिकारी ने कैम्प के पहले दिन स्वयं निरीक्षण किया था। उन्होंने किसानों से मिलकर कैम्प का लाभ उठाने की अपील की गई थी। जिला भू -अर्जन…

Read More

ભક્તો સુંદરકાંડના દિવ્યપાઠ શ્રવણ કરી ધન્ય બન્યા હિન્દ ન્યુઝ, સોમનાથ            શ્રી સોમનાથ મંદિર ખાતે પૂર્ણિમાં નુ વિશેષ માહાત્મય રહેલુ છે, કાર્તિકી પૂર્ણિમાં એ ભગવાન શિવ એ ચંદ્રને મસ્તક પર ધારણ કરેલ. ત્યાર થી પૂર્ણિમાં એ સોમનાથ મહાદેવના દર્શન વિશેષ ફળદાયી માનવામાં આવે છે, ભક્તો પુનમ ભરવાની બાધા રાખી પૂર્ણિમાં પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે શ્રદ્ધાભેર આવતા હોય છે. સોમનાથ મંદિર પટાંગણમાં પૌરાણીક હનુમાનજી મંદિર છે, સોમનાથ આવતા ભક્તો પુર્ણિમાં એ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરી દિવ્ય અનુભુતી કરી શકે તેવા શુભહેતુ સાથે દરમાસની પુર્ણિમાં એ સુંદરકાંડ પાઠનું…

Read More

શહેરની વિવિધ છ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૧-૨૦૨૩ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ છ હોસ્પિટલો જેવી કે (૧) સ્ટાર સિનર્જી.હોસ્પિટલ, મવડી મેઇન રોડ (૨) HCG હોસ્પીટલ અયોધ્યા ચોક ૧૫૦ફૂટ રીગ રોડ (૩) કે. જે. પટેલ હોસ્પિટલ, કોઠારીયા રોડ, (૪) આસ્થા મલ્ટી સ્પેસ્યાલીસ્ટ હોસ્પીટલ કુવાડવા રોડ (૫) આસ્થા હોસ્પીટલ કુવાડવા રોડ ૫૦ ફૂટ રોડ, અને (૬) સાઇનાથ હોમીયોપેથી હોસ્પિટલ, ગોડલ રોડ રાજકોટ ખાતે લોકોમાં જાગૃતતા તથા  માટે ફાયર સેફટી અંગે મોકડ્રીલ તથા તાલીમનું આયોજન કરેલ.…

Read More