ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ રાજય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં-જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી…

Read More

પી.એમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશન યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ ગત તા.૨૮/૦૧/૨૦૨૩ના રોજ પી.એમ.પોષણ યોજના (એમ.ડી.એમ.) અંતર્ગત કચ્છ જિલ્લાના પી.એમ પોષણ યોજના (એમ.ડી.એમ.) માનદવેતન ધારકોની જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન ભુજ પંચાયત પ્રાથમિક ગ્રુપ શાળા નં.૧૦, ઉમેદનગર રોડ, ભુજ-કચ્છ ખાતે કરવામાં આવેલ જેમાં પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ના તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતિય આવેલ કુલ ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમના વિજેતા જાહેર કરવા માટે એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં આવેલ. આ નિર્ણાયક કમિટી દ્વારા પ્રથમ ક્રમના વિજેતા તરીકે મીનાબેન કે. ધુવા (સંચાલક – ગાંધીધામ), દ્વિતિય ક્રમના વિશ્વના સંગાર જાયાદાબાનું નુરમામદ…

Read More

બજેટ સત્ર દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં – સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર તારીખ ૩૧મી જાન્યુઆરી – ૨૦૨૩ થી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહયો છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા.૩૧/૦૧/૨૦૨૩ થી તા.૧૩/૦૨/૨૦૨૩ સુધી બજેટ સત્રના પ્રથમ તબકકા દરમ્યાન કામકાજના ઉપરોકત દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના બજેટ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વા૨કા જિલ્લામાં ખંભાળીયા અને ભાણવડ ખાતેના સંસદસભ્યના કાર્યાલયો સવારે : ૯.૩૦ થી રાત્રે : ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. -: જામનગર કાર્યાલય :- નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦,…

Read More

जिला केन्द्रीय सहकारी बैंक लिमिटेड दी मगध सेन्ट्रल को कॉपरेटिव बैंक लि० के निदेशक मंडल के निर्वाचन के निमित मतदाता सूचियाँ तैयार

हिन्द न्यूज, गया (बिहार)         निर्वाचन पदाधिकारी (स०स०) सह अनुमंडल पदाधिकारी, सदर, गया द्वारा एतद् द्वारा सूचना दी जाती है कि बिहार राज्य निर्वाचन प्राधिकार नियमावली, 2008 एवं बिहार राज्य सहकारिता (संशोधन) नियमावली, 2008 के सुसंगत प्रावधानों तथा बिहार राज्य निर्वाचन प्राधिकार द्वारा निर्गत निदेशों के अनुसार जिला केन्द्रीय सहकारी बैंक लिमिटेड दी मगध सेन्ट्रल को कॉपरेटिव बैंक लि० के निदेशक मंडल के निर्वाचन के निमित मतदाता सूचियाँ तैयार हो गयी है और उसकी एक-एक प्रति कार्यालय के समय के दौरान मेरे कार्यालय में और उपर्युक्त बैंक…

Read More

अब आपके शहर टेकारी में बेहतर इलाज हेतु एंजेलिना लाइफ केयर हॉस्पिटल सारी सुविधाएं से युक्त

हिन्द न्यूज, बिहार एंजेलिना लाइफ केयर हॉस्पिटल के डारेक्टर डॉक्टर उपेंद्र कुमार ने कहा कि यह हॉस्पिटल गया शहर से दूरी पर इसलिए खोली गई है ताकि ग्रामीण क्षेत्रों के लोगों के बेहतर इलाज हो सके और मरीजों को गया एवं पटना नही जाना पड़े और बेहतर इलाज अपने क्षेत्र टेकारी में ही हो सके । डॉक्टर उपेंद्र ने कहा कि इस हॉस्पिटल में सारी सुविधाएं उपलब्ध हैं साथ ही साथ गरीब व लाचार लोगो को अपने स्तर से विशेष लाभ देता हूं। हॉस्पिटल में अत्याधुनिक सुविधाओं से युक्त है…

Read More

“શહીદ દિન” નિમિતે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહીત વિવિધ શાખાઓ દ્વારા બે મીનીટ મૌન પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ        ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦-૦૧-૨૦૨૩નાં રોજ “શહીદ દિન”નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહીત વિવિધ શાખાઓના અધિકારી / કર્મચારીઓએ બે મીનીટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું.       રાજકોટ મહાનગરપાલિકાની કમિશનર શાખા સહીત તમામ શાખાનાં અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા સવારે ૨ મીનીટ મૌન પાળી શહીદ વીરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

Read More

बिहार लेलिन शहिद जगदेव प्रसाद का 101वी जयंती 31 जनवरी 2023को गुरुआ हाई स्कूल में मनाने का लिया गया निर्णय

हिन्द न्यूज, बिहार 31 जनवरी 2023 दिन शुक्रवार गुरुआ हाई स्कूल मैदान में बिहार लेलिन शहीद जगदेव प्रसाद का 101 वी जयंती जगदेव विचार मंच के तत्वाधान में मनाने का निर्णय लिया गया है जगदेव विचार मंच के संयोजक विनोद सिंह दांगी के नेतृत्व में भव्य तरीके से जयंती मनाई जाएगी इसकी राष्ट्रीय संयोजक जेपी वर्मा होंगे जयंती समारोह मनाने के लिए 21 जनवरी 2023 को प्लस टू जिला स्कूल कैंपस में विनोद सिंह दांगी के निवास पर तैयारी समिति की मीटिंग बुलाई गई है इस मीटिंग में सभी लोग…

Read More

સોમનાથ ખાતે ચાલી રહેલી શ્રીમદ્ દેવી ભાગવત કથાના સાતમાં દિવસે માતા ચંદ્રભાગા સપ્તમી ઉજવાઇ

હિન્દ ન્યુઝ, સોમનાથ “સોમનાથ મહાદેવ સાથે ચંદ્રભાગા શક્તિપીઠ આ ભૂમિ માં આવેલ છે” વિશેષ મહાત્મય શ્રોતા જનોને સંભળાવતા વક્તા ડો.કૃણાલભાઈ જોષી…         કથાના સાતમાં દિવસે વક્તા કૃણાલભાઈ જોષીએ જણાવેલ કે, પ્રભાસ ની પાવન ભૂમિ પર મહા સુદ સપ્તમીનું ખૂબ વિશેષ મહાત્મય સમાયેલુ છે. આ દિવસને ચંદ્રભાગા સપ્તમી તરીકે ઉજવાય છે, આ દિવસે આ ક્ષેત્રમાં યાત્રા,દર્શન,પૂજન કરવાથી માતા ચંદ્રભાગાની  વિશેષ શક્તિ કૃપા પ્રાપ્ત થાય છે. અને સાચી ભક્તિ થી મનુષ્ય તૃપ્ત થાય છે. કથા અંશો…         દેવી ભાગવત અનુસાર પુત્રના લક્ષણ કેવા હોવા જોઇએ, પુત્ર એ જીવીત મા-બાપની સેવા કરતો હોવો…

Read More

મહેસણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં ૩૭૨૦૩ કિશોરીઓએ રાષ્ટ્રિયબાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસની ઉજવણીમાં ભાગ લીધો

હિન્દ ન્યુઝ, મહેસાણા            મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં રાષ્ટ્રિય બાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસ ઉજવણી નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી. આશરે ૩૭૨૦૩ કિશોરીઓએ રાષ્ટ્રિય બાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસ ઉજવણીમાં ભાગ લીધો હતો. પૂર્ણા દિવસની ઉજવણીમાં સમગ્ર જિલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની ૩૭૨૦૩ કિશોરીઓએ ભાગ લીધેલો હતો. જેમાં વિજેતા બનેલ કિશોરીઓને સેનેટરી પેડ અને શિલ્ડના પ્રોત્સાહક ઇનામ આપીને સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઊંઝા તાલુકાના કંથરાવી ગામે પ્રોગ્રામ ઓફિસ જિજ્ઞાસા .કે.દવે ની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં આગણવાડીમાંથી મળતી…

Read More

ઊંઝા તાલુકાના વરવાડા ગામે બાગાયતી પાકોમાં સજીવ ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, મહેસાણા         આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયત ખાતા દ્વારા ઉંઝા તાલુકા ના વરવાડા ગામે બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિશે તાલીમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૧૨૦ તાલીમાર્થીઓને બાગાયતી પાકોમાં સજીવ ખેતી, બાગાયતી પેદાશોનુ મુલ્યવર્ધન અને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. અત્રે ઉલ્લેખીય છેકે રાજ્યમાં મહેસાણા જિલ્લામાં કાગદી લીંબુનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે અંદાજે લગભગ ૧૩,૫૦૦ હેક્ટર વિસ્તારમાં લીંબુ પાકનું વાવેતર થાય છે તેમજ ૧.૯૦ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન એટલે કે ગુજરાત રાજ્યના ૩૦% ઉત્પાદનમાં મહેસાણા…

Read More