ભુજ ખાતે ૧ માર્ચના નિ:શુલ્ક કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભુજ         મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પનું તેમજ સીનીયર સિટીઝન કેર કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવે છે, જે અંતર્ગત તા. ૦૧/૦3/૨૦૨3 ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.         સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજીત સીનીયર સિટીઝન કેર કેમ્પમાં મફત બ્લડ સુગર ચેક અપ, ડાયાબીટીસની મફત આયુર્વેદીક/હોમિયોપેથીક ઔષધીય સારવાર, ડાયાબીટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે, સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થય તથા શક્તિ વર્ધક ઔષધ આપવામાં આવશે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે…

Read More

કચ્છના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થશે

સ્વચ્છ સુજલ શક્તિ સન્માન -૨૦૨૩ હિન્દ ન્યુઝ, ભુજ કચ્છના રાજીબેન વણકરનીબાયોડિગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં સુંદર કામગીરી અર્થે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ૦૪ માર્ચ,૨૦૨૩ના રોજ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ  દ્વારા કચ્છના રાજીબેન  વણકરનું સન્માન કરવામાં આવશે.  ગુજરાત રાજ્યનો એક અનોખો જીલ્લો કચ્છ જ્યાં વિવિધ સંસ્કૃતિ અને વારસા સાથે લોકો વસવાટ કરે છે . જ્યાની પ્રજાએ અસંખ્ય દુષ્કાળ , ધરતીકંપ જેવી અનેક મુશકેલીઓનો સામનો કરી અને પોતાની સંસ્કૃતિ અને ઓળખને ટકાવી રાખી છે. એટલા માટે જ કચ્છની ધરતીને ખમીરવંતી કહેવામાં આવે છે.  એવા જ એક ખમીરવંતા બહેન,  શ્રીમતી રાજીબેન…

Read More

શહેરની બે હાઇરાઇઝ બિલ્ડીંગનાં સ્થાનિક રહેવાસીઓને અને આપદા મિત્ર એસ.આર.પી. ગૃપ ૧૩નાં જવાનોને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે તા.૨૬/૦૨/૨૦૨૩નાં રોજ (૧) ધ ગાર્ડન સિટી, સાધુવાસવાણી રોડ, (૨) દ્વારિકા દર્શન, મીલપરા મેઇન રોડ અને (૩) આપદા મિત્ર એસ. આર. પી. ગૃપ ૧૩નાં જવાનોને ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલ અને તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ…

Read More

वैश्य समाज ने धूम-धाम से मनाया होंली मिलन समारोह

हिन्द न्यूज, बिहार            बाराचट्टी (गया)वैश्य समाज का होंली मिलन समारोह का आयोजन रविवार को प्रखंड अंतर्गत सरवां बाजार स्थित गांधी मंडप में बड़े धूम -धाम से मनाया गया।कार्यक्रम का शुभारंभ विशिष्ट अतिथि के द्वारा गांधी जी एवं भीम राव अम्बेडकर के प्रतिमा पर माल्यार्पण एवं दीप प्रज्वलित कर किया गया।कार्यक्रम के मुख्य अतिथि करमु साह केशरी एवं पटना के गोपाल साह गुप्ता ने मौके पर मौजूद सभी वैश्य समाज को होंली की हार्दिक शुभकामनाएं दी साथ ही सभी के स्वस्थ रहने की कामना भी किये।…

Read More

કચ્છ જિલ્લાની ૮૧ ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર

હિન્દ ન્યુઝ, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાનામાં નાના ગામ સુધી આધુનિક સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સની પરિપાટી વિકસાવવા માટે આત્મા ગામડાનો, સુવિધા શહેરનીનો જે કોન્સેપ્ટ આપ્યો છે તેને આપણે સાકાર કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની વિવિધ ૮૧ ગ્રામ પંચાયતોના નવીનીકરણ પામેલા પંચાયત ઘરોના લોકાર્પણ અને નવી બનનારી ૪૩ આંગણવાડીઓના ઈ-લોકાર્પણ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. રૂપિયા ૧૪.૨૩ કરોડના કુલ ખર્ચે આ પંચાયત ભવનો નિર્માણ થયા છે. સાથે જ ૩.૫ કરોડના…

Read More

શ્રી ગોઝારીયા મુકામે શ્રી પાટણ વાળા પ્રજાપતિ સમાજના તૃતીય સમૂહ લગ્નોત્સવ માં ૨૯ દંપતિએ પ્રભુતા માં પગલાં પાડયાં

હિન્દ ન્યુઝ, ખેરવા           ગોઝારીયા મુકામે તા.૨૬ ફેબ્રઆરી ૨૦૨૩ ના રોજ શ્રી પાટણ વાળા પ્રજાપતિ સમિતિ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરાયું હતું જેમાં ૨૯ યુગલો એ પ્રભુતા માં પગલા પાડી પોતાના લગ્નજીવનજીવનની શરૂઆત કરી હતી આ તકે સમૂહ લગ્નોત્સવ માં ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું સમિતિના પ્રમુખ તથા અન્ય કારોબારી સભ્ય દ્વારા સન્માન કરાયું હતું.              પાટણવાડા અને બનાસકાંઠા એમ બે જગ્યાએથી ૨૯ યુવક અને યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા અને પોતાના નવજીવનની શરૂઆત કરશે. આ પ્રસંગે દાતાઓ તરફ થી…

Read More

एजुकेशन द टेरर हिंदी फिल्म को दर्शकों के द्वारा खूब सराहा जा रहा है इस फिल्म का हर किरदार लोगों को खूब पसंद भी कर रहे हैं

हिन्द न्यूज, बिहार              भगवान विष्णु एवं ज्ञान की नगरी बिहार के गया जिले के कलाकारों के द्वारा एजुकेशन टेरर फिल्म का प्रदर्शन गया के पैराडाइज सिनेमा हॉल में किया गया ।इस फिल्म में गया के कलाकारों के द्वारा दरसाया गया है कि आज किस प्रकार शिक्षा में भ्रष्टाचार को लेकर उजागर करता है इस फिल्म की सूटिंग बिहार के भगवान बुद्ध की धरती और मोक्ष की धरती पर दरसाया गया है। इस फिल्म में मुख्य भूमिका बोधगया के नगर परिषद के मुख्य सभापति पति…

Read More

आंतरिक संसाधन की समीक्षात्मक बैठक में विभागावार राजस्व की लक्ष्य प्राप्ति की जानकारी ली – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज, बिहार          वैशाली समाहरणालय सभागार हाजीपुर के प्रांगण में शनिवार को आंतरिक संसाधन की समीक्षा बैठक कर विभागवार राजस्व के लक्ष्य प्राप्ति की जानकारी जिलाधिकारी यशपाल सिंह मीणा ने प्राप्त की गई है । इससे संबंधित सभी पदाधिकारियों को अवित्तीय वर्ष के शेष बचे अवधि में शत-प्रतिशत लक्ष्य प्राप्त करने का निर्देश दिया गया। बैठक में वाणिज्य कर विभाग के राज्य कर संयुक्त आयुक्त ने कहा कि निर्धारित वार्षिक लक्ष्य का अभी तक 101% राजस्व की उपलब्धि अर्जित की गई है ।जबकि वर्तमान माह के…

Read More

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી ભાવનગર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી

હિન્દ ન્યુઝ, ભાવનગર                 સુજલામ સુફલામ જળ અભિયાન ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૨ સુધી દર વર્ષે ચોમાસા પહેલા વરસાદી પાણીનો સંગ્રહ શક્તિ વધારવા માટે માર્ચ/એપ્રિલ થી મે/જૂન દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે આ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા ઉતારવા, ચેક ડેમોનું ડિસિલ્ટીંગ, હયાત જળાશય નદી ડિસિલ્ટીંગ, હયાત નુકસાની વાળા ચેકડેમ રીપેરીંગ, નહેરો કાંસની સાફ-સફાઈ, મરામત, ખેત તલાવડી માટીપાળા ની સાફ-સફાઈ વગેરેની કામગીરીનો સમાવેશ કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત ખોદાણ કામમાંથી મળતી માટી આસપાસના ખેડૂતોના ખેતરમાં કે જાહેર કામમાં…

Read More

अभियान बसेरा अंतर्गत वासविहीन परिवारों का अगले माह सर्वेक्षण कराई जाए- जिलाधिकारी

हिन्द न्यूज, बिहार      वैशाली समाहरणालय सभागार हाजीपुर के प्रांगण में शनिवार को राजस्व की समीक्षा बैठक में जिला के वैसे परिवार जो वासविहीन हैं ,का अगले माह सर्वेक्षण कराने का निर्देश जिलाधिकारी द्वारा दिया गया है उन्होंने आगे कहा कि सभी अंचलाधिकारी क्षेत्र भ्रमण के दौरान ऐसे परिवारों को आवश्यक सहयोग करें और यह सुनिश्चित कराएं। कर्मचारी के अवसर पर इनको कोई परेशानी नहीं हो। अंचल अधिकारियों को ऐसे परिवारों को चिन्हित कर जमीन उपलब्ध कराने और नए जमीन पर जाने के लिए परामर्श देने का निर्देश दिया…

Read More