राष्ट्रीय राजमार्ग पर कार दुर्घटना ग्रस्त, दूल्हा और दुल्हन बाल-बाल बचे।

हिन्द न्यूज, बिहार बाराचट्टी (गया) बाराचट्टी थाना अंतर्गत सुलेबट्टा के समीप बुधवार को एक तेज रफ्तार कार ट्रक से भिड़ गयी।जिससे कार का अगला हिस्सा बुरी तरह से क्षतिग्रस्त हो गया। स्थानीय लोगों की सूचना के बाद पुलिस ने कार को कब्जे में लिया जबकि घटना के बाद चालक ट्रक लेकर फरार हो गया। हालांकि हादसे में दुल्हा दुल्हन को हल्की चोट आयी है। मिली जानकारी के अनुसार बाराचट्टी थाना अंतर्गत सुलेबट्टा के नजदीक पटना निवासी सुजीत की शादी राँची जिले में तय हुई थी।मंगलवार को बारात राँची झारखंड के…

Read More

બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બદલતા કચ્છની કહાણી લખતી દિકરીઓ

હિન્દ ન્યુઝ, ભુજ દિકરીને જો ઉડવા માટે ખુલ્લું આકાશ તથા સહયોગ આપવામાં આવે તો તે દરેકક્ષેત્રમાં પોતાના નામની પતાકા લહેરાવી શકે છે. આવી જ કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી એવા રબારી સમાજની બે દિકરીઓએ પરંપરા અને રૂઢીવાદની દિવાલો તોડીને આર્ચરી જેવી ઓછી પ્રચલિત પરંતુ મહેનત માંગી લેતી રમતમાં સફળ તીર સાધીને છેક નેશનલ કક્ષા સુધી પોતાનું નામ દર્જ કરાવ્યું છે. અને ભવિષ્યમાં કપરી મહેનતના બળે કોમનવેલ્થ અને ઓલિમ્પિક સુધી જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે. અહીં વાત કરવી છે અંજાર તાલુકાના અજાપરની જિજ્ઞા રબારીની અને નવાગામની ચેતના રબારીની જેણે…

Read More

ભાવનગર જિલ્લામાં તા. 3 ફેબ્રુઆરીના રોજ આશરે ૨૩૮ હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આગામી શુક્રવાર તા.૦૩/૦૨/૨૦૨૩ના રોજ જિલ્લાના આશરે ૨૩૮ જેટલા હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૪૮ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પેઇન મોડમાં ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે. કેમ્પનો સમય સવારના ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધીનો રહેશે. ૩૦ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો કે જેને ડાયાબીટીસ થવાની સંભાવનાઓ રહેલી છે તેઓની સત્વરે તપાસ કરાવી તાત્કાલીક નિદાન કરવામાં આવે તો આ રોગના કારણે થતી આડઅસરોથી જનમાનસને બચાવી તંદુરસ્ત જીવન આપી શકાય છે. સરકાર દ્રારા ૧૦૦ દિવસના સંકલ્પો નિયત કરવામાં આવેલ છે. જે પૈકી આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની…

Read More

ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત શ્રીજૈન આત્માનંદ સભાની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગ દ્વારા તા.૨૮ જાન્યુઆરીના રોજ ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ભાવનગરની ૧૨૭ વર્ષ પહેલાં સ્થાપાયેલ, શ્રી જૈન આત્માનંદ સભાની મુલાકાત લીધી હતી. આ સંસ્થાના ટ્રસ્ટીઓ હસમુખભાઈ શાહ, દિવ્યકાન્તભાઈ, હષૅદભાઈ શાહ, બુદ્ધિવધૅનભાઈ સંઘવી, પરેશભાઇ શાહ, સંજયભાઈ, ભરતભાઇ શાહ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થાની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. શ્રી હઠીસંગ ઝવેરચંદ વોરાની આર્થિક મદદથી શ્રી જૈન આત્માનંદ ભૂવનમા પુસ્તકાલય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. આ પુસ્તકાલયમાં ૩૫૦૦૦ પુસ્તકો છે. ૨૫૦ જેટલા પુસ્તકોનું ભાષાંતર આ સંસ્થાએ કર્યું છે. ૧૮૦૦ જેટલી હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો…

Read More

જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને બોટાદ ખાતે સૂચિત જંત્રી-૨૦૨૩ ક્ષતિ રહિત તૈયાર કરવા અંગે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને ગઈકાલે બોટાદ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે સૂચિત જંત્રી-૨૦૨૩ ક્ષતિ રહિત તૈયાર કરવા અંગે જિલ્લાના સ્ટેકહોલ્ડર્સ અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર બીજલ શાહે ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બને તે માટે વહીવટી સુધારાત્મક અભિગમ સાથે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને સરકારે પ્રાથમિકતા આપી છે. સરકાર દ્વારા સમયાંતરે જંત્રી ભાવમાં સુધારા આવતા હોય છે ત્યારે જાહેર જનતા તરફથી થયેલી રજૂઆતોને ધ્યાને લઈ જે જંત્રી ભાવ હાલમા અમલમાં મુકવામાં આવેલ છે, જેના ભાગરૂપે સરકાર…

Read More

હોટલ/ લોજ/ ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ ત્રાસવાદી/ અસામાજિક તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોડીંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે જેને અનુલક્ષીને હોટલ, લોજ, બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર કેટલાંક નિયત્રંણો લાદવાની આવશ્યકતાને ધ્યાને લઇને દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા વિસ્તારમાં હોટલ-લોજ-બોડીંગમાં કોઈપણ નાગરીક આવે ત્યારે તેના ડૉક્યુમેન્ટની વિગતો કોપી સહીતની લેવી, ડોક્યુમેન્ટ વગરના તેમજ અજાણ્યા નાગરીકોને હોટલ, લોજ, બોડીંગમાં પ્રવેશ આપવો નહી, તમામ નાગરીકના નામ, સરનામા, મોબાઈલ, ટેલિફોન…

Read More

હોટલ/ ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી પથિક સોફટવેરમાં રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લો તેમજ બહારના જિલ્લા અને રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા લોકો હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં વગેરે જગ્યાઓનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને તેઓ લુંટ/ચોરી/ધાડ/ત્રાસવાદી જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં આશરો આપતા માલિકો/મેનેજરો ઉપર કેટલાંક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાના તમામ માલિકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં કોઈપણ વ્યકિતને હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં રહેવા…

Read More

બોટાદ શહેર તથા જિલ્લાના લેબર કોન્ટ્રાકટરો, ખેત માલિકોએ નિયત નમુનામાં માહિતી રાખવા અંગેનું બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બનાવ બને તો તે બનાવને અંજામ આપનાર ઇસમ સુઘી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવાની આવશ્યકતાને ધ્યાને લઇ બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ ઉક્ત જાહેરનામા દ્વારા ખેત માલીકો/લેબર કોન્ટ્રાકટરો જ્યારે પણ પોતાના ખેત/વાડીએ કામ અર્થે કોઇપણ ભાગીયા મજુરને કામે રાખે ત્યારે નિયત નમુનામા દર્શાવ્યા મુજબ મજુર/ખેત મજુરની માહીતી પોતાની પાસે રાખવાની રહેશે તેમજ સબંધિત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. બોટાદ…

Read More

ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા તા. ૦૧/૦૨/૨૦૨૩ થી તા. ૨૮/૦૨/૨૦૨૩ દરમ્યાન રજીસ્ટ્રેશન કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકાર દ્વારા રવિ ૨૦૨૨- ૨૩ ચણા માટે રૂ. ૫૩૩૫ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. રવિ ૨૦૨૨-૨૩ માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ ( PSS ) હેઠળ ટેકાના ભાવે ચણા ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૧૦/૦૩/૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. ખરીદી અન્વયે તા. ૦૧-૦૨-૨૦૨૩ થી તા. ૨૮-૦૨-૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી “વિલેઝ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર” VCE મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે.જે વિનામૂલ્યે કરવામાં આવનાર છે. ઓનલાઇન નોધણી થયેલ ખેડુતોની જ ખરીદી કરવામાં આવશે. ખેડૂતે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ(ફરજિયાત), ૭/૧૨, ૮-અ…

Read More