हिंदुस्तानी आवाम मोर्चा सेकुलर के पूर्व मंत्री से टेकारी विधानसभा के विधायक अनिल कुमार ने गरीब संपर्क यात्रा को लेकर किया स्थल का निरीक्षण

हिन्द न्यूज, बिहार हम पार्टी के टेकारी विधानसभा क्षेत्र के विधायक डॉक्टर अनिल कुमार कल हम पार्टी के गरीब संपर्क यात्रा के विशेष तैयारी को लेकर टिकारी विधानसभा क्षेत्र का दौरा कीए। वही मीडिया के समक्ष उन्होंने कहा कि कल बिहार के पूर्व मुख्यमंत्री जीतन राम मांझी एवं उनके बेटे संतोष मांझी गरीब संपर्क यात्रा को लेकर जनता से मिलने के लिए आ रहे हैं। हर गरीब का संवाद उन तक पहुंच सके इसलिए आज ही से उनकी विशेष तैयारी में लगे हुए हैं इस मौके पर उतरेंन पंचायत के…

Read More

આહવા ખાતે નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા નારી સંમેલન યોજાયુ

હિન્દ ન્યુઝ, આહવા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ડાંગના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા આહવાના ડાંગ દરબાર હોલ ખાતે નારી સંમેલન-2023 યોજવામા આવ્યું હતું. મહિલાઓમા નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાની મહિલાઓએ દૂધ મંડળીઓથી શ્વેતક્રાંતિ તરફ પ્રયાણ કર્યા છે. સ્વ સહાય જૂથોના માધ્યમથી સખી મંડળો શરૂ કર્યા, તેમજ પગભર બનવા માટે FPO ની કામગીરી પણ શરૂ…

Read More

આદિવાસી યુથ ક્રિકેટ કલબ બીલીમોરા દ્વારા એક આદિવાસી પ્રીમિયર લીગ નું આયોજન

હિન્દ ન્યુઝ, બીલીમોરા        તા. 18- 02 -2023 તથા તા. 19-02-23 નાં રોજ આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, દેવસર મુકામે આદિવાસી યુથ ક્રિકેટ કલબ બીલીમોરા દ્વારા એક આદિવાસી પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યુ હતું. ગણદેવી તાલુકા પંચાયત સભ્ય એવાં હર્ષિલભાઈ નાયક ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું. જેમાં દરેક ખેલાડી ઓ ખુબ ખેલદિલી રાખી, સમાજ માં એક એકતા રાખી ને આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો. રવિવારે સાંજે ચેતન પ્લમ્બર ઈલેવન તથા તલોદ કિંગ ઈલેવન આમ બે ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાય હતી. જેમાં તલોદ કિંગ ઈલેવન 3…

Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો ‘લોક દરબાર’

હિન્દ ન્યુઝ, રાજપીપલા      નર્મદા જિલ્લામાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને, અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લગાવી એક આદર્શ સમાજના નિર્માણ માટે રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ, અને અધ્યક્ષતામાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત નગરજનોની દબદબાભેર ભાગીદારી વચ્ચે ‘મેગા લોકસંવાદ’ યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની સાથે સુરક્ષાની ચિંતા કરીને, વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને, વ્યાજખોરી જેવા સામાજિક દૂષણનો અંત લાવવા પોલીસના જવાનો ખડેપગે કામ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીની જનસામાન્ય…

Read More

डोभी प्रखंड के उपप्रमुख आरती देवी के सास का निधन

हिन्द न्यूज, बिहार गया जिला के डोभी प्रखंड के उप प्रमुख प्रतिनिधि अनिल कुमार के माता उमकला शांति देवी का निधन 14/2/2023को 90वर्ष की उम्र में निधन हो गया। वो अपने पीछे चार लडकी और एक लडका और पूरे परिवार को छोड़कर शरीर को त्याग दिए। वो एक कर्मिथ महिला थी और समाज में उनका अच्छा पहचान था और अभी वर्तमान में उनकी पुत्रवधु आरती देवी डोभी प्रखंड के उप प्रमुख के पद कार्यरत हैं। इस दुःख की घड़ी में आप सबों का इनके भोज में सम्मिलित होकर इनकी आत्मा…

Read More

गया नगर निगम के पूर्व मेयर प्रत्याशी देवानंद पासवान ने हिंदुस्तानी आवाम मोर्चा ( सेक्युलर) बिहार के पूर्व मुख्यमंत्री जीतनराम माँझी के ऊपर कसा तंज कहा मुख्यमंत्री नीतीश कुमार जैसे पलटू राम

हिन्द न्यूज, बिहार नगर निगम के पूर्व मेयर प्रत्याशी देवानंद पासवान ने कहा कि आज जिस तरह से बिहार के पूर्व मुख्यमंत्री जीतन राम मांझी का गरीब संपर्क यात्रा निकाला जा रहा है कहीं ना कहीं महागठबंधन से नाराज होकर ये यात्रा निकाला जाए रहा है जिस तरह से बिहार के मुख्यमंत्री नीतीश कुमार के द्वारा समाधान यात्रा निकाला गया है यह समाधान यात्रा गरीबों के लिए नहीं है यह समाधान केवल प्रशासनिक अधिकारियों के लिए है। वहीं बिहार में शराबबंदी को विफल बताते हुए मीडिया से बताया कि शराब…

Read More

ગારીયાધાર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકો માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગારીયાધાર તાલુકાના ખાલી પડેલ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલકની જગ્યા ભરવા માટે જેમાં સ્થાનિક, વિધવા, ત્યક્તા, સ્ત્રી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવાની થાય છે. શૈક્ષણિક લાયકાત એસ. એસ. સી. પાસ ઉમર ૨૦ વર્ષ પૂરા ખાલી કેન્દ્રો (૧) ગારીયાધાર કેન્દ્ર નં.-૧, (૨) નાની વાવડી કેન્દ્ર નં.-૧૦, (૩) ફાચરીયા કેન્દ્ર નં.-૧૧, (૪) ગણેશગઢ કેન્દ્ર નં.-૨૦, (૫) શક્તિનગર કેન્દ્ર નં.-૫૫, (૬) પરવડી પ્લોટ કેન્દ્ર નં.-૫૯ માટે નિયત નમૂનામાં અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય મામલતદાર કચેરી ગારીયાધાર (મ.ભો.યો. શાખા) માંથી કચેરી સામે દરમ્યાન જાહેર રજા સિવાય દિવસોમાં મેળવી વિગતો ભરી…

Read More

ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીઓને આયોજન મંડળમાં મંજુર કરવામાં આવેલા ગ્રામ્ય અને શહેરી સુવિધાઓને લગતા લોકસુખાકારીના કામોને અગ્રિમતા આપવા, ગુણવત્તાયુક્ત અને પારદર્શક રીતે કાર્ય થાય તેમજ એક વર્ષની સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રજાલક્ષી કામોને પ્રજાની સુખકારીનો વિચાર કરીને પ્રાથમીકતા આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં…

Read More

ડાંગ જિલ્લા સંકલન સમિતની બેઠક યોજાઈ 

હિન્દ ન્યુઝ, ડાંગ આહવાના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેક્ટર ડો.વિપીન ગર્ગ એ ‘સો દિવસના લક્ષ્યાંક’ અંગે તમામ વિભાગો/કચેરીઓને તેમના લક્ષ્યાંકો પૂર્ણ કરવાની હિમાયત કરી હતી. સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા કરતા કલેક્ટરએ એ.જી.ઓડિટના બાકી પેરા, સરકારી લેણાંની બાકી વસુલાત, તુમાર નિકાલ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી પેન્શન કેસ, ગ્રામસભાના પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન, સ્વાન્ત: સુખાય પ્રોજેકટ જેવા મુદ્દાઓની છણાવટ હાથ ધરી હતી. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર પધ્મરાજ ગાવિતે જિલ્લાના સંકલન અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું. દરમિયાન કલેકટર ડો. વિપીન…

Read More

બીલીમોરા-બહુચરાજી નવીન બસને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી

હિન્દ ન્યુઝ, બીલીમોરા          બીલીમોરા-બહુચરાજી નવીન બસને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી વલસાડ વિભાગના બીલીમોરા ડેપો ખાતે આજરોજ નવીન ૨×૨ બસ બીલીમોરા-બહુચરાજી સર્વિસને ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલના વરદ હસ્તે સવારે ૮-૩૦ કલાકે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ નવીન ૨×૨ બસ બીલીમોરા-બહુચરાજી બીલીમોરા ડેપોથી સવારે ૮-૦૦ કલાકે નીકળી સાંજે ૧૮-૨૫ કલાકે બહુચરાજી ખાતે પહોંચશે અને બહુચરાજી થી સવારે ૭-૨૫ કલાકે નીકળી બીલીમોરા ખાતે સાંજે ૧૭-૪૦ કલાકે આવશે. બસ સર્વિસ માટે રૂા.૨૪૮/- ભાડુ રખવામાં આવ્યું છે. બસ સર્વિસનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું…

Read More