ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં સર્વાનુમતે નિયુક્તિ પામેલા ચાર ટ્રસ્ટીઓનો ટૂંક પરિચય

હિન્દ ન્યુઝ, ભાવનગર  પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા : પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયાએ ગુજરાત ખાદી બોર્ડના સભ્ય તરીકે ત્રણ વર્ષ સેવાઓ આપી છે. પાંચ વર્ષ સુધી તેમણે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ, પશ્ચિમ ક્ષેત્રના સદસ્ય તરીકે સેવાઓ આપી છે. ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ, રાજઘાટના તેઓ ત્રણ વર્ષ સભ્ય રહ્યા. ગાંધી સ્મારક પ્રાકૃતિક ચિકિત્સા સમિતિના સભ્ય રહ્યા છે. ગાંધી સ્મારક નિધિ રાજઘાટ કોલોની, નવી દિલ્હીના કાર્યકારી સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે સામાજિક સેવા, ખાદી અને ગ્રામ આંદોલન, હરિજન અને આદિવાસીઓના ઉત્કર્ષ માટે તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને માનવીય કાર્યોમાં હંમેશા યોગદાન…

Read More

ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિયુક્તિ

હિન્દ ન્યુઝ, ભાવનગર  કુલપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક આજે વિદ્યાપીઠના પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સમિતિ ખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. ચાર નવા ટ્રસ્ટીઓમાં પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા, પદ્મભૂષણ શ્રીમતી રાજશ્રી બિરલા, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી ડૉ. હર્ષદ એ. પટેલ અને દિલીપ પી. ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ નવા ટ્રસ્ટીઓની વરણીને આવકારી હતી અને કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીબાપુના ઉદ્દેશ્યને ફળીભૂત કરવા સૌ સાથે મળીને પરસ્પર પારિવારિક સહયોગથી મિશનની માફક કામ કરીશું.…

Read More

ભાવનગરમાં એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળોને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળો ને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કું. લી ઉપક્રમે નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસેમ્બર માસ ૨૦૨૨ દરમિયાન જિલ્લાના સ્વ. સહાય જૂથોને વિવિધ બેન્કો દ્વારા ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવેલ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલોવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ડિસેમ્બર ૨૦૨૨ માસ દરમ્યાન વિવિધ બેન્કો દ્વારા ₹ ૧૨૦.૯૩ લાખનું ધિરાણ…

Read More

દબાણ હટાવ શાખા દ્વારા તા. ૨૬/૧૨/૨૦૨૨ થી તા. ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૨૬/૧૨/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૩૨ રેંકડી-કેબીનો  રેસકોર્ષ રોડ, જંકશન રોડ ફુલછાબ ચોક,   ગાયત્રીનગર, જ્યુબેલી માર્કેટ, સાધુવાસવાણી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ચંદ્રેશનગર માર્કેટ,  ભિમનગર રોડ, મોવડી મેઈન રોડ,  પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૬૪ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જંકશન રોડ, જામનગર રોડ, ઢેબર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, નાનામૌવા મેઈન રોડ, ભિમનગર ચોક, સાધુવાસવાણી રોડ, મવડી મેઈન રોડ, બાપાસીતારામ ચોક, ચંદ્રેશનગર માર્કેટ, ધરાર માર્કેટ…

Read More