બજેટ સત્ર દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં – સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર તારીખ ૩૧મી જાન્યુઆરી – ૨૦૨૩ થી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહયો છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા.૩૧/૦૧/૨૦૨૩ થી તા.૧૩/૦૨/૨૦૨૩ સુધી બજેટ સત્રના પ્રથમ તબકકા દરમ્યાન કામકાજના ઉપરોકત દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના બજેટ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વા૨કા જિલ્લામાં ખંભાળીયા અને ભાણવડ ખાતેના સંસદસભ્યના કાર્યાલયો સવારે : ૯.૩૦ થી રાત્રે : ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. -: જામનગર કાર્યાલય :- નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦,…

Read More

जिला केन्द्रीय सहकारी बैंक लिमिटेड दी मगध सेन्ट्रल को कॉपरेटिव बैंक लि० के निदेशक मंडल के निर्वाचन के निमित मतदाता सूचियाँ तैयार

हिन्द न्यूज, गया (बिहार)         निर्वाचन पदाधिकारी (स०स०) सह अनुमंडल पदाधिकारी, सदर, गया द्वारा एतद् द्वारा सूचना दी जाती है कि बिहार राज्य निर्वाचन प्राधिकार नियमावली, 2008 एवं बिहार राज्य सहकारिता (संशोधन) नियमावली, 2008 के सुसंगत प्रावधानों तथा बिहार राज्य निर्वाचन प्राधिकार द्वारा निर्गत निदेशों के अनुसार जिला केन्द्रीय सहकारी बैंक लिमिटेड दी मगध सेन्ट्रल को कॉपरेटिव बैंक लि० के निदेशक मंडल के निर्वाचन के निमित मतदाता सूचियाँ तैयार हो गयी है और उसकी एक-एक प्रति कार्यालय के समय के दौरान मेरे कार्यालय में और उपर्युक्त बैंक…

Read More

अब आपके शहर टेकारी में बेहतर इलाज हेतु एंजेलिना लाइफ केयर हॉस्पिटल सारी सुविधाएं से युक्त

हिन्द न्यूज, बिहार एंजेलिना लाइफ केयर हॉस्पिटल के डारेक्टर डॉक्टर उपेंद्र कुमार ने कहा कि यह हॉस्पिटल गया शहर से दूरी पर इसलिए खोली गई है ताकि ग्रामीण क्षेत्रों के लोगों के बेहतर इलाज हो सके और मरीजों को गया एवं पटना नही जाना पड़े और बेहतर इलाज अपने क्षेत्र टेकारी में ही हो सके । डॉक्टर उपेंद्र ने कहा कि इस हॉस्पिटल में सारी सुविधाएं उपलब्ध हैं साथ ही साथ गरीब व लाचार लोगो को अपने स्तर से विशेष लाभ देता हूं। हॉस्पिटल में अत्याधुनिक सुविधाओं से युक्त है…

Read More

“શહીદ દિન” નિમિતે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહીત વિવિધ શાખાઓ દ્વારા બે મીનીટ મૌન પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ        ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦-૦૧-૨૦૨૩નાં રોજ “શહીદ દિન”નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહીત વિવિધ શાખાઓના અધિકારી / કર્મચારીઓએ બે મીનીટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું.       રાજકોટ મહાનગરપાલિકાની કમિશનર શાખા સહીત તમામ શાખાનાં અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા સવારે ૨ મીનીટ મૌન પાળી શહીદ વીરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

Read More