હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર ખાતે સરદારનગરના સ્વિમિંગ પુલમાં અંદાજે ૪૦ જેટલાં યોગસાધકોએ એક્વા યોગ કરીને વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરી હતી. યોગ એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અણમોલ વિરાસત છે. ત્યારે આખા વિશ્વમાં ૨૧ મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગરમાં નિલમબાગ પેલેસ, હસ્તગીરી પર્વત, વેળાવદર નેશનલ પાર્ક, બોર તળાવ, તખ્તેશ્વર મંદિર સહિતના અનેક સ્થળો પર યોગ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સરદાર પટેલ સ્વીમીંગ પૂલ ખાતે આશરે ૪૦ જેટલા…
Read MoreMonth: June 2022
ભાવનગર જિલ્લામાં ૧૦૮ સેવા, મહિલા હેલ્પલાઇન અભિયમ અને ખિલખિલાટ સેવાના કર્મચારીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ધ વર્ગના લોકો વિવિધ રીતે યોગની ઉજવણી કરીને યોગ દિવસને સાર્થકતા સાબિત કરી રહ્યાં છે ત્યારે આજે સંજિવની સમાન સેવા આપનાર ૧૦૮ સેવા, મહિલા હેલ્પલાઇન અભિયમ અને ખિલખિલાટ સેવાના કર્મચારીઓ દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે સર ટી. હોસ્પિટલ ખાતે ૧૦૮ ની સેવામાં જોડાયેલાં કર્મયોગીઓએ સર ટી. હોસ્પિટલની અગાસી પર યોગ કર્યાં હતાં. શારિરીક સાથે માનસિક શાંતિ માટે વિવિધ યોગાસનો, આસનો કર્યા હતાં. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
Read Moreઆંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ભાવનગરની આઇકોનિક જગ્યાઓએ યોગ કરવામાં આવ્યાં
હિન્દ ન્યુઝ, ભાવનગર આજે સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેવાં અવસરે ગુજરાત રાજ્યમાં પણ આઝાદીના ૭૫ વર્ષને ધ્યાનમાં રાખીને ૭૫ આઇકોનિક જગ્યાઓ ખાતે યોગ કરવામાં આવ્યાં હતાં. ભાવનગરમાં પણ હાથબ બંગલો, નિલમબાગ પેલેસ અને વેળાવદર નેશનલ પાર્ક ખાતે યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સાથે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ક્રિકેટ મેદાન ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને સીદસર ખાતે આવેલાં સ્પોર્સ્હ ગ્રાઉન્ડ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી આર.સી. મકવાણા અને સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં યોગદિવસની…
Read Moreસ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
હિન્દ ન્યુઝ, રાજપીપલા આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા હતા.“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પસંદ પામેલા ચાર આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા,…
Read Moreઆયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને રાણા સમાજ દ્વારા સુરતમાં સાત દિવસીય યોગ શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત સુરત રાણા સમાજ, રાણા સમાજ મહિલા ફોરમ, યુવા રાણા સમાજ-સુરતના સંયુક્ત ઉપક્રમે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા સિકોત્રા માતાની વાડી, કોટસફીલ રોડ ખાતે ૮ દિવસીય યોગ શિબિર યોજાઈ હતી. યોગ સાથે આયુર્વેદના પ્રચાર-પ્રસાર વિશે ડો.હેમાલીબેન રાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તેમજ વધુને વધુ લોકો યોગાભ્યાસ કરે એવા આ શિબિર દરમિયાન પ્રયાસો કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સુરેશભાઈ માસ્તર, જિલ્લા આયુર્વેદ અધિકારી મિલનભાઈ દસોંદી, સુરત રાણા સમાજના પ્રમુખ…
Read Moreઆજે સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસઃ વલસાડ જિલ્લામાં સિકલસેલ ટ્રેઈટ (વાહક)ના ૬૧૨૪૩ અને સિકલ સેલ ડિસિઝ (રોગ)ના ૨૫૩૦ દર્દીઃ સૌથી વધુ ધરમપુર-કપરાડામાં
હિન્દ ન્યુઝ, વલસાડ સઘન કામગીરીને પગલે વર્ષ ૨૦૧૮માં ૨૬૬૬ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨ માં ૧૩૧૮ થયા – સંકલનઃ જિજ્ઞેશ સોલંકી સામાન્ય રીતે બાળકોનો જન્મદર વધે એ માટે પ્રયાસ કરાતા હોય છે પરંતુ એક એવી ગંભીર બિમારી કે જેમાં બાળકોના જન્મદરને ઘટાડવા માટે પ્રયાસ કરાઈ છે. આ બિમારી છે સિકલસેલ એનિમિયા. ૧૯ જૂન વિશ્વ સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આ બિમારી સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. જેમાં પણ ખાસ કરીને આદિવાસી એવા વલસાડ જિલ્લામાં સિકલસેલના કેસ વધુ જોવા…
Read More“ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત ૪૨ પાટીદાર સમાજ હોલ લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાખાભાર્થીઓને ચાવી અને કળશ આપીને સામુહિક ગૃહ પ્રવેશ કરાવ્યો. વડોદરા ખાતે થી માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રૂ.૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂતૅ અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા ગુજરાત ગૌરવ અભિયાનની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડોદરા ખાતેથી વર્ચુયલી ઉપસ્થિતિમાં ૪૨ પાટીદાર સમાજ હોલ લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેનની તેમજ લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવક, જિલ્લા કલેક્ટર ડૉ.મનીષકુમાર ની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પ્રતિક રૂપે ૧૦…
Read Moreડભોડા અનુપમ પ્રાથમિક શાળા માં લેખન સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, રાધનપુર લેખન સ્પર્ધા માં રાજ્ય કક્ષામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ સૃષ્ટિબેન પરમાર ને સુહાગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ડભોડા ગામના ખૂબ જ ઉત્સાહિ સરપંચ ભૂપતસિંહ કાંતિજી ઠાકોર, ડભોડા અનુપમ પ્રાથમિક શાળાના ખૂબ જ કાબેલ અને મહેનતુ આચાર્ય ડો. માનસિંહભાઈ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોમાં બાલાજીભાઈ, રઘુજીભાઈ અને રમેશભાઈ તેમજ બેંક રિટાયર કર્મચારી રમેશભાઈ ચૌહાણ તેમજ સક્રિય યુવા ટીમના સભ્યોએ ખૂબ મોટી સંખ્યા માં હાજરી આપી હતી. સૃષ્ટિબેન ને ઈનામ તેમજ સુહાગ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર…
Read Moreપુર્વ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા જોગાસર તળાવ ખાતે સિનિયર સિટિઝન સાથે મીટીંગ યોજવામાં આવી સાથે સિનિયર સિટીઝન નું સન્માન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લા ના ધાંગધ્રા શહેરનું હૃદય સમા એટલે કે જોગાસર તળાવ જ્યાં સિનિયર સિટીઝનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને બગીચાની સાર સંભાળ તળાવની સાર સંભાળ, સ્વચ્છતાને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમની આ કામગીરી ને જોઈ ધાંગધ્રા પૂર્વ કેબિનેટ મંત્રી જાડેજા દ્વારા સિનિયર સિટીઝનો સાથે મિટિંગ યોજી હતી આ મિટિંગમાં જોગાસર તળાવ માં કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વોકિંગ, સ્કેટીગ સહીત વ્યવસ્થા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી આ મિટિંગમાં નગરપાલિકાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર…
Read Moreજૂનાગઢમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કળશ અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢમાં કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ હેઠળના ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયા અને શ્રીમતિ ગીતાબેન પરમારના સયુંક્ત અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કળશ અર્પણ કરી પ્રતીકાત્મક ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વડોદરા ખાતે આયો જિત વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુહૂર્તના સમારોહને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિહાળ્યો હતો. શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં…
Read More