આંગણવાડિ કેન્‍દ્રોના બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, નડિયાદ     સંકલિત બાળ વિકાસ સેવા યોજના (આઇસીડીએસ) દ્વારા પુરક પોષણ, રસીકરણ સંદર્ભ, સેવા આરોગ્‍ય તપાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ આરોગ્‍ય શિક્ષણ જેવી મહત્‍વની સેવાઓ પુરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આંગણવાડિના માધ્યમથી સ્‍કીમ ફોર અડોલેશન ગર્લ્‍સ(એસએજી), પૂર્ણા યોજના વિગેરે યોજનાઓ અમલમાં મૂકી ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને લાભ આપવામાં આવે છે. ખેડા જિલ્‍લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના (આઇસીડિએસ)માં કુલ ૧૫ ઘટકમાં કુલ ૭૯ સેજા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ સેજાઓમાં કુલ-૧૯૭૯ આંગણવાડિ કેન્‍દ્રો હાલમાં કાર્યરત છે. મુખ્‍યમંત્રીના…

Read More

ખેડા જિલ્‍લામાં ડેન્‍ગયુ વિરોધી માસ જુલાઇ-૨૦૨૧ની ઉજવણીનુ આયોજન

હિન્દ ન્યુઝ, નડિયાદ      ડેન્‍ગયુ વાયરસથી થતો એડીસ ઇજિપ્‍તાઇ મચ્છરના કરડવાથી થતો રોગ છે. ડેન્‍ગયુનો મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ડેન્‍ગયુના ચેપી દર્દીને કરડી પોતે ચેપી બને છે. આ ચેપી મચ્છર ભુખ્‍યો થતાં માણસને કરડી ડેન્‍ગયુનો ચેપ માણસને આપે છે. આ રીતે ડેન્‍ગયુનો ફેલાવો થતો હોય છે. આ મચ્છરો ઘરની અંદર ચોખ્ખા, બંધીયાર પાણીમાં ઉત્‍પન્‍ન થાય છે. પાણીના સંગ્રહ સ્‍થાનો જેવા કે ટાંકી, કોડી, ઘડી, પીપ, હોજ તેમજ નકામો ભંગાર ગાયર, ડબ્બા, પક્ષી કુંજ, ડીસ્‍પોઝેબલ કપ, ફ્રીજની પાછળની ટ્રે, કુલર, ફુલદાની,પશુને પાણી પીવાની કુંડી વિગેરેમાં પાણી ભરાઇ રહેતાં…

Read More

માંગરોળ પંથકમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત અપૂરતા વરસાદ ને કારણે ખેડૂતો ના જીવ ચોટયા તાળવે

હિન્દ ન્યુઝ, માંગરોળ  માંગરોળ ગ્રામ્ય વિસ્તારોમાં ઓરવણુ કરીને મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે મેઘરાજા રૂઠતા ખેડૂતો ચિંતાતુર બન્યા….    માંગરોળ પંથકમાં વાવાઝોડા સાથે આવેલાં વરસાદ અને સમયસર વરસાદ પડવાના એંધાણનાં આશરે ખેડૂતો એ ઓરવણુ કરીને મગફળીનું વાવેતર કરી દિધું છે ત્યારે ભીમ અગિયારસ આસપાસ સમગ્ર વિસ્તારમાં વરસાદ થયો પરંતુ માંગરોળ આસપાસના વિસ્તારોમાં મેઘરાજા રૂઠતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાતાં જગતનો તાત ચિંતિતછે ત્યારે વહેલાસર મેઘસવારી આવી પહોંચે એની રાહ જોઇ રહ્યા છે માંગરોળ આસપાસના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની કોઈ યોજના ન હોવાથી આ વિસ્તારના ખેડૂતો…

Read More

ભાવનગર ખાતે ૧૧ હજારથી પણ વધુ આંગણવાડીનાં બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર       શહેરનાં અટલ બિહારી વાજપાઇ ઓપન એર થિએટર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાવનગર શહેર સહિત રાજ્યભરની આંગણવાડીઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.    જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની ૩૧૬ આંગણવાડીઓના ૧૧,૭૭૧ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.     આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી વિશેષરૂપે ઉપસ્થિતિ રહ્યાં હતાં અને મુખ્યમંત્રી પાસેથી મહિલા અને બાળ વિકાસ વિભાગને મળેલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના પ્રમાણપત્રનો સ્વીકાર્યો હતો.    આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ…

Read More

ચોમાસામાં વીજ પોલથી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તે માટે ગ્રામજનો ચિંતામાં 

હિન્દ ન્યુઝ, સુઈગામ     ચોમાસામાં વીજ પોલથી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તે માટે ગ્રામજનો ચિંતામાં  જિલ્લાના સરહદી સુઈગામ તાલુકા ના છેવાડાના મેઘપુરા ગામે રોડને અડીને વિજપોલ છે. આ વીજ પોલ થી તાર વડે લાઈટની લાઈનો વીજ પ્રવાહ પસાર થાય છે. આ તાર BSF કેમ્પમાં, પ્રજાપતિ વાસ અને ગામમાં 3 જગ્યાએ વીજ તાર પસાર થાય છે. વીજ પોલની સામે પ્રાથમિક શાળા, પ્રજાપતિઓનાં ઘર અને બાજુમાં તળાવ આવેલ છે. આ વીજ પોલ ની પાછળ ના ભાગે તળાવનો નીચાણ વાળો ભાગ હોવાથી માટીનુ ધોવાણ થયુ હોવાના કારણે પ્રાથમિક શાળાની સામે ઘણા…

Read More

ડાકોર – કપડવંજ રોડનો વાહન વ્‍યવહાર મરામતના કારણે બંધ કરાયો

  હિન્દ ન્યુઝ, નડિયાદ નડિયાદ-ડાકોર-પાલી તથા ડાકોર-કપડવંજ રોડ ઉપર ડાકોર ગામના જંકશન ઉપર ફલાય ઓવર બ્રીજની કામગીરી કરવાની છે. જેમાં હાલ ડાકોર-કપડવંજ રસ્‍તા ઉપર ફલાય ઓવર બ્રીજની કામગીરી ચાલુ કરવાની હોય, સદર રસ્‍તા ઉપર લોકોની અવર જવર રહેતી હોવાથી આ રોડ ઉપર બંને તરફ વાહનોની અવર જવર ચાલુ રહે તો મોટી જાનહાનિ અને ટ્રાફિક જામ થવાના પ્રશ્ર્નો ઉપસ્‍થિત થવાની શકયતા રહેલી છે. જેથી વાહન વ્‍યવહારનું ટ્રાફીક નિયમન જળવાઇ રહે, જાન-હાનીના બનાવો બને નહી તે માટે ફલાય ઓવર બ્રીજનું બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી સદર રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ કરવા…

Read More

તા.૧૦-૦૭-૨૦૨૧ના રોજ નેશનલ લોક અદાલતનું ખેડા જિલ્‍લામાં આયોજન

હિન્દ ન્યુઝ, નડિયાદ      નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર ખેડા જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્‍યાયલય, નડિયાદના મહે.અધ્યક્ષ એલ.એસ.પીરઝાદાની સુચના મુજબ જિલ્‍લા અદાલત, નડિયાદ તથા તમામ તાલુકાની કોર્ટ, નડિયાદ, ડાકોર, ઠાસરા, કપડવંજ, ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, વસો, સેવાલીયા મુકામે તા.૧૦-૦૭-૨૦૨૧ના રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવનાર છે. તેમાં મોટર અકસ્‍માત વળતરના કેસો, દિવાની કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, ફેમેલી કોર્ટના તથા અન્‍ય લગ્‍ન વિષયક કેસો તથા બેંક, એમ.જી.વિ.સી.એલ, ફાયનાન્‍સ કંપની વિગેરેના પ્રીલીટીગેશન કેસો મુકવામાં આવનાર છે. જેથી જે કોઇ વકિલઓ, પક્ષકારો તેમજ…

Read More

નડિયાદ નગરપાલિકા મા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

હિન્દ ન્યુઝ, નડિયાદ    ખેડા જિલ્લા મા આવેલ નટપુર તરીકે ઓળખાતા નડિયાદ શહેર જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ નુ જન્મ સ્થળ આવેલ છે અને જે ખુબ જ પ્રચલિત શહેર તરીકે ઓળખવામાં આવે છે.     પરંતુ ઘણા સમય થી નડિયાદ શહેર મા પશ્ચિમ એરિયા મા આવેલ રીંગ રોડ તથા સ્ટ્રીટ લાઈટો ચાલતી નહોવાથી ત્યાં ના વોર્ડ ના રહેવાસી ઓ તથા ત્યાં ના આજુબાજુ ના રહેવાસી ઓ ને ઘણી તકલીફો સહેવી પડતી હતી. ઘણી બધી તે વોર્ડ ના સભ્યો તથા નડિયાદ નગરપાલિકા પ્રમુખ ને કરવા છતાં પણ તેનો નિકાલ કરવામાં આવ્યો ન…

Read More

ગબ્બર પર માઁ અંબેની અખંડ જ્યોત ગાયના ઘીથી ઝળહળશે

હિન્દ ન્યુઝ, થરાદ     થરાદના દાનવીર અને વિશ્વ હિંદુ પરિષદના પશ્ચિમ ઝોનના પ્રમુખ દિનેશભાઇ રાયમલજી બારોટ ગૌમાતાઓમાં અપાર અને અખુટ શ્રદ્ધા ધરાવે છે. ગૌમાતાની ભક્તિમાં ઓતપ્રોત રહેતા દિનેશભાઇ બારોટે છેલ્લા કેટલાક સમયથી થરાદની નર્મદા નહેર ની બાજુમાં આવેલી શ્રી ડાંગેશ્વર ગૌશાળાને પણ દત્તક લીધી છે અને કોરોનાના કપરાકાળમાં કોઇની પણ પાસે દાનની અપેક્ષા રાખ્યા વગર એકલા હાથે તમામ ખર્ચ કરીને તેમનો જીવનનિર્વાહ કરીને પુણ્યના ભાથાની સાથે ગૌસેવાનું પ્રેરણાદાયી કર્મ પણ કરી રહ્યા છે. તેમણે ગત રોજ અંબાજી માતાના ધામમાં આધશક્તિ અંબેમાંનાં મુળ હૃદય વનસ્પતિ) અથવા ભેંસ કે જર્સીનાં ઘી…

Read More

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સાથેની બેઠક બાદ ગુજરાત પ્રભારી અને સ્થાનિક નેતાઓની હાજરીમાં આંદોલનકારી પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે આમ આદમીનો ખેશ ધારણ કર્યો પ્રવીણ રામના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી યુવા મતદારોનો પાર્ટીને મળી શકે છે લાભ 2 દિવસ પહેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે પ્રવીણ રામની થઈ હતી બેઠક પ્રવીણ રામ છે ગુજરાતનો લોકપ્રિય ચહેરો પ્રવીણ રામની લડતના કારણે લાખો પરિવારોને થયેલો છે ગુજરાતમાં સીધો ફાયદો બેરોજગાર યુવાનો અને કર્મચારીઓમાં પ્રભાવ ધરાવે છે પ્રવીણ રામ પ્રવીણ રામના આપમાં જોડાવાથી આમ આદમી પાર્ટી ને થઈ શકે છે ગુજરાતમાં મોટો ફાયદો સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More