ડભોઇ માં ભક્તિ નિધિ ઇનકોર્પોરેશન ન્યૂ જર્સી યુ.એસ.એ દ્વારા ઓકિસજન મશીનબેંક નું લોકાર્પણ

હિન્દ ન્યૂઝ, ડભોઇ      ડભોઇ ઝારોલાની વાડી ખાતે શ્રી ભક્તિ નિધિ ઇનકોર્પોરેશન ન્યૂ જર્સી યુ.એસ.એ દ્વારા ઓક્સિજન મશીન બેંકની સ્થાપના કરેલ જેનું લોકાર્પણ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કોરોનાવાયરસની ત્રીજી લહેર માં કોઈ તકલીફ ન પડે તે માટે આ તૈયારી ના ભાગરૂપે આ સંસ્થા દ્વારા ૧૦૧ ઓક્સિજન કોન્સન્ટેટર મશીનોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે ખૂબ ગૌરવ ની બાબત છે કારણ કે આ મશીન નજીવી ડિપોઝિટ લઈને આ મશીને જરૂરીયાત મંદ વ્યક્તિના ઘરે પહોંચતું કરવામાં આવશે અને આ મશીન જ્યારે પાછું આપવામાં આપશે ત્યારે તેઓને…

Read More

રાજકોટ શહેર માં ક્રાઇમ કોન્ફરન્સ યોજી લવ જેહાદના નવા કાયદાની સમજ અને અમલવારી માટે વર્કશોપ યોજવામાં આવ્યો સાથે નવા કાયદાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ લવ જેહાદમાં કડક કાર્યવાહી થશે : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાજકોટ જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, બંને ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સની કોન્ફરન્સમાં હાજરી. માર્ચ એપ્રીલ-મે મહિનામાં બેસ્ટ કામગીરી પોલીસ કર્મચારીઓને “કોપ ઓફ ધ મંથ’ ના પ્રશંસાપત્ર અને જુદી જુદી એપ્લીકેશનમાં સારું કામ કરનારા કર્મચારીઓનું પણ સન્માન કરતાં મનોજ અગ્રવાલ. લવ જેહાદમાં ધર્મપરીવર્તન કરાવનાર ધર્મગુરૂઓ કે કોઇ પણ શખ્સો સંડોવાયેલા હશે તો છોડાશે નહિ. રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Read More

રાજકોટ શહેર યુવા મોરચાના પ્રમુખ-મહામંત્રી સહિત રાજયભરમાં 35 વધુ હોદેદારોના રાજીનામા

હિન્દ ન્યૂઝ, રાજકોટ પાટીલ ઇફેકટથી થયુ નુકશાન પ્રદેશ માપદંડમાં 35 વર્ષથી ઉપરના કોઇને પણ યુવા મોરચાના હોદેદાર કે સભ્ય નહી બનાવવા આદેશ આવતા જ રાજકોટમાં પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલના રાજીનામા કેપ્ટન બન્યા પછી ખબર પડી કે તેમની ટીમમાં જ પસંદગી નથી, હોદેદારોમાં ધૂંધવાટ પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ થોડા જ દિવસ માટે એઇજ ક્રાઇટેરીયામાં સલામત રહ્યા રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Read More

ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા.૧૫૮ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમૂર્હુત અને લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી

હિન્દ ન્યૂઝ, નડિયાદ    ભરૂચ ખાતેના ‘‘નર્મદા મૈયા બ્રીજ’’નું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. રાજ્યભરમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના વિવિધ કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી. ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું અને રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઉમરેઠ સરકીટ હાઉસનું લોકાર્પણ રૂા.૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડાકોર જંકશન ફલાયઓવર બ્રિજનું ભૂમિપૂજન.  નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગ મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્રને ચરિતાર્થ કરીને જનસુખાકારીના…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠા ની મુલાકાતે

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા   મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહર ભાઈ ચાવડાએ નડાબેટ મા નડેશ્વરી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી અને પ્રવાસનની કરી શરૂઆત અને સાથે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. ભારત પાકિસ્તાન સીમા પર નિર્માણ થઈ રહેલા પ્રવાસન વિભાગના કામ નું બારીકાઈથી નિરિક્ષણ કર્યું હતું અને ભારત પાકિસ્તાન પર સીમા દર્શન માટે થઈ રહ્યા છે. સવાસો કરોડના ખર્ચે વિકાસના કામો વિકાસના કામોની વાગતો મેળવીને નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ ભારત-પાકિસ્તાન જીરો પોઈન્ટ જવા રવાના થયા હતા અને ત્યાં…

Read More

તારાપોર ચોકડી નજીકના અકસ્માતમાં માર્યા ગયેલા ભાવનગરના મૃતકોને મોરારીબાપુ તરફ થી ૪૫ હજારની સહાય

હિન્દ ન્યૂઝ, ભાવનગર      ગતરોજ તારાપોર ચોકડી નજીક ભાવનગર, વરતેજના એક પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ડ્રાઈવર સહિત ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર ખાતે કૌટુંબિક પ્રસંગ પૂરો કરી પરત ફરી રહેલા ઘાંચી પરિવારને આ ભયંકર અકસ્માત નડ્યો હતો. જેમાં માર્યા ગયેલા તમામ હતભાગી લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે રૂપિયા ૫ હજારની સહાનુભૂતિ રાશી મોકલવામાં આવેલ છે. જેની કુલ રકમ રૂા. ૪૫ હાજર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિબાપુએ પ્રાર્થના કરી છે. ભાવનગરના રામકથાના શ્રોતા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે. બ્યુરોચીફ…

Read More

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા પોલીસ ચોકીએ પોલીસ બંદોબસ્ત

હિન્દ ન્યૂઝ, બગસરા અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ માણેકવાડા પોલીસ ચોકીએ વાહન ચેકિંગ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માણેકવાડા પોલીસ ચોકીએ જુનાગઢ તરફથી આવતાં દરેક વાહનો તેમજ જેતપુર રોડ પરથી આવતા દરેક વાહનોનું સદંતર ચેકિંગ કરવામાં આવતું હતું. દરેક વાહન ચાલકોને અને વાહનોને સરકારી ગાઈડ લાઈન મુજબ ચાલે છે કે કેમ તેની તપાસ કરવામાં આવતી હતી. આ બંદોબસ્ત મા બગસરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એચ કે મકવાણા ના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્ત માં ટ્રાફિક પોલીસ ગામ રક્ષક દળ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં…

Read More

ટંકારામાં જમીન પચાવી પાડવાની અરજી કરનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

હિન્દ ન્યૂઝ, મોરબી     ટંકારામાં જમીન પચાવી પાડવા બાબતે અરજીને પગલે ચાર ઇસમોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ટંકારાના ગજડી ગામના રહેવાસી પ્રકાશ કાળુભાઈ ડાંગર આહીર (ઉ.વ.૩૮) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ હેઠળ અરજી કરેલ હોય જે અન્વયે તપાસમાં આવતા પ્રકાશ ડાંગરને ગજડી ઘુનડાને જોડતા રસ્તા પર બોલાવી આરોપીઓ વાસીયાંગ પુનાભાઈ ડાંગર, ભગવાનભાઈ પુનાભાઈ ડાંગર, પ્રકાશ પુનાભાઈ ડાંગર અને રાયધન મેસુરભાઈ સોઢીયા રહે બધા ગજડી તા. ટંકારા વાળાએ ગાળો આપી…

Read More

માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજાના પ્રતિનિધિ ગડુ શેરબાગના સરપંચ રમેશભાઈ વાજા સાથે કાનભાઈ જોરા દ્રારા કામની રજુઆત સંદર્ભે સ્થળ પર જઈ રૂબરૂ આગેવાનો સાથે મુલાકાતે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (૧) બે ખીજડી રસ્તા પર નવો નોન પ્લાન રસ્તો મંજુર કરાવવાની રજુઆત બાબતે. (૨)કોટડા ગામે રાજાશાહી વખતનો ચેકડેમ ટુટી ગયેલ છે તે જગ્યાએ નવા ચેકડેમની રજૂઆત બાબતે. (૩)જેતખંભથી શેપા તરફ જતા રોડમાં નોલી નદી પર આવેલા જેતખંભ કોઝવે પર વેરીંગ કોટ કરવા બાબતે. ઉપરોક્ત રજુઆતો અંગે સ્થળ પર જઈ ઓજી વિસ્તારના અને કોટડાગામ ના આગેવાનોને રૂબરૂ મળી રજુઆતો સાંભળી આ તકે ઈબ્રાહીમભાઈ પડાયા, માજી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ માંગરોળ, હાજીભાઈ સુલેમાનભાઈ જેઠવા તાલુકા પંચાયત સદસ્ય, હુસેનભાઈ ઈબ્રાહીમભાઈ કરૂડ, હારૂનભાઈ કાસમભાઈ બેરા, મુસાભાઈ કાસમભાઈ બેરા, ઈકબાલભાઈ કાલવાત ભચુ,…

Read More

જિલ્લામા ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૮૫ થવા પામી છે. જેમા ભાવનગર શહેરમાં ૧ પુરૂષ તેમજ તાલુકાઓમાં ૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨ અને તાલુકાઓમાં ૪૬ કેસ મળી કુલ ૪૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા…

Read More