રાજકોટ શહેર યુવા મોરચાના પ્રમુખ-મહામંત્રી સહિત રાજયભરમાં 35 વધુ હોદેદારોના રાજીનામા

હિન્દ ન્યૂઝ, રાજકોટ

પાટીલ ઇફેકટથી થયુ નુકશાન

પ્રદેશ માપદંડમાં 35 વર્ષથી ઉપરના કોઇને પણ યુવા મોરચાના હોદેદાર કે સભ્ય નહી બનાવવા આદેશ આવતા જ રાજકોટમાં પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલના રાજીનામા

કેપ્ટન બન્યા પછી ખબર પડી કે તેમની ટીમમાં જ પસંદગી નથી, હોદેદારોમાં ધૂંધવાટ

પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ થોડા જ દિવસ માટે એઇજ ક્રાઇટેરીયામાં સલામત રહ્યા

રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Related posts

Leave a Comment