આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી આગળ ધપાવવા અંગે મીટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ઝડપભેર આગળ ધપાવવા અંગે આજે તા. ૧૨-૦૬-૨૦૨૧ના રોજ શનિવારે મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો. આ મીટીંગમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનરઓ બી. જી. પ્રજાપતિ અને એ.આર.સિંઘ, સિટી એન્જી.ઓ એમ. આર. કામલીયા, વાય. કે. ગૌસ્વામી તેમજ મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કન્સલ્ટિંગ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશમાં રાજકોટની પ્રતિષ્ઠા વધે તેવા અનેક પ્રોજેક્ટની ભેટ આપી…

Read More

થરાદ તાલુકાના પઠામડા ગામ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ

હિન્દ ન્યૂઝ, થરાદ     થરાદ ના પઠામડા ગામના જાગૃત નાગરિક ભાણાભાઇ ઠાકોર દ્વારા ગામમાં થતી મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની થતિ હોવાની લેખિત રજૂઆત જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ તમેજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને કરવામાં આવી હતી. એમાં પઠામડા ગામે ખાણ અને ખનિજ વિભાગ ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અગાઉ થરાદ તાલુકાના કેટલાક ગામોમાં ખનીજની મોટા પ્રમાણ માં ચોરી થયેલી છે. જેને લઇ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ કોઈ કાર્યવાહી કે દંડ આપવામાં આવ્યો કે નહીં જિલ્લા ખાણ ખનીજ દ્વારા ભીનું સંકેલાયુ હોય તેવું…

Read More

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૩ કેસ નોંધાયાં

હિન્દ ન્યૂઝ, ભાવનગર               ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ સસ્પેકટીવ અને ૧ કન્ફર્મ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૦ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.               જિલ્લામાં કુલ ૧૨૦ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૬ સસ્પેક્ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૫ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

યાત્રાધામ અંબાજીમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદ (સદાવ્રત) શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય સદાવ્રતનું સંચાલન જય જલિયાણ ફાઉન્ડેશન કરશે

હિન્દ ન્યૂઝ, અંબાજી                   કલેકટર આનંદ પટેલના નિર્ણયથી અંબાજીમાં અંબિકા ભોજનાલય ખાતે તા.૧૪ જૂન-૨૦૨૧થી માઈભક્તો માટે ભોજન પ્રસાદનું સદાવ્રત શરૂ થશે. પરમ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બિંદુ તથા શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેદી સંગમ સમાન શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અરવલ્લીની ગીરીમાળામાં બિરાજમાન શક્તિ સ્વરૂપા માં જગદંબાના દર્શને વર્ષમાં અંદાજિત ૧ કરોડ જેટલાં દર્શનાર્થીઓ માં અંબેના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવે છે. હાલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા અંબિકા ભોજનાલયનું સંચાલન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૭.૧૨…

Read More

લાખણી ના કાતરવા ગામની સીમ માંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આગથળા પોલીસ ટીમ

હિન્દ ન્યુઝ, લાખણી               પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ બનાસકાંઠા, પાલનપુર નાઓએ દારૂ – જુગારની પ્રવૃત્તિ ડામવા અંગે સુચન કરેલ હોઇ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ આર. ઓઝા તથા પી.એન.જાડેજા પો.સબ.ઇન્સ આગથળા પો.સ્ટે તથા આગથળા પોલીસ સ્ટેશનના સ્ટાફ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે કાતરવા ગામની સીમમા અમુક ઇશમો જુગાર રમે છે. જે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબ ના નામ વાળા ઇશમો રોકડા રૂ. ૧૪,૪૦૦/- સાથે…

Read More

ચોટીલામાં એરૂડેશ્વર મહાદેવ મંદિરે ૬૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ

હિન્દ ન્યૂઝ, ચોટીલા                      સતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ ચોટીલા અને એરૂડેસ્વર મહાદેવ ગ્રુપના સંયુક્તે આજે ચોટીલામાં એરૂડેશ્વર મહાદેવ મંદિરે ૬૦ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં કણજી, પીપળો, ઉંબરો, લીમડો, શરૂ, ગુલમહોર, આવળીયો, બીલી, અવન-ચવન વગેરે જેવા વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . જેમાં ધમેન્દ્રસિંહ ગોહિલ, ભગુભાઈ ખાચર, રાજુભાઈ કોટક, બાબભાઈ ખાચર, પ્રદીપસિંહ જાડેજા, શૈલેષભાઈ ઉપાધ્યાય, જોશીભાઈ, મુકાભાઈ પરમાર, નવલસિંહ ઝાલા તેમજ સતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ ના મોહીતભાઇ પરમાર, હિતેશભાઈ સરવૈયા, જયદીપભાઈ પરાલિયા, કુલજીતભાઈ ખાચર, મેહુલભાઈ ખંધાર, દેહાભાઈ ચૌહાણ, વિરમ ઘાંઘળ, ચેતન…

Read More

ડભોઈ પોલીસે રેડ કરતા ધરમપૂરી ગામે અંબાવડિયામાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપ્યા

હિન્દ ન્યૂઝ, ડભોઇ             ડભોઇ પોલીસ ઇસ્પેક્ટર જે.એમ વાઘેલાને અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે ધરમપુરી ગામે આંબાવાડી ઓમાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા સારું રૂપિયા વડે ભેગા પત્તા પાના થી હારજીતનો જુગાર રમી રમાડે છે. જે ચોક્કસ બાતમીને આધારે હકીકત વાળી જગ્યાએ ધરમપુરી ગામે આંબાવાડીઓમાં હકીકતના આધારે ડભોઇ પોલીસ સ્ટાફના જવાનોએ તે જગ્યા ઉપર દરોડો પાડતા સદર જગ્યા ઉપરથી ચારેય ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં (૧). તુષારભાઈ ગીરીશભાઈ ઉ. વ, ૨૪ રહે. પટેલ ફળિયું વડજ, તા. ડભોઇ, જી.વડોદરા, (૨).…

Read More