મોંઘવારી થી મુક્તિ અપાવવા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ

હિન્દ ન્યૂઝ, વેરાવળ  આજ રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા અને આદરણીય ગાયત્રીબા વાઘેલા ના આદેશ અનુસાર મોંઘવારીના મુદ્દે ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી મોંઘવારી માંથી મુક્તિ આપવા ઉગ્ર માંગણી કરવામાં આવેલ.    આ તકે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સંગીતાબેન ચાંડપા એ આ કોરોના ના કપરા સમયમાં ગરીબો અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક હાલત કથળી ગયેલ છે તેવા જ સંજોગોમાં દરેકે દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયેલ છે પેટ્રોલ ડિઝલ, રાંધણ ગેસ, અનાજ કરિયાણું, દૂધથી લઈ શિક્ષણની ફી સુધી સરકારની નિષ્ફળતા સાબીત કરે છે સરકારની ખોટી નીતિઓના…

Read More

ફુલસ્કેપ ચોપડા અને પાઠ્ય પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ફુલસ્કેપ ચોપડા અને પાઠ્ય પુસ્તકોનું વિનામૂલ્યે 336 તેજસ્વી વિદ્યાર્થી દિકરા દિકરીઓને નાત જાત સંપ્રદાય ના ભેદભાવ વગર વિતરણ કરાયું.        દર વર્ષની જેમ કંચન ફાઉન્ડેશન અને ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પરિવાર દ્વારા – તેજસ્વી વિદ્યાર્થીઓને જેના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવારને શોધીને વિના મુલ્યે વિતરણ કરાયું.    કોરોના સંક્રમણ મહામારી ના સમયમાં અતિ જરૂરીયાતમંદ પરીવારના વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી. -: નિમિત્તમાત્ર :- કંચન ફાઉન્ડેશન અને ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પરિવાર

Read More

નવનિર્મિત ‘વીર મોખડાજી’ની પ્રતિમાનું અનાવરણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી સુ.વિભાવરીબેન દવે

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ આજે રૂા. ૨૬.૪૮ લાખના ખર્ચે નવનિર્મિત ‘વીર મોખડાજી’ ની પ્રતિમાનું અનાવરણ આજે કર્યું હતું. આ ઉપરાંત તેમણે સુભાષનગર ખાતે રૂા.૧.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત ‘પરશુરામ પાર્ક’ નું લોકાર્પણ પણ કર્યું હતું. મંત્રી સુ. વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, જે સમાજ ઈતિહાસને ન વિસરી જાય છે. તેને સમાજ કોઇ દિવસ પ્રગતિ ન કરી શકે. ઇતિહાસની મહાન પ્રતિભાઓને ઉજાગર કરવી તે ઇતિહાસને ઉજળું કરવાનું પવિત્ર કાર્ય છે, તેને પુનર્જીવિત કરવાનું કાર્ય છે. ભાવનગર ખાતે નવનિર્મિત ‘પરશુરામ પાર્ક’ જિમ સાથેનો પાર્ક છે તેમ જણાવી તેમણે આ પાર્ક…

Read More

ભાવનગર જીલ્લામાં તા.૨૦ જુલાઇ સુધી ગામોગામ પશુપાલકોના પશુઓને કાનની કડી મારવાની કામગીરી હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લાના ગાય અને ભેંસ વર્ગના પશુઓ રાખતા પશુપાલકોને “ભારત સરકારના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત પોતાના ગાય અને ભેંસ વર્ગના પશુઓને પશુઓની ઓળખાણ માટે આધાર યોજનાની જેમ પશુઓના કાને કડી લગાવવાના કાર્યક્રમનો અંતિમ તબક્કો તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી ચાલુ છે. પશુઓની કાનની કડી તમામ પ્રકારની સરકારશ્રીની યોજનાનો લાભ તથા અતિવૃષ્ટિ, ભૂંકપ, રોગચાળા જેવી કુદરતી આફતોમાં પશુ જાનહાની સમયે પશુ ઓળખ અતીઉપયોગી નીવડે છે.      આ ઉપરાંત પશુઓને આપવામાં આવતા રસી, કૃમિનાશક દવા, કૃત્રિમ બીજદાન વગેરેના રેકર્ડ પણ સરળતાથી નીભાવી શકાશે. જેથી ગાય અને ભેંસ વર્ગનાં…

Read More

વન વિભાગ દ્વારા પશુ સંવર્ધન હેતુ ઘાસ લઈ જવા બીન અનામત વીડીઓની હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર લાગુ પડતા સર્વે ધંધાદારીઓ અને ઇજારદારો તથા લાગુ પડતી ગ્રામ પંચાયતોને તથા ગૌ-સંવર્ધન કામ કરતી પાંજરાપોળને, માલધારી સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે વન વિભાગની બિન અનામત વીડીઓ સને ૨૦૨૧-૨૨ના વર્ષનું ઘાસ વાઢી લઈ જવા માટે ઈજારો આપવા માટેની પ્રથમ વખતની જાહેર હરાજી રાખવામાં આવેલ છે. તો કોઈને બિન અનામત વીડીઓ ઈજારા થી રાખવાની ઇચ્છા હોય તેમણે સમયસર હરાજીમાં હાજર રહીને માંગણી કરવાની રહેશે. જેમા ભાવનગર તાલુકાના થોરડી ગામે ૭.૯૬ હે.આર. વિસ્તારમાં, લાખણકા ગામે ૨૧.૭૩ હે.આર. વિસ્તારમાં, ઘોઘા તાલુકાના જુનાપાદર ગામે ૨૭.૯૪ હે.આર. વિસ્તારમા, સાણોદર ગામે ૨૧.૪૦…

Read More

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર      સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ. સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પીસી એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા…

Read More

આર્મી ભરતી લેખિત પરીક્ષાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર      દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે તા.૨૫/૦૭/૨૦૨૧ નાં રોજ શ્રી સત્યસાંઈ વિદ્યાલય, જામનગર ખાતે લેખિત પરીક્ષા યોજાનાર છે. દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી રેલી દરમિયાન આપવામાં આવેલ એડમિટ કાર્ડ હવે માન્ય રહેશે નહી. તેથી ભાવનગર જિલ્લાનાં ઉમેદવારોએ તા.૧૫/૦૭/૨૦૨૧ થી તા.૧૭/૦૭/૨૦૨૧ દરમિયાન એ.આર.ઓ., જામનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ જુનુ એડમિટ કાર્ડ ફરજિયાત પરત કરવાનું રહેશે. તેમજ નવું એડમિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે તેથી સાથે પાસપોર્ટ ફોટોગ્રાફ પણ લઈ જવાનાં રહેશે તેમ મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર) :…

Read More

માંગરોળ સરકીટ હાઉસમાં જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, માંગરોળ      જુનાગઢ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાની ટીમ સ્થાનિક સંગઠનમાં લઘુમતી મોરચાની રચના કરવા, નવા હોદેદારો સાથે પરિચય કરવા, આગામી કાર્યક્રમોની જાણકારી આપવા, લઘુમતી સમાજની સ્થિતિ અંગે સમીક્ષા કરવા, ભાજપનો જનાધાર વધારવા બાબત જીલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે માંગરોળ સરકીટ હાઉસમાં મિટિંગ યોજાઈ. જીલ્લા લઘુમતી મોરચાના પ્રવાસમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ડીરેક્ટર સિરાજભાઈ માડકીયા, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા ના મંત્રી હુસેનભાઈ દલ, જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલ્લામીંયા બાપુ, મહામંત્રી આરીફભાઈ નાઈ, મહામંત્રી નજીરખાન બેલીમ, ઉપપ્રમુખ ગફારભાઈ ભોર, મંત્રી બહાદુરશા બાનવા, ખજાનચી અખલાકભાઈ ભાભા,…

Read More

ગુજરાતમાં આવશે પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારનો નવો યુગ

હિન્દ ન્યુઝ, નડિયાદ  આગામી ૪ વર્ષમાં રાજ્યના માર્ગો પર બે લાખ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગના લક્ષ્ય સાથે ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી  આવનારા ૪ વર્ષમાં રાજ્યમાં ઇ-વ્હીકલનો ઉપયોગ વધારવો  ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક સાધન-સામગ્રીનું મેન્યૂફેકચરીંગ હબ ગુજરાતને બનાવવું  ઇલેકટ્રીક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ રોકાણકારોને પ્રોત્સાહિત કરવા  વાહનોના ધૂમાડાથી થતું વાયુ પ્રદૂષણ અટકાવી પર્યાવરણ રક્ષા કરવી  ઇ-વાહનોની બેટરીના ચાર્જીંગ માટે રાજ્યમાં હાલના ર૭૮ ઉપરાંત નવા રપ૦ ચાર્જીંગ સ્ટેશન સાથે કુલ પર૮ ચાર્જીંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રકચર મળશે  પેટ્રોલ પંપને પણ ચાર્જીંગ સ્ટેશન માટે…

Read More

એક એવા ડોક્ટર કે જેમણે રાજ્ય સરકારે શરૂઆત કરાવી તે પહેલાં જ સ્થળ પર કોરોના વેક્સીનેશન માટે ‘વોક- ઇન રજિસ્ટ્રેશન’ની શરૂઆત કરાવી

હિન્દ ન્યુઝ,ભાવનગર રાજ્યમાં અત્યાર સુધી ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના લોકોને કોરોનાનું વેક્સીનેશન કરાવવાં માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. આ રજિસ્ટ્રેશન માટે પ્રથમ તો મોબાઇલ કે ઇન્ટરનેટ જોઇએ. પરંતુ જો રજિસ્ટ્રેશન કરાવવું હોય અને આ સગવડ ન હોય તો શું ? આવી ફરજિયાત અમૂક લોકો પાસેથી સાંભળીને ભાવનગરના આનંદનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન જસાણીને વિચાર આવ્યો કે, જો આવા લોકોનું રજિસ્ટ્રેશન આપણે જ કરી દઇએ તો આ સમસ્યાનું સમાધાન આવી જાય. આ વિચારને ડો. ક્રિષ્નાબેને તેમના ઉપરી અધિકારીઓેને જણાવ્યો અને તેમના સહકારથી તેમના કાર્યસ્થળ એટલે કે…

Read More