વિરમગામ મેલડી નગર વિસ્તાર માં સુજલામ સુફલામ્ યોજના ઓથા હેઠળ માટી ચોરી ચાલતું કૌભાંડ

હિન્દ ન્યૂઝ, વિરમગામ     વિરમગામ શહેર માં આવેલ મેલડીનગર વિસ્તારની પાછળના ભાગમાં આવેલ કોચાસર તળાવ માંથી ગેર કાયદેસર રીતે માટી ચોરી કરવા બાબતે હાંસલપુર તેમજ મેલડી નગર વિસ્તાર ના માલધારી સમાજ ના આગેવાનો દ્વારા વિરમગામ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર જાણવા મળેલ છે કે મેલડી નગર સેવા સહકારી મંડળી દ્વારા સુજલામ સુફલામ્ યોજના અંતરગત માટી ખનન માટેની 3000 ઘન મીટર ની પરમિશન ગત તારીખ 24.5.21 ના રોજ પરમિશન મેળવામાં આવી હતી. જે પરમિશન કોચસર તળાવ ની હતી. કોચસાર તળાવ ની અંદર થી 3000ઘન મીટર માટી…

Read More

વડાલી શહેરમાં સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, વડાલી   ૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે વડાલી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. શહેર ની નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જયદીપસિંહ હડિયોલ, ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના સદસ્યો કે.ડી.પરમાર, નેહાબેન જૈન,કપિલાબેન ખાંટ ,અશોકભાઈ ખાંટ, વિક્રમભાઈ સગર, પ્રભુભાઈ સગર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી રવિન્દ્ર ભાઈ બારોટ દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ને લઈ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી…

Read More

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં સમરસતા, સમાનતા અને બંધુતાનુ ઉદારણ પુરૂ પાડવામાં આવ્યું

  હિન્દ ન્યૂઝ, સુઈગામ     સરહદી તાલુકાના સુઈગામ મથકે વાલ્મીકી સમાજની દિકરીને કરિયાવર ભેટ સ્વરૂપે આપવામાં આવી સરહદી તાલુકાના સુઈગામ મથકે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન સુઈગામ એકમ દ્વારા સુઈગામમાં રહેતી મા-બાપ વિનાની અનાથ દિકરીનાં લગ્ન લેવામાં આવ્યા હતાં ત્યારે વાલ્મીકી દિકરીના મા -બાપની ખોટ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન સુઈગામ એકમના પદાધિકારીઓ દ્વારા (ઉપ-પ્રમુખ -બાબુ ભાઈ પરમાર, સેક્રેટરી -અર્જુન ભાઈ વાઘેલા, પ્રભુ ભાઈ પરમાર, તથા સંગઠનના કાર્યકરો ની ઉપસ્થિતિ માં વાલ્મીકી સમાજના રીતરિવાજ મુજબ સમાજના અગ્રણી સાથે બેસીને દિકરીને યથાશક્તિ પ્રમાણે (રુ.5100/-) ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા અને તમામે સમાજ સાથે…

Read More

વૃક્ષરોપણ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ

હિન્દ ન્યૂઝ, સુત્રાપાડા આજના ઓધ્યોગિક યુગ માં વધતાં જતાં પ્રદૂષણ માં આજે પર્યાવરણ અને તેનાથી થતાં ફાયદાઓ વિષે લોકો જાગૃત બન્યા છે. સ્વચ્છ પર્યાવરણએ સારી તંદુરસ્તી આપનાર છે ઉપરાંત હાલ ના સમયમાં ઑક્સીજન નું મહત્વ માણસોને સમજાયું છે એ પણ પર્યાવરણ માંથી જ શુદ્ધ ઑક્સીજન પણ આપણને પ્રાપ્ત થાય છે.     તારીખ 5 જૂન એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. જેના ભાગ રૂપે આજરોજ સુત્રાપાડા નગરપાલિકા ના ચીફ ઓફિસર અને કર્મચારીઑ દ્વારા સુત્રાપાડા માં વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવેલ. જેની શરૂઆત પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ…

Read More

જસદણ શહેરમાં આવેલ સાંદિપની સ્કુલ માં આરોગ્ય વિભાગ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વેક્સિન ના કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, જસદણ તા.4.6.2021ને શુક્રવારે ના રોજ રાજ્ય સરકાર દ્વારા કોરોના ની રસી ૧૮ થી ૪૪ વર્ષ વ્યક્તિને આપવા માટે નું આયોજન કરવામાં આવેલ. જેના ભાગરૂપે જસદણ શહેરમાં આવેલ સાંદિપની સ્કુલ માં આરોગ્ય વિભાગ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વેક્સિન ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં જસદણ કોવીડ રસીકરણ અભિયાન ના ઇન્ચાર્જ પંકજભાઈ ચાંવ તેમજ નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપરેલીયા, પૂર્વ પ્રમુખ જીગ્નેશ ભાઈ હિરપરા, શહેર ભાજપ મહામંત્રી ભરતભાઇ, b.b.c. સંજયભાઈ સખીયા, સાંદિપની સ્કૂલ વાળા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિ નિધિ પરેશભાઈ રાદડિયા તેમજ ડો.ધવલ ગોસાય ડો.અફઝલ,…

Read More

ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

હિન્દ ન્યૂઝ, ભાવનગર       ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. રૂવાપરી ખાતે આવેલ લેપ્રેસી હોસ્પિટલ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૧૦૮ લીમડાના વૃક્ષ અને ૧૦૮ તુલસીના છોડનું પ્રતીકરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી જીવંત પ્રસારણ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે ‘પ્રોજેક્ટ ફોર ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે કહ્યું કે, પર્યાવરણની રક્ષા એ આજના સમયની તાતી જરૂરિયાત ત્યારે સહસ્તિત્વની સંસ્કૃતિ તે આપણાં સંસ્કારો બનવા જોઈએ. માનવીએ પોતાની સાથે પર્યાવરણની સુરક્ષાનો વિચાર કરશે તો જ…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેવગઢ બારીયા વનવિભાગ દ્વારા કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા       ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ ના નિમિત્તે દેવગઢ બારીયા વનવિભાગ ના અધિકારીઓ ધ્વારા ઉજવણી કરવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારીયા ની પારાઅંત કચેરીમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. દેવગઢ બારિયા નગર પાલિકા ખાતે તુલીસ ના છોડ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મા દેવગઢ બારિયા મીનલબેન જાની, દેવગઢ બારીયા મામલતદાર ડામોર, દેવગઢ બારીયા રાજેશ પુરોહિત તેમજ દેવગઢ બારીયા નગરપાલિકા ના પ્રમુખ ડૉ.ચારમી સોની તેમજ વનવિભાગ ના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપવા કાર્યક્રમ યોજ્યો હતો. વનવિભાગ ના…

Read More

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ નોંધારાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટ્રલ કિચન દ્વારા બે ટંકના ભોજન બાદ નિરાધાર પરિવારોને અનેકવિધ સવલતો પુરી પાડવાનું અભિયાન

હિન્દ ન્યૂઝ, રાજપીપલા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની દોરવણી અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પ્રસાશન પોતાની ખાતાકીય કામગીરી અને સોંપાયેલી જવાબદારીઓ સુપેરે પાર પાડવાની સાથોસાથ સમાજમાં ભટકતુ જીવન ગુજારી ફૂટપાથ પર રાતવાસો કરતા બેબશ-લાચાર-નિરાધાર વ્યક્તિઓ-પરિવારો પ્રત્યેનું પોતાનું સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવી સરકારી સેવાઓની સાથોસાથ સમાજ પ્રત્યેની પણ તેમની નૈતિક ફરજો અને જવાબદારીઓ જિલ્લાની સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓ, પદાધિકારીઓ, જિલ્લાના આગેવાનો સહિત સહુ કોઇના સહયોગથી નિભાવવાની સાથોસાથ તેમની કર્તવ્યશીલતાથી માનવતાના આ યજ્ઞને ઉજાગર કરી તેને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. સામાજીક-સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી માનવી સંવેદનાઓથી છલોછલ વૈચારિક્તા સાથે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા…

Read More

ડભોઇ તાલુકા શિક્ષક મંડળી દ્વારા કોરોનામા અવસાન પામનાર શિક્ષકના વારસદારને ‘ કલ્યાણનિધિ સહાય ફંડ ‘ના રૂપિયા સાત લાખનો ચેક ધારાસભ્ય શૈલેષભાઈના હસ્તે અપાયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ       ડભોઇ તાલુકા શિક્ષકોની સહકારી મંડળી દ્વારા આજરોજ સુંદરકુવા પ્રાથમિક શાળાના શિક્ષક સ્વ.જતનભાઈ એન.રાઠવા કોરોના કાળ દરમિયાન મૃત્યુ થયું હતું. જેથી આ શિક્ષકો ની મંડળી દ્વારા તેમના વારસદારોને ‘શિક્ષક કલ્યાણ નિધિ સહાય ફંડ’ ના રૂપિયા સાત લાખ નો ચેક ડભોઇ -દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે અને વડોદરા જિલ્લા જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ વકીલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.    હાલમાં ચાલતી આ કોરોનાવાયરસ ની મહામારીમાં વડોદરા જિલ્લા માંથી લગભગ ૫૦ થી ૬૦ અને ડભોઈ તાલુકામાં બે જેટલા શિક્ષકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ…

Read More

કોરોના વાયરસની મહામારીમાં મેડીકલ ડીગ્રી વિના જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર “બોગસ ડૉક્ટર” ને ઝડપી પાડતી મોડાસા રૂરલ પોલીસ

  હિન્દ ન્યૂઝ, મોડાસા     પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના પત્ર ક્રમાંક:-જી-૧/કા.વ્ય./ટે-૨/કોવીડ-૧૯(ફેક ડૉક્ટર)/૨૨૯૦/૨૦૨૧ તા.૨૧/૦૫/૨૧ અન્વયે તથા અભય ચુડાસમા પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી મોડાસા તથા બી.બી.બસીયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટર પર કાયદેસર રીતે કડક હાથે કામ લેવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા…

Read More