અરવલ્લી જિલ્લા માંથી બે બોગસ ડોકટરો ઝડપાયા

હિન્દ ન્યૂઝ, અરવલ્લી  જિલ્લા એલસીબી અને એસઓજી એ એક-એક ડોકટર ઝડપ્યા મોડાસા ના વિષ્ણુપુરા અને મેઘરજ ના રામગઢી માંથી ઝડપાયા બોગસ ડોકટર  કોઈપણ ડીગ્રી વગર કરી રહ્યા હતા એલોપેથીની પ્રેક્ટિસ હિતેશ પટેલ અને જયેશ ગોર નામના બોગસ ડોકટર ને પોલીસે ઝડપી પડ્યા બંને ડોક્ટરો પાસેથી મેડિકલ સાધનો, એલોપેથી દવાઓ અને ઈન્જેકશન સહિત નો મુદ્દામાલ કરાયો જપ્ત અરવલ્લી જિલ્લામાંથી બે બોગર્સ તબીબો ઝડપાયા મોડાસાના વિષ્ણુપુરા અને મેઘરજના રામગઢીમાં થી બે બોગર્સ તબીબ ઝડપ્યા કોરોના મહામારીમાં ડીગ્રી વિના દર્દીઓના ના આરોગ્ય સાથે ચેડાં કરતા પોલીસની કાર્યવાહી અરવલ્લી LCB અને SOG પોલીસની કાર્યવાહી…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા અંદાજે રૂા. ૪૩ કરોડથી વધુના ખર્ચે કુલ-૧૪ બસ સ્ટેશન- વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ- ખાતમૂહુર્ત સંપન્ન

હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર ખાતે રૂા. ૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડેપો- વર્કશોપનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઇ- લોકાર્પણ : પ્રવાસન મંત્રી જવાહર ચાવડાની વિશેષ ઉપસ્થિતિ    ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી ના બસમથકોને એરપોર્ટ જેવાં અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એક જ દિવસમાં રૂ. ૨૮.૨૦ કરોડના લોકાર્પણ- રૂ. ૧૫.૫૨ કરોડના ખાતમૂર્હત સાથે કુલ રૂ. ૪૩.૭ર કરોડના વિકાસ કામોની રાજ્યની મુસાફર જનતાને ભેટ ધરતા મુખ્યમંત્રી       આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસોની…

Read More

કોરોના સામે લડવાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરની આ સગવડ ઉપયોગી બની રહેશે – ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યૂઝ, ભાવનગર       ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણના સમયમાં અનેક સેવાભાવી લોકોએ અનેક રીતે રાજ્ય સરકાર સાથે ખભેખભો મીલાવી કાર્ય કર્યું છે. આવા જ ભાવનગરના સેવાભાવી અને જાણીતી મધુ સિલિકા કંપનીના માલિક શ્રી દર્શક રમેશભાઇ શાહ દ્વારા આજે ભાવનગરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે ૧૦ લીટર પ્રતિ મિનિટની ક્ષમતાના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા છે.    ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની અપીલને પગલે મધુ સિલિકા કંપની તરફથી રૂા. ૧૫ લાખથી વધુની કિંમતના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સર ટી. હોસ્પિટલને અર્પણ કર્યા હતાં. ભાવનગર મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.…

Read More

નડિયાદ વોર્ડ નંબર ૮, દેસાઈ સંસ્કાર કેન્દ્ર ખાતે વિસ્તારના ત્યકતા અને ગંગા સ્વરૂપ માતા-બહેનોને માસ્ક, સેનેટાઇઝર અને રેશનકીટનું વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, નડિયાદ  જે બાળકોના માતા-પિતાનું કોરોનાના કારણે અવસાન થયું છે તેવા બાળકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કરેલ યોજનાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય યોજના • બાળકોના નામે ફિક્સ ડિપોઝીટ : દરેક બાળક 18 વર્ષનું થાય ત્યારે તેને 10 લાખ રૂપિયા મળી રહે તે માટે પીએમ કેર્સ આ માટેની વિશેષ યોજનામાં યોગદાન આપશે. તેનો ઉપયોગ બાળક 18 વર્ષનું થાય ત્યારથી માસિક આર્થિક સહકાર / સ્ટાઇપેન્ડના સ્વરૂપમાં આગામી પાંચ વર્ષ સુધી અપાશે જેથી જે તે બાળકની ઉચ્ચ શિક્ષણ માટેની અંગત જરૂરિયાત પૂરી કરી શકાય અને તે…

Read More