હિન્દ ન્યૂઝ, મોરબી વાંકાનેરના ઢુવા ગામ નજીક જુના મનદુઃખનો ખાર રાખી ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી ભોગ બનેલા યુવાને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીનાં મકનસર ગામ ખાતે રહેતા હરજીભાઈ મુંઘવા (ઉ.વ. 45)એ આરોપી સનાભાઇ કરશનભાઇ ગમારા (રહે. રફાળેશ્વર), બુટાભાઇ નોઘાભાઇ ગમારા (રહે. રફાળેશ્વર) અને કાનાભાઇ ખરગિયા (રહે મચ્છોનગર, રફાળેશ્વર) ની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં…
Read MoreDay: June 15, 2021
વી.વી પટેલ ઈનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઈસરી અને પોલીસ ટીમ વહાન ચેકીંગ વખતે બાઈક ને અટકાવી
હિન્દ ન્યૂઝ, મોડાસા છીકારી ગામે રોડ પર થી અંગ્રેજી દારૂ ની મોટર સાયકલ પર લઈ ને જઈ રહેલા બે યુવકો ને જડપી લેતી ઈસરી પોલીસ અંગ્રેજી દારૂ બોટલ નંગ.48 કિં.26.400 તથા મોટર સાયકલ નં.R.J.12.AS.1269 ની કિં.રૂ.50.000 તથા સેમસેંગ કંપની ના મોબાઈલ નંગ 2 ની કિં.4.000 મળી કુલ કિં.80.400 નો મુદ્દામાલ ઝડપી લીધો. આરોપીમાં 1) રાજુભાઈ મોધાભાઈ યાદવ ઉ.વ.27 રહે.રાસતાપાલ તા.સીમલવાડા જી.ડુગરપુર 2.અનીલ બાબુલાલ યાદવ ઉ.વ.27 મૂળ રહે.રાસતાપાલ તા.સીમલવાડા જી.ડુગરપુર હાલ ર.હે.શીવરંજની નહેરુનગર મીથાલીયા સોસાયટી અમદાવાદ તા.જી.અમદાવાદ ને ઝડપી લીધા. મુન્નાખાન…
Read Moreભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ કેસ નોંધાયાં
હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૦૬ કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૧૦૬ કેસ નોંધાયેલા પૈકી ૯૯ કન્ફર્મ કેસ, ૬ સસ્પેક્ટેડ કેસ અને ૧ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૨૦ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
Read Moreરાજકોટ ખાતે વ્યાજખોરના ત્રાસથી લાપતાં થયેલા પટેલ પરિવારના મામલો, ડીસીપી ઝોન-2, મનોહરસિંહ જાડેજાનું નિવેદન આવ્યું સામે
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટમાં ફરી એકવાર વ્યાજંકવાદનુ ભૂત ધુણ્યું છે. અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકો આપઘાત કરી લેતા હોઈ છે. રાજકોટમાં ફરી એકવાર આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પટેલ પરિવાર પતિ-પત્ની અને તેમની એક દીકરી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઘર છોડીને ક્યાય જતો રહ્યો છે. એટલું જ નહિ પોતાની હૈયા વારાળ થાલવતા પત્રો લખ્યા છે જેમાં તેઓએ સંપૂર્ણ વિગતો લખી છે. આ અંગે આજરોજ રાજકોટ શહેર ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ છે કે આ અંદાજીત રૂ. ૮ કરોડની રૂપિયા અંગેની લેતી દેતીનો મામલો…
Read More