રાજ્ય વ્યાપી અનાજ કૌભાંડ માં બનાસકાંઠા જિલ્લામાં 20 દુકાનદાર ના લાયસન્સ રદ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા      બનાસકાંઠા જિલ્લાના માં પંડિત દીનદયાળ ની દુકાન દારો ને અનાજ ને સગે વગે કરવું પડ્યું ભારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લા માં તપાસ કરતા બનાસકાંઠા ના દાંતા અને પાલનપુર મળી કુલ સાત સક્સો જડપી લીધા જેમાં 20 દુકાન દારો ના લાયસન્સ 90 દિવસ માટે રદ કરવામાં આવ્યા જેથી પાલનપુર જિલ્લા અધિકારી એ જિલ્લા માં દશ ટીમો બનાવી આવા દુકાન દારો જડપી લેવાનું કામ હાથ ધરાયું. આ અનાજ કોભાંડ માં આવા મિલી ભગત દુકાન દારો અનાજ સગે વગે કરતા જડપી લેતા જિલ્લા ના દુકાન દારો માં ફફડાટ…

Read More

“ભીડીયા પે સેન્ટર શાળા” ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાજા તેમજ ચેરમેન જીલ્લા શિક્ષણ સમિતિ વિક્રમભાઇ પટાટની પ્રેરક ઉપસ્થિતિમાં વ્રુક્ષારોપણ

હિન્દ ન્યુઝ, વેરાવળ       આજ રોજ “ભીડીયા પે સેન્ટર શાળા” ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાજા તેમજ ચેરમેન જીલ્લા શિક્ષણ સમિતિ વિક્રમભાઇ પટાટની પ્રેરક ઉપસ્થિતિમાં વ્રુક્ષારોપણ, વૃક્ષ વિતરણ નું કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ચેરમેનએ વેરાવળ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 5000 + વ્રુક્ષો વાવવાના કરેલ નિર્ધારને પરિપૂર્ણ કરવાના અંતિમ તબક્કામાં આજે શાળામાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું. સ્થાનિક આગેવાનો અને અન્ય અધિકારીઓની હાજરીમાં બહુ જ સરસ માહોલમાં કાર્યક્ર્મ કરવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના સાથે કોરોના મહામારીમા અવસાન પામેલા વ્યક્તિઓ માટે બે મિનિટ મૌન પાળી તેમાંના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ.…

Read More

૩ જુલાઈએ યોજાનારી ડભોઇ સૂચિત વેરા વધારાની દરખાસ્તથી નગરજનોમાં રોષ 

હિન્દ ન્યુઝ, ડભોઈ      કાળઝાળ મોંઘવારી અને હાલમાં ચાલતી કોરાનાની મહામારીને કારણે ધંધા રોજગારમાં આવેલી ઓટ અને બજારોમાં પ્રવર્તતી ભયંકર મંદીમાં સપડાયેલા અને આર્થિક હાડમારી ભોગવી રહેલા ડભોઇના નગરજનોના માથે વેરો વધારો ઝીંકવાની ડભોઇ નગરપાલિકા દ્વારા થનાર કાર્યવાહી સામે વિરોધનું વાવાઝોડું જન્મ લઈ રહયાનો અણસાર જોવા મળી રહ્યો છે. આગામી સપ્તાહમાં યોજાનારી ડભોઇ નગરપાલિકાની સામાન્ય સભાનો એજન્ડા સોશિયલ મીડિયામાં ફરતો થતાં જ સામાન્ય સભામાં ડભોઇ નગરપાલિકાના વિસ્તારમાં રહેતા નગરજનોના માથે વારિગૃહ અને ભૂગર્ભ ગટર યોજનાને સ્વનિર્ભર બનાવવાના બહાના હેઠળ સદર સામાન્ય સભામાં વિષયનં ૫૮ હેઠળ પાણીવેરો અને ગટર વેરામાં…

Read More

દિયોદર તાલુકાના સરદારપુરા(ર) ગામના યુવાને અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં જમ્પલાવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર      દિયોદર તાલુકાના સરદાપુરા (ર) ગામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં કેનાલ પાસે પોતાનું એકટીવા g.j.08 B. L. 2966 મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા જ્યાં પરિવાર ને જાણ થતાં કોકરેંજ ના નાથપુરા મુખ્ય નર્મદા કેનાલ પાસે દોડી આવ્યા હતા જ્યાં મોબાઇલ બંધ આવતા પરિવાર દ્વારા યુવાન કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું તર્ક વિતર્કો સર્જાયા છે.તો ઘટના સ્થળે થરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.     મહત્વનું છે કે દિયોદર ના સરદારપુરા( ર) ના…

Read More