હુસૈની હોસ્પિટલ દ્વારા વિસ વીઘા વિસ્તારમાં મફત કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, આનંદ    હાડગુડ વિસ વિઘા વિસ્તારમાં હુસૈની હોસ્પિટલ દ્રારા નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં સર્વે રોગોની સારવાર તેમજ દવા બિલકુલ ફ્રીમાં આપવામાં આવી અને સાથે સાથે નોવેલ કોરોના વાઈરસની ગંભીર બીમારીમા આયુર્વેદિક ઉકાળો સૂરજબા આયુર્વેદિક હોસ્પિટલ ખંભોળેજ દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં હાડગુડના તાલુકા સદસ્ય સૈયદ ખલીલ, હુસૈની હોસ્પિટલ ના પ્રમુખ પરવેજ યમની, ડોક્ટર સૈયદ અબરાર તથા હુસૈની ગ્રુપના સદસ્યો હાજર રહી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો. તેમજ વિસ વીઘાના આગેવાન ખોડાભાઈ ઠાકોર, કનુભાઈ ઠાકોર, તથા બલદેવસિંહ બોડાણા, પ્રકાશભાઈ ઠાકોર હાજર રહ્યી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું રિપોર્ટર…

Read More

દિયોદર ના લુદ્રા ગામ પાસે દિયોદર એસટી બસ ના કર્મી પર હીચકારી હુમલો, હુમલો કરી હુમલા ખોરો ફરાર

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર મા આજ સવારે બેનપ સુઇંગામ ના શિવાભાઈ રબારી એસટી બસની ફરજ બજાવી નોકરી પરથી પરત ઘરે પોતાના મોટર સાયકલ પર બેનપ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં લુદરા ગામ પાસે કોઈ અજાણ્યા શખ્સો સ્કોર્પીયો ગાડીમાં આવી બાઇક રોકાવી ધોકા, પાઇપો વડે તૂટી પડ્યા હતા જ્યાં શરીરે ભારે હુમલો થતાં બન્ને હાથ અને પગ પર ભારે ફેક્ચર કરી હુમલા ખોરો હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જ્યાં હાઇવે રસ્તામાં કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરાતા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રેફરલ હોસ્પિટલમાં સારવાર…

Read More

કોહેઝન સંસ્થાનો નવતર અભિગમ કોવિડ જનજાગૃતિ અભિયાન

હિન્દ ન્યૂઝ, દિયોદર      વિભા સંસ્થા અમેરિકા, શિક્ષણા ફાઉન્ડેશન બેંગ્લોર અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે કોવિડ સપોર્ટ કાર્યક્રમ અંતર્ગત કોવિડ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના તમામ ગામોમાં સમુદાયના લોકોને કોવિડ અંતર્ગત જાગૃત કરવામાં આવી રહ્યા છે. કોવિડ સપોર્ટ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચો, સમુદાયના લોકો, યુવાનો, બાળકો અને આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી ના કાર્યકર મિત્રો ભાગ લઈ રહયા છે. કોવિડ 19 અંગે લોકોમાં જાગૃતિ આવે એ માટે દરેક ગામમાં લોકોને માઇક દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. સાથે સાથે…

Read More

ડીજીપી ના આદેશ બાદ રાજ્યમાં બોઘસ તબીબોને ઝડપવા પોલીસ સક્રિય બની

હિન્દ ન્યૂઝ, દિયોદર     રાજ્યમાં કોરોના કાળ હાહાકાર મચાવી ગયો છે ત્યારે લોકોએ કોરોનાથી બચવા નકલી ડીગ્રી ધરાવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઉટ વૈધોનો ભોગ બનવું પડ્યું છે, ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના આદેશ બાદ ભુજ રેન્જ આઈજી જે.આર.મોથલીયા અને બનાસકાંઠા એસ.પી.એ બનાસકાંઠા જિલ્લામાં ગરીબ અને ભોળી પ્રજા ના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડિગ્રી ધરાવતા (બોગસ) ઊંટ વૈધો ઉપર પણ કાયદો કસવા સૂચનાઓ આપતા દિયોદર મદદનીશ પોલીસ અધિકારી પી.એચ.ચૌધરી ની સૂચનાના આધારે દિયોદર પી.એસ.આઈ. હાર્દિક પી.દેસાઈ તેમજ તેમના સ્ટાફના શંભુજી ઠાકોર હીરાભાઈ પરમાર, નાનજી પટેલ, સુરેશભાઈ,…

Read More

અમદાવાદના જુહાપુરા માં ફતેવાડી રોડ પર નોમાન પાક ની સામે બકસૈયદ પઠાણે કર્યું ગેરકાયદેસર રીતે બાંધકામ

હિન્દ ન્યૂઝ, અમદાવાદ      અમદાવાદના જુહાપુરા માં ફતેવાડી રોડ પર નોમાન પાક ની સામે બકસૈયદ પઠાણે ગેરકાયદેસર રીતે બાંધકામ હતું જે કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી તેમજ તે બાંધકામ તોડવા માટે કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરવામાં આવી હતી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું કે આ નોન ટીપી એરિયામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ અંગે અમે અગાઉ નોટિસ આપી ને તોડી પાડવા માટે પણ કહ્યું હતું. તેમ છતાં તે અંગે કોઈ પગલા ના લેતા આજે અમે તોડી પાડ્યું છે. રિપોર્ટર : બહેલોલ…

Read More

આંબોલી ગામનો છેલ્લા છ વર્ષ થી અટવાયેલો વિકાસ

હિન્દ ન્યૂઝ, સુરત      સુરત જીલ્લા ના કામરેજ તાલુકા ના આંબોલી ગામના સર્કલ થી એસ્સાર પેટ્રોલ પંપ થઈને નેશનલ હાઈવે ને મળતા રોડની છેલ્લા છ વર્ષ થી હાલત કફોડી છે. આ બાબતે આંબોલી ની સ્થાનીક જનતાએ કામરેજ ના ધારાસભ્ય અને તંત્ર ને પણ વારંવાર રજુઆતો કરેલ. અત્યારે જે ખરાબ રોડ છે તે પ્રાઈવેટ માલીકી નો છે. જ્યારે નેશનલ હાઈવે બનતો હતો ત્યારે માલ સામાન ફેરવવા અને મુસાફરી ડાયવર્ઝન માટે ભાડા પટ્ટે આપવામાં આવેલ હતો અને જે ઓરીજનલ રોડ હતો તેના પર ઝુપડ પટ્ટી હતી તેમજ દર્ગા અને મંદિર હતુ…

Read More

સરકારી હોસ્પિટલની સેવાથી ૫૫ દિવસે સરકારી કર્મચારી કોરોનામાંથી બેઠાં થયાં

હિન્દ ન્યૂઝ, ભાવનગર      રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. આવી જ લાંબી સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલાં ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં ૫૩ વર્ષીય પંકજભાઈ હરગોવિંદભાઈ દવેએ રસીના બંને ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ આવતાં અને ૪૦ ટકા ઓક્સિજન લેવલ સાથે ફેફસાંમાં ૯૦ થી ૯૫ ટકા સંક્રમણ હોવા છતાં ૫૫ દિવસની લાંબી સારવાર બાદ સર ટી. હોસ્પિટલના બીછાનેથી કોરોનાને મ્હાત આપી બેઠાં થયાં છે. બે…

Read More

ભાવનગરની આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ

હિન્દ ન્યૂઝ, ભાવનગર     ભાવનગરની આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન દ્વારા ત્રાહિત મૂલ્યાંકન દ્વારા કરીને ભાવનગરના મથાવડા અને હાથબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેશન માટે પસંદગી કરવામાં આવી છે. તેની માન્યતા એક વર્ષ સુધીની રહેશે. મથાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે આ બાબતે ૮૦.૩૬ ટકા અને હાથબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે ૯૦.૯૮ નો સ્કોર કર્યો છે.     આ અંગેની જાણ કરતો પત્ર નેશનલ હેલ્થ મિશનના અધિક સચિવ અને ડાયરેક્ટર વંદના ગુરુનાની દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતિ…

Read More

રાજ્યના આદિજાતિ વિસ્તાર અરવલ્લીના ૩ તાલુકા ના ૪૫ ગામોના ૬૦ તળાવો વાત્રક ના પાણી થી ભરાશે

  હિન્દ ન્યૂઝ, નડિયાદ        મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આદિજાતિ વિસ્તાર અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશયની ઉપરવાસમાં આવેલા મેઘરજ , માલપુર મોડાસા ને ખેતીવાડી માટે સિંચાઇ ની સુવિધા આપવા ૧૧૭ કરોડ રૂપિયાની ઉદ્દવહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત મેઘરજ ના ૧૯ ,માલપુર ના ૩૬ અને મોડાસા ના ૫ તળાવ મળી કુલ ૪૮ ગામોના ૬૦ તળાવો વાત્રકના પાણીથી ઉદ્દવહન સિંચાઇ મારફતે ભરવામાં આવશે. એટલું જ નહિ સિંચાઇથી વંચિત એવા ૪૬૯૫ એકર વિસ્તારને સિંચાઇના પાણીની બારમાસી સુવિધા મળતી થશે. આ યોજનાથી મેઘરજ અને માલપુર તાલુકાના આદિજાતિ વિસ્તારના ખેડૂતને…

Read More

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍વામીનારાયણ મલ્‍ટિ સ્‍પેશ્યાલીટી હોસ્‍પિટલ, વડતાલ ખાતેના નવીન ઓક્સિજન પ્‍લાન્‍ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું

વડતાલ   મુખ્‍યમંત્રી ગુજરાતે હવામાંથી ઓક્સિજન બનાવવાના PSA પ્‍લાન્‍ટસ સ્થાપીને ૩૦૦ ટન ઓક્સિજન મેળવી ઓક્સિજન માંગમાં પગભર બનવાની દિશા લીધી છે. કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવાના રાજય સરકારના પ્રયાસોમાં ધાર્મિક સંસ્‍થાઓનો સહયોગ પ્રસશંનીય છે. મુખ્‍યમંત્રીની અપીલના પ્રતિસાદ રૂપે હોસ્‍પિટલમાં વધુ એક પ્‍લાન્‍ટ માટે રૂા. ૨૫ લાખની જાહેરાત મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાકેશ પ્રસાદ મહારાજની પ્રેરણાથી વડતાલ સ્‍વામી નારાયણ ધામ દ્વારા કોરોનાના કપરા કાળમાં થઇ રહેલ સમાજસેવા સહિતની આરોગ્‍યસેવાના કાર્યોના ભાગરૂપે સ્‍થાપિત ઓક્સિજન પ્લાન્‍ટનું લોકાર્પણ કર્યું હતું. મુખ્‍યમંત્રીએ ગાંધીનગરથી વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા આ લોકાર્પણ કરતા કહ્યુ કે, લીકવીડ ઓક્સિજનની મર્યાદાઓ સામે…

Read More