મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠા ની મુલાકાતે

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહર ભાઈ ચાવડાએ નડાબેટ મા નડેશ્વરી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી અને પ્રવાસનની કરી શરૂઆત અને સાથે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. ભારત પાકિસ્તાન સીમા પર નિર્માણ થઈ રહેલા પ્રવાસન વિભાગના કામ નું બારીકાઈથી નિરિક્ષણ કર્યું હતું અને ભારત પાકિસ્તાન પર સીમા દર્શન માટે થઈ રહ્યા છે. સવાસો કરોડના ખર્ચે વિકાસના કામો વિકાસના કામોની વાગતો મેળવીને નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ ભારત-પાકિસ્તાન જીરો પોઈન્ટ જવા રવાના થયા હતા અને ત્યાં પહોંચીને ભારત -પાક. બોર્ડરનુ નિરિક્ષણ કર્યું હતું.

અહેવાલ : વેરસીભાઈ રાઠોડ સુઈગામ

Related posts

Leave a Comment