ધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામુલ્યે નેત્રયજ્ઞ નુ આયોજન

હિન્દ ન્યૂઝ, ધારી         ધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામુલ્યે નેત્રયજ્ઞ નુ આયોજન કરવામાં આવેલ હતું. જેમા 80 દર્દીઓ ને વિનામુલ્યે આંખ નુ ઓપરેશન પુ. રણછોદ્દાસજી બાપુ હોસ્પિટલ ખાતે ત્રણ બસ ભરી ને દર્દીઓ ને મોકલવા માં આવેલ ત્યારે બજરંગ ગ્રુપ ના દુર્ગેશ ઢોલરિયા જયુભાઈ જેઠવા, રમેશભાઈ મકવાણા, રીતેશ સિરોયા સેવા આપેલ હતી. આ કાર્યમાં ડો. વાઘેલા દ્વારા સુંદર સેવા આપવામા આવી હતી અને દર મહિના ના પહેલા બુધવારે વિનામુલ્યે નેત્રયજ્ઞ નુ આયોજન કરવામા આવે છે તો ધારી અને આજુબાજુ ના ગામડાના દર્દીઓએ બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટ્ટણી ને…

Read More

માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે હાઇવે ઉપર પૂંઠાનાં કાર્ટૂન ભરેલાં આઇસરમાં લાગેલી આગ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)           માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે હાઇવે ઉપર પૂંઠાનાં કાર્ટૂન ભરેલાં આઇસરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીયધોરી માર્ગ 48 ઉપર, પીપોદરા ગામે બ્રીજ ઉપર આ ઘટના બની હતી. આ ઘટનાં બાદ એક તબક્કે હાઇવે પર ટ્રાફીક જામ થઈ ગયો હતો. બનાવની જાણ પાલોદ આઉટ પોલીસ ચોકીને કરાતાં પોલીસ ઘટનાં સ્થળે દોડી ગઈ હતી અને ફાયર ફાઈટરોને બોલાવી, આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરતાં, ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Read More

જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલ કાનાણીની મુખ્યમંત્રીને ધારદાર રજુઆત

ધારી તાલુકાને ફાયર ફાઇટર વાહન ફાળવવા માંગણી હિન્દ ન્યૂઝ, ધારી           ધારી વિસ્તારમા આગજની ની ધટના બનવાની ઘટનાઓ વધી ગયેલ છે. હમણા-હમણા ધારી શહેર અને પરા વિસ્તારોમા આગજનીના બનાવો બનવાના વધી ગયા છે. રહેણાક મકાન હોય કે ધંધા રોજગારનું સ્થળ હોય અથવા જાહેર પ્રસંગો હોય આવી જગ્યાએ ઘણી વખત આકસ્મિક આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ધારી શહેરમા હમણા-હમણા આગ લાગવાની ઘટનાઓ બનવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા સમયે ચલાલા નગરપાલિકા -બગસરા નગરપાલિકા અને વિસાવદર નગરપાલિકા પાસેથી ફાયર ફાઇટર મંગાવવું પડે છે. ફાયર ફાઇટર આવવામા સમય…

Read More

થરાદ ખાતે બ્રાહ્મણ સમાજ ના અગ્રણી અને શ્રીમાળી સમાજના પુર્વ પ્રમુખ ગણપતલાલભાઈ રામચંદભાઈ જોષી નું અવસાન થતા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ માં મોટી ખોટ

હિન્દ ન્યૂઝ, થરાદ           બ્રાહ્મણ સમાજ ના અગ્રણી અને શ્રીમાળી સમાજના પુર્વ પ્રમુખ તેમજ નિવૃત વિસ્તરણ અધિકારી ગણપતલાલભાઈ રામચંદભાઈ જોષી ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા હતા. શ્રીમંત ભાગવત કથા અને રામાયણ વગેરે ધાર્મિક ભજનો માં પણ જતા અને કોઈ પણ ધાર્મિક કાર્યો નો મોટા પાયે ફાળો પણ આપતા અને ખુબ જ શાન્ત સ્વભાવ અને નિખાલસ અને બ્રાહ્મણ સમાજ ના દરેક કાર્યમાં હર વખતે સહભાગી રહેતા અને થરાદ તાલુકા પંચાયત માં વિસ્તરણ અધિકારી તરીકે ખુબજ લોક ચાહના મેળવી પોતે નિવૃત થયા હતા અને પોતાની પાછળ ની જીંદગી ફક્ત ને…

Read More