હિન્દ ન્યૂઝ, થરાદ જિલ્લા અને તાલુકા ના ઉચ્ચ અધિકારીઓ લીધી વેકસીન.. થરાદ માં વેકસીન આપવાના થયા શ્રી ગણેશ.. થરાદ પોલીસ મથકે પી.આઈ. જે.બી.ચૌધરી સહિત અન્ય પોલીસ કર્મીઓએ અપાઈ વેકસીન મામાલદાર નગર પાલિકા અને તાલુકા પચાયત ના સ્ટાફ ને અપાશે વેકસીન ના ડોઝ તાલુકાના હેલ્થ ઓફીસર ડૉ. જેપાલ, મડિકલ ઓફીસર ડો જસ્મિત ત્રિવેદી અને ડો ભરત મણવર રહ્યા હાજર. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read MoreMonth: January 2021
આજરોજ મહુવા હોસ્પિટલ ખાતે મહુવા નગરપાલિકા ના સ્ટાફ તથા પોલીસ જવાન ને કોરોના ની વેક્સિન અપાય
હિન્દ ન્યૂઝ, મહુવા તા.31, આજરોજ મહુવા ની સરકારી હોસ્પિટલ ખાતે મહુવા નગરપાલિકા ના સમગ્ર સ્ટાફ, મહુવા પોલીસ સ્ટેશન નો સમગ્ર સ્ટાફ તથા હોમગાર્ડ જવાન ને કોરોના વાયરસ રૂપી કોવી શિલ્ડ વેક્સિન (કોરોના વાયરસ રસી) મૂકવા મા આવી છે. જેમાં મહુવા સમગ્ર સ્ટાફે રસી મુકાવી છે. મહુવા ના સરકારી હોસ્પિટલ ના સ્ટાફે સારી એવી કામ ગીરી કરી છે. રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા
Read Moreઆંજણા ચૌધરી સમાજ ના સંત શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની ૧૪ મી પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યૂઝ, દિયોદર ભારતભરના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરૂ શ્રી રાજેશ્વર ભગવાન ના શિષ્ય રત્ન શ્રી ક્રિષ્ના રામજી મહારાજ પ્રભુ નું ભજન કરતા કરતા પોષ વદ ત્રીજના દિવસે રાજસ્થાન ના શિકારપુરા ગામે આવેલ રાજારામ આશ્રમ ખાતે દેવલોક પામ્યા હતા. ત્યારથી આજદિન સુધી દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દ્વારા દિયોદર ના ચગવાડા ગામે આવેલ રાજારામ આશ્રમ ખાતે શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની ધામધૂમપૂર્વક પુણ્ય તિથિ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ આ…
Read Moreદિયોદરના ચીભડા ગામે માહિતી અધિકાર એક્ટ હેઠળ માહિતી માંગનાર અરજદાર પર હુમલો
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદરના ચિભડા ગ્રામ પંચાયતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગનાર અરજદાર પર હિંચકારો હુમલો કરાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માહિતી અધિકાર અેક્ટ હેઠળ માહિતી માગનાર લોકો પણ હવે સુરક્ષિત રહ્યાં નથી ત્યારે આ બાબતે હવે પોલીસ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું. દિયોદર તાલુકાના ચિભડા ગામે પંચાયતના કામો બાબતે આર.ટી.આઇ. કરનાર વ્યક્તિ પર ગામના મુખી અને તેમના મળતીયાઓ દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ચિભડા ગ્રામ પંચાયત…
Read Moreદિયોદર ના ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભાજપની બેઠક મળી
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ના ધનકવાડા હિંગળાજ માતાજી મંદિરે પેજ સમિતિ ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને ભાજપા બનાસકાંઠા ના પૂર્વ અધ્યક્ષ આદરણીય કેસાજી ચૌહાણ, દિયોદર ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા , દિયોદર ભાજપના માહમંત્રી જગદીશભાઈ ચૌધરી, નવીનભાઈ ત્રિવેદી, બનાસબેન્ક અને બનાસ ડેરી ડિરેક્ટર ઈશ્વરભાઈ ટી. ચૌધરી, રૈયા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, શક્તિપીઠ પ્રમુખ જેસુગભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૌધરી, તાલુકા સદસ્ય લક્ષ્મણસિંહ વાઘેલા અને પાર્ટી ના વરિષ્ઠ આગેવાનઓ, ભાજપ કાર્યકરોની ઉપસ્થિતમા પેજ સમિતિ ની સમીક્ષા મીટિંગ…
Read Moreઅરવલ્લીના ભીલોડાના ખોડંબા ખાતે ગેસ લીકેજની ઓફસાઇટ મોકડ્રીલ યોજાઇ
હિન્દ ન્યૂઝ, અરવલ્લી અરવલ્લી જિલ્લાનાં ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ મેજર એક્સીડન્ટ હેઝાર્ડ્સ વાળા જોખમી કેમિકલ કારખાનાઓમાં સંભવિત અકસ્માતનાં સંજોગોમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનું પ્રમાણ જળવાઈ રહે તે હેતુથી મોકડ્રીલ યોજતી હોય છે. જે મુજબનું એક મોકડ્રીલ શનિવારના રોજ યોજાઇ હતી. જેમાં મોકડ્રીલનાં સીનારિયો તરીકે કારખાનામાં આવેલ એલ.પી.જી. બુલેટનાં વૉલવમાં કોઈ કારણોસર લિકેજ શરુ થતાં અને સ્પાર્ક મળતા લાગેલી આગ પર કાબુ મેળવવા માટે કારખાનામાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી એન્ડ મેડિકલ ટીમો દ્વારા…
Read Moreદહીંથરા ગૌશાળા પાસે એક્સીડેન્ટ થતા મોટર સાયકલ વાહન ચાલક નું સ્થળ ઉપર જ મોત નીપજ્યું
હિન્દ ન્યૂઝ, ઢસા પ્રવીણભાઈ ઉર્ફે પલ્લું કનુભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૨૬ રહેવાસી નારાયણનગર દામનગર થી નારાયણનગર આવતા દહીંથરા ગામ ની આગળ આવેલ ગૌશાળા પાસે રોજ નીલ ગાય વચ્ચે આવતા ભટકાવવાથી એક્સીડેન્ટ થતા મોટર સાયકલ સવાર નું મોત નીપજ્યું હતું. આ ઘટના ની જાગૃત નાગરિક એ દામનગર પોલીસ નો સંપર્ક સાધતા દામનગર પોલિસ ઘટના સ્થળ ઉપર જઈને મૃતક ના ઘર ના સભ્યો ને તાત્કાલિક જાણ કરી હતી. દામનગર પોલીસ હર હંમેશા ઉમદા કામ કરે છે અને ગમે તે ઘટના સ્થળ ઉપર જઈ ને પોતાની સર્વ શ્રેષ્ઠ…
Read Moreઈડરીયા ગઢ પર પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પરિક્રમાનું આયોજન
હિન્દ ન્યૂઝ, ઈડર ગત રોજ પુષ્ય નક્ષત્ર અને પોષી પૂનમનો પવિત્ર દિવસ હોઇ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પરિક્રમા યોજી ઇડરીયા ગઢનું 31 કિલો પંચામૃતથી અભિષેક તેમજ ગુગળના ધૂપ વડે પુજા અર્ચના કરવામાં આવી હતી. આ પરિક્રમા નું આયોજન કેતનભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હરીશભાઈ પ્રેમલાણી, રાજુભાઈ ગુર્જર, સંજયભાઈ નાયક, રિદ્ધિબેન સોલંકી સહિતના પ્રકૃતિ પ્રેમીઓ જોડાઈ ઈડરીયા ગઢમાં આસ્થાનું માથું ટેકવ્યુ હતું. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી
Read Moreરાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર.1 માં સુરેશભાઇ પરમારે ઉમેદવારી નોંધાવી
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજકોટમાં ઉમેદવારોની દાવેદારી નોંધાય હતી. જેમાં રાજકોટ વોર્ડ નંબર.1 માં ‘સોરઠીયા રજપૂત સમાજના અગ્રણી’ તેમજ ‘ગુજરાત સ્ટેટ સ્મોલ ન્યૂઝ પેપર એડીટર કાઉન્સિલ’ ના પ્રમુખ, એહવાલ ન્યુઝ પેપર નાં તંત્રીશ્રી, સર્જન ફાઉન્ડેશન નાં અધ્યક્ષ તેમજ 35 વર્ષથી પણ વધુ સમય થી ભાજપા નાં નિષ્ઠાવાન કાર્યકર સુરેશભાઇ પરમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં.1 નાં નગરસેવક ની દાવેદારી ભારતીય જનતા પાર્ટી માં નોંધાવેલ છે. આમ…
Read Moreશ્રી સંતરામ મંદિર નડિયાદ પવિત્ર યાત્રા ધામ જ્યાં બોર ઉછારવાની બાધા થી બાળક બોલતું થાય છે
હિન્દ ન્યૂઝ, નડિયાદ ખેડા જિલ્લા મા આવેલું નડિયાદ શહેર મા શ્રદ્ધા નુ અનોખું ધામ શ્રી સંતરામ મંદિર. આ પવિત્રધામ ની માન્યતા એવી છે કે જે બાળક બોલતું ના હોઈ તો તેવા બાળકોના માઁ બાપ બોર ઉછાડવાની બાધા (માનતા) રાખે છે. તેમજ જેનું બાળક બોલતું ના હોઈ, તોતડું બોલતું હોઈ તેવા બાળકોના માત-પિતા પણ આ માનતા રાખે છે. અને જો આ માનતા પૂર્ણ થતા શ્રી સંતરામ મંદિર માં તેમના પોતાના બાળકનાં હાથ થી બોર ઉછારતા હોઈ છે. આ ચમત્કાર પોષ સુદ પુનમ ના દિવસ નુ મહત્વ હોવાથી હજારો મણ બોર આ…
Read More