રાજકોટ , ભાવનગરના સિહોરના ખૂનના ગુનામાં પાકા કેદી નં.૪૪૧૪૬ રામાભાઇ પાંચાભાઇ આલગોતર (ઉ.૨૫) રહે. ભવનાથ મંદિર સિહોર, જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૦ની સાલમાં પકા કામના કૈદી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો. અને તે દરમ્યાન આરોપીને ગઇ તા.૧૯/૪/૨૦૨૦ થી તા.૧૧/૬/૨૦૨૦ દિન-૪૨ ની રજા મંજુર કરેલી અને પેરોલ રજા ઉપર રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મુકત કરવામાં આવેલ અને તા.૧૧/૬/૨૦૨૦ ના રજા પુરી થઈ જેલમાં પરત થવાનું હતું. પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ. ભાવનગર, L.C.B સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો ભાવનગર ના શિહોર તાલુકાના ગ્રામ્ય…
Read MoreMonth: September 2020
રાજકોટ ના સિવિલ હોસ્પિટલ કોરોના મૃતકના ખિસ્સામાંથી ૨૫ હજારની રોકડ ગાયબ થઈ જતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો
રાજકોટ, રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર મણીનગરમાં રહેતા મગનભાઈ હંસરાજ વાઘેલા ઉ.૬૫ વર્ષીય વૃદ્ધને આંતરડામાં પાણી ભરાઈ જવાની તકલીફ સબબ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ખાનગી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ વગર દાખલ કરવાની ના પાડી દેતા વૃદ્ધને સિવિલમાં કોવિડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું આજે સવારે મોત નિપજયું હતું. મૃતકના પુત્ર યોગેશભાઈ અને જયેશભાઈએ જણાવ્યું હતું કે તેમના પિતા સંપુર્ણ સ્વસ્થ હતા. સારી રીતે વાતચીત કરી શકતા હતા. અને અચાનક આજે સવારે ૮ વાગ્યે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા પિતાનું અવસાન થયું છે. હોસ્પિટલ…
Read Moreઆમ આદમી પાર્ટી દ્વારા સંગઠન વિસ્તાર હેતુસર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું
દેવગઢ બારીયા, તા- 13/09/2020, રવિવાર ના દેવગઢ બારીયા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન વિસ્તાર હેતુસર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ ગુજરાતી ફિલ્મ જગત ના પ્રખ્યાત અભિનેત્રી અને “આપ”પ્રદેશ પ્રવક્તા કિરણબેન આચાર્ય તેમજ “આપ”મધ્યગુજરાત સંગઠન મંત્રી પ્રો.અર્જુનભાઇ રાઠવા ઉપસ્થિત રહ્યા. ઉપરાંત “આપ”દાહોદ જિલ્લા અને મહીસાગર જિલ્લા પ્રભારી ભાનુપ્રસાદ પરમાર, “આપ”દાહોદ જિલ્લા પ્રમુખ રાજેશભાઇ ભુરિયા અને “આપ”દાહોદ જિલ્લા મહામંત્રી હાર્દિકકુમાર સોલંકી ની હાજરીમાં દેવગઢ બારીયા શહેર અને તાલુકા ના ભાજપા ના પાયાના કાર્યકર અશોકભાઈ રાણા (સમ્રાટ) એમના લગભગ 50 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપની ભ્રષ્ટ નીતિ થી ત્રાસીને આમ…
Read Moreલાખણી તાલુકામાં તલ ના પાક માં ઇયળ દેખાતા ખેડૂતો ચિંતા માં
લાખણી, લાખણી તાલુકામાં પહેલા અતિભારે વરસાદ થી ફુલ પડી ગયા હતા અને હવે તલના પાકમાં ઇયળ નો મોટા ભાગે બગાડ દેખાઇ રહ્યો છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ વાવી ને પકવતાં હોય છે. ખેડૂતો ખેતરને ખેડી, ખાતર બિયારણ મોંઘા ભાવનું લઈ ને ખેતી કરતા હોય છે, છતાંય આવી આફતો આવી જાય તો ખેડૂતએ શું કરવાનુ ? ખેડૂતો સખત મહેનત કરીને પાક પકવતા હોય છે, છતાય છેલ્લે કાઈ ન મળે તો ખેડૂતે કરેલ મહેનતનું શું ? તો સરકાર ને વિનંતિ છે કે અમારા પાકનો બગાડ થયો છે. તેના વહેલા તે પહેલા સહાયતા…
Read Moreવેરાવળ ખાતે ન્યુ ઈન્ડિયન ફોસફેટીક બાયોટેક કમ્પની આણંદ દ્વારા ફિલ્ડ ઓફિસરો ની તાલીમ યોજાય
વેરાવળ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના અલગ અલગ તાલુકામાં થી આવેલ ફિલ્ડ ઓફિસર ભાઈ ઓ બહેનો માટે એક દિવસય તાલીમ નુ આયોજન કરવામાં આવેલ. જેમાં કમ્પની ના બ્રાન્ચ મેનેજર જયેશ ભાઈ પીઠયા મુકેશભાઈ જોગયા તેમજ તેમની ટીમ દ્વારા ફિલ્ડ માં કઈ રીતે કામ કરવું તેમજ કમ્પની સાથે સીધોજ ખેડૂતો સાથે સંબંધ બંધાય ને માર્કેટ કરતા સંસ્તા ભાવે ખાતર અને બીજી પ્રોડક્ટ્સ ખેડૂત ના ખેતર સુધી પહોંચાડી શકાય તે અંગે નુ સચોટ માર્ગદર્શન આપેલ તેમજ દરેક ફિલ્ડ ઓફિસર ને કમ્પની દ્વારા બેંગ, ફાઇલ, સર્ટિફિકેટ, પમ્પ પ્લેટ જેવી કીટ આપવામાં આવેલ.…
Read Moreવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે પૂનમબેન માડમ દ્વારા વૃક્ષારોપણ
જામનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા ના લોકલાડીલા સાંસદ સભ્ય પૂનમબેન માડમ ની આગેવાન માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી ના ભાગ રૂપે “સેવા સપ્તાહ” અંતર્ગત વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે જામનગર તાલુકાના હર્ષદપુરમાં, જિલ્લા ભાજપના હોદેદારઓ, આગેવાનઓ, કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામોના સરપંચઓ સાથે વૃક્ષારોપણ કરી, “ગ્રીન ઇન્ડીયા” સાર્થક કરવા સૌ ને આહવાન કરી, સૌને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવા પૂનમબેન માડમ એ આગ્રહ કર્યો. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર
Read Moreબનાસકાંઠામાથી રેતી ચોરી કરી રાજસ્થાન માં લઇ જતાં ભૂ માફિયાઑ
દિયોદર, હિન્દ ન્યૂઝ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બેફામ બનેલા ભુ માફિયાઓને બનાસ નદીના પટમાંથી મોટા પાયે રોલ્ટીચોરી કરીને રેત ભરીને રાજસ્થાન માં લઇ જતાં ભૂ માફિયા વારંવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. છતાં ભું માફીઓ કેટલાં ચોર રસ્તાઓ શોધીને કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની બનાસ નદીના પટમાંથી પોતાના રેતી ભરેલા ડમ્પરો ભીલડી સોની જાલોઢા સિંગલપટી થી લાખણીમાં મુખ્યરોડ ઉપરથી પસાર કરવામાં આવી રહ્યાં છે. જે એકદમ સાંકડા રોડ ઉપર પુરઝડપે ચલાવતા જેના કારણે રોડ ઉપર ઠેર ઠેર જીવલેણ ખાડા પડી જતાં ગમખ્વાર માર્ગ અકસ્માતની દહેશત વર્તાય છે.…
Read Moreકોડીનાર પંથકમાં વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા
કોડીનાર, કોડીનાર પંથકમાં સતત બીજા દિવસે ભારે ઉકળાટ વચ્ચે કાલે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે કોડીનાર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો. વરસાદના પગલે ખેતરો પાણી પાણી થઈ જતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. આ સાથે ગ્રામ્ય પંથક કડવાસણ, વડનગર, નવાગામ, પેઢાવાડા, ગોહિલની ખાણ, સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કોડીનાર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. કાલે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને કારણે મગફળી અને કપાસ સહિતના…
Read Moreશેરપુર નેત્રામલી માં વધુ વરસાદ વરસતા ખેતરમાં થતાં પાક ને નુકસાન
ઈડર, ઈડર તાલુકા ના ગણેશપુરા ખાતે શેરપુર નેત્રામલી મા ભારે પવન સાથે ધોધમાર વરસાદ થી ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ કપાસ, ટામેટા, તુવેર, મગફળી જેવાં પાક ને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ખેડુત ની હાલત દયનીય થઈ ગઈ છે. રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા
Read Moreઅંબાજી હોસ્પિટલ એ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે
અંબાજી, બનાસકાંઠા જિલ્લાના પછાત ગણાતા એવા દાંતા તાલુકો આ દાંતા તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ જાણે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ હોસ્પિટલ એ અનેક વાર ચર્ચામાં રહી છે. આ હોસ્પિટલ વિશે અવાર નવાર મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે અને અનેકવાર કોઈ ને કોઈ કારણો ને લઈ આ હોસ્પિટલ લોકમુખે ચર્ચામાં રહેતી હોય છે ત્યારે તાજેતરમાં જ એક મેસેજ પણ વાયરલ થયો હતો. જેમાં ઉલ્લેખ હતો કે કુતરા કરડવા ની રસી હોસ્પિટલમાં નથી અને દર્દીઓને પાલનપુર રિફર કરવામાં આવે છે.…
Read More