શેરપુર નેત્રામલી માં વધુ વરસાદ વરસતા ખેતરમાં થતાં પાક ને નુકસાન

ઈડર,

ઈડર તાલુકા ના ગણેશપુરા ખાતે શેરપુર નેત્રામલી મા ભારે પવન સાથે ધોધમાર વરસાદ થી ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ કપાસ, ટામેટા,  તુવેર, મગફળી જેવાં પાક ને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ખેડુત ની હાલત દયનીય થઈ ગઈ છે. 

રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા

Related posts

Leave a Comment