રાજકોટ, રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૮/૨૦૨૦, શનિવારના રોજ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ડો.આંબેડકરભવન સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડમાં સવારે ૯:૦૦ કલાકે ધ્વજવંદન અને સલામી સમારોહ કાર્યક્રમ યોજાશે. મેયર બિનાબેન આચાર્ય રાષ્ટ્ર ધ્વજને સલામી આપશે. હાલમાં, કોરોના મહામારી ચાલી રહી છે. આ કાર્યક્રમ સરકારની સુચના તેમજ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું વિગેરેના પાલન સાથે યોજવામાં આવશે. આ પ્રસંગે સાસંદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, પાર્ટીના હોદેદારઓ, કોર્પોરેટરઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વાલ્મીકી સમાજના આગેવાનો તથા સફાઈ કામદાર ભાઈ-બહેનો દ્વારા સફાઈ કામદાર જાગૃતિ મંડળની ઓફીસ નં.ર ખાતે સમય સવારે ૧૧ વાગ્યે ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિન ઉજવણી કરવામાં…
Read MoreMonth: August 2020
અમરેલી જીલ્લા ના સેવાડા ના તોરી ગામ કપરી પરિસ્થિતિયો નો સામનો કરવો પડે છે
અમરેલી, અમરેલી જીલ્લા ના વડિયા તાલુકા ના તોરી ગામ થી જુનાગઢ જિલ્લા મા જતો રસ્તો લોકો માટે ચિંતા જનક થઈ ગયો છે. જેમાં હાલ રસ્તા ની હાલત મોટા અને ઉન્ડા ખાડા પડી ગયા છે અને રસ્તા ની બાજુ ની સાઈડ પાણી ના લીધે ધોવાઈ ગયું છે. વાહન ચાલકો ને મુસાફરી કરતી વખતે પોતાનુ વાહન કઈ બાજુ ચલાવુ તેનુ પણ કઈ ખબર પડતી નથી, તો પણ વહિવટી તંત્ર ઘૉર નિંદ્રા મા પોઢી પ્રજાના જીવન સાથે શુ કરવા માંગે છે? તે પ્રજા ને સમજાતુ નથી. પ્રજા ના પ્રતિનિધિઓ તોરી ગામ ની મુલાકાત…
Read Moreવેરાવળ ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય કચેરી તરફ જતો તાલાલા રોડ મોટી હવેલી ના ગેઇટ પાસે રોડ રસ્તા બેહાલ
વેરાવળ, વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય કચેરી તરફ જતો તાલાલા રોડ મોટી હવેલી ના ગેઇટ પાસે આજે દસ દિવસ થી પાણી વહી રહ્યું છે અને રોડ ઉપર જાન લેવા ખતરનાક ખાડા પડી ગયા છે અને વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં પોઢી પ્રજા ના જીવન સાથે શું કરવા માગે છે? તે પ્રજાને સમજાતું નથી. પ્રજા ના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, નેતાઓ પ્રજા ની મુલાકાત લઈ ને આવી ગંભીર બેદરકારી અને તકલીફ દુર કરવા માટે આગળ આવે તેવી પ્રજાની માંગણી છે. રિપોર્ટર : સઈદ મહિડા ,ગીર સોમનાથ
Read Moreમાઉન્ટઆબુના પર્વત વાદળોથી ઢંકાયા,મૌસમ ખુશનુમા બનતા પર્યટકોની ભીડ જામી,નકીલેખની આજુબાજુ ધુમ્મસભર્યુ વાતાવરણ
માઉન્ટઆબુ, રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં વરસાદને લઈને મૌસમમાં બદલાવ આવ્યો છે. વાતાવરણ ખુશનુમાં બનતા પ્રવાસીઓ તેનો આનંદ ઉઠાવી રહ્યા છે. માઉન્ટઆબુ અત્યારે પ્રાકૃતિક વાતાવરણ ખુશનુમાં બની ગયું છે. ધુમ્મસ અને વાદળમાં લપેટાયેલા માઉન્ટઆબુનો પર્વતીય વિસ્તાર પણ કંઈ સ્વર્ગથી ઓછું નથી લાગતો જેનો આનંદ માણવા પ્રવાસીઓ હિલ સ્ટેશન માઉન્ટઆબુ ખાતે ઉમટી રહ્યા છે. હિલ સ્ટેશન માઉન્ટઆબુ આકર્ષણનું કેન્દ્ર ગણાતા નક્કી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં ધુમ્મસ છવાયેલું છે. જેને લઈને વાતાવરણના તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે ધુમ્મસને લઈને વાહનચાલકોને પરેશાની વેઠવી પડી રહી છે.અને તેમને દિવસે વાહનોની હેડ લાઈટ ચાલુ રાખવાની…
Read Moreમાલપુર ના હેલોદર પાસે બે યુવકો ના મૃતદેહ મળ્યા
અરવલ્લી, બંને યુવકો હેલોદર ના ભોલા ભાઠોડા ના વતની હોવાનું જાણવા મળ્યું બંને મૃતદેહો ના શરીર પર પર તીક્ષ્ણ હથિયાર ના ઘા ના નિશાન બંને ની તીક્ષ્ણ હથિયાર થી હત્યા કરાઈ હોવાની આશંકા અરવલ્લી જિલ્લા ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ગઈકાલે સાંજે ડેરી માં દૂધ ભરવા નીકળ્યા બાદ આજે સવારે બન્ને મૃતદેહ મળ્યા માલપુર ના હેલોદર પાસે બે યુવકો ના મૃતદેહ મળતા તંત્ર ચકચાર
Read Moreદુધેરી પ્રાથમિક શાળામાં 74 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
મહુવા , આજે તા/15/8/2020 ના રોજ મહુવા તાલુકાના દુધેરી ગામે પ્રાથમિક શાળામાં 74મા સ્વાતંત્ર્ય પર્વની નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં બાહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા, ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો, યુવાનો, ભાઈઓ અને બેહનો, ગ્રામજનો, સરપંચ મોહનભાઈ ભાલિયા, પંચાયત સભ્ય, શિક્ષકો ભાઈ અને બહેન તેમજ એસએમએસ સમિતિના સભ્યો, કિસાન એકતા સમિતિ મહુવા પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી સહિત તમામ હાજર રહ્યા હતા. રિપોર્ટર : વિઠ્ઠલભાઇ સોલંકી, મહુવા
Read Moreઉના માં બે દિવસ થી પડી રહેલ વરસાદ ના પગલે ઊમેજ ગામે ચાર મકાન ધરાશાય
ગીર સોમનાથ, ઉના બે દીવસ થી પડી રહેલ વરસાદ ના પગલે ઊમેજ ગામે ચાર મકાન ધરાશાય. ઊમેજ ગામે ચાર કાચા મકાન ધરાશાય થતા મકાન મા ટ્રેક્ટર ફસાયુ . એક સાથે ચાર મકાન ધરાશાય થતા ગીર પરીવાર ના લોકો થયા બે ધર સદ નશીબે કોઈ જાન હાનિ નહિ રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreગીર સોમનાથ જીલ્લા મા સૌ પ્રથમ વખત જ વેરાવળ મા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમાનુ અનાવરણ કરાયુ….
ગીર સોમનાથ, ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ખાતે તા.૧૫ ઓગષ્ટ ના રોજ રીંગરોડ સ્થિત સર્કલ પર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી ના વરદહસ્તે સ્વામી વિવેકાનંદ જી ની પ્રતિમાનું લોકાર્પણ અને આ સર્કલ ને સ્વામી વિવેકાનંદ સર્કલ નામકરણ કાયઁક્રમ યોજવામાં આવેલ જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જીલ્લા ભાજપ ના પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન ના પટેલ લખમભાઇ ભેસલા, જીલ્લા ભાજપ ના મહામંત્રી મહેન્દ્રભાઈ પીઠીયા, પુવૅ જીલ્લા ભાજય મહામંત્રી અને પ્રદેશ કારોબારી સદસ્ય શૈલેન્દ્ર સિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, નગરપાલિકા પુર્વ પ્રમુખ જગદીશભાઈ ફોફંડી…
Read Moreસ્વાતંત્રતા પર્વની ઉજવણી આજે શ્રી સોમનાથ મંદિર પરિસર માં આવેલ સરદાર ચોક ખાતે કરવામાં આવી હતી
ગીર સોમનાથ, ધ્વજવંદન સોમનાથ ટ્રસ્ટના માનદ ટેમ્પલ મેનેજર ધનંજયભાઇ દવે દ્વારા કરવામાં આવેલ, આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા મંદિર ડીવાયએસપી એમ ડી ઉપાધ્યાય, તેમજ પોલીસ, ટ્રસ્ટ, એસઆરપી, જીઆરડી ના સુરક્ષા જવાનો અધિકારીઓ સૌ ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગોચીત સંદેશ માં ધનંજયભાઇ દવે એ જણાવેલ કે જેમ ભગવાન શ્રી રામ ને જન્મભૂમી એટલી પ્રિય હતી કે તેઓએ લંકા ખાતે લક્ષ્મણ ને કહેલ કે ” जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ” એટલે કે જનની એટલે માં અને માત્રુભૂમિ સ્વર્ગ થી પણ વધુ પ્રિય હોય છે. સોમનાથ મહાદેવને સવારે કેસરી…
Read Moreગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની સુત્રાપાડા ખાતે ઉજવણી કરાઇ
ગીર-સોમનાથ, દેશનાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે અનુરાગ નગરના ગ્રાઉન્ડમાં થઇ હતી. જિલ્લા કલેકટર અજય પ્રકાશે તિરંગાને સલામી આપી હતી. કલેકટરએ ધ્વજવંદન બાદ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તે વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને પ્લાટુન કમાન્ડર જોડાયા હતા. આ પ્રસંગે કલેકટરએ આજના રાષ્ટ્રીય પર્વ નિમિતે ગીર સોમનાથ જિલ્લા રહેવાસીઓને શુભકામના પાઠવી હતી. આજનો દિવસ દેશ પ્રેમનો દિવસ છે. ભારત માતાને કોટી કોટી વંદન કરીને કલેકટરએ દેશની આઝાદી માટે યોગદાન અને બલિદાન આપનાર સૈાને વંદન કરી ગુજરાતનાં સપુત વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધી અને અખંડ ભારતનાં…
Read More