જામનગર ના લાલ પરિવારે સૌરાષ્ટ્ર માં પ્રથમ પ્રાઇવેટ પ્લેન ની ખરીદી કરી જામનગર નું ગૌરવ વધાર્યું

જામનગર, જામનગર ના ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ શીપીંગ વેપારી અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત રાજકીય આલમમાં પણ આ પરિવારના વર્ષોથી ડંકા વાગે છે. જામનગર માઁ ટાઉનહોલ ખાતે શ્રીજીશિપિંગ ના નામે આ પરિવારની મોટી ઓફિસ આવેલ છે. જેમાં અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેશભાઇ લાલ અને કૃષ્ણ રાજ લાલ તમામ શીપીંગ ક્ષેત્રે કાર્યરત રહે છે. આ પરિવારની સેવા જામનગર માટે ખૂબ જાણીતી છે. હરીદાસ લાલ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓ અનેક સેવા કાર્ય સાથે સંકળાયેલા છે. અનેક દુ:ખીયાઓ ને મદદ કરવા માટે જાણીતા છે. આપણે લાલ પરિવાર પોતાની…

Read More

જોડિયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓને શાળા પુનઃ પ્રવેશ માટે પ્રોત્સાહિત કરેલ અને ભણતર વિશે સમજૂતી આપવામાં આવી

જોડિયા,   જોડિયા સબ સેન્ટર 2 ખાતે  મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓને શાળા પુનઃ પ્રવેશ માટે પ્રોત્સાહિત કરેલ અને ભણતર વિશે સમજૂતી આપેલ જેમાં જોડિયા ગામ ની ચાલુ અભ્યાસ મુકેલ કિશોરીઓ ને પુનઃ પ્રવેશ માટે સમજૂતી આપી પ્રોત્સાહિત કરેલ, જેમાં હાલ કોરાના covid ૧૯ ના કારણે સામાજિક અંતર નું ખાસ ધ્યાન રાખે, આ પ્રસંગે  બાળ કલ્યાણ વિકાસ અધિકારી જોડિયા શ્રીમતી નર્મદાબેન ઠોરિયા જામનગર જિલ્લા મહિલા અને બાકલ્યાણ વિભાગ માંથી મેઘલબેન મુખ્ય સેવિકા બહેનો વિજયાબેન ગોહિલ, મીનાક્ષીબેન ભટ્ટ, જ્યોત્સનાબેન ગોસાઈ, NNM કોડીનેટર હર્ષ રાચ્છ હાજી બારૈયા વર્કર બહેનો વગેરે હાજર…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા સોમનાથ….

  સોમનાથ સૉમનાથ વી.આઇ.પી.ગેસ્ટ હાઊસ પહૉચ્યા રાત્રી રૉકાણ કરી સોમનાથ પૂજન અર્ચન કર્યું. મુખ્ય મંત્રી પોતાના પરિવાર સાથે રાત્રી રોકાણ બાદ સોમનાથ દાદા ને શીશ નમાવ્યું અને સવારે પૂજા વિધિ કર્યા. સોમનાથ વીઆઇપી ગેસ્ટહાઉસ ખાતે સોમનાથ ટ્રસ્ટ ના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો, સાસંદ , વહીવટીતંત્ર સહીત દ્રારા કરાયુ ઉષ્મા ભર્યું સ્વાગત, મુખ્ય મંત્રી રવાના થતી વખતે હેલિકોપટર માં કોઈ ટેક્નિકલ ફોલ્ટ ના કારણે  બાય કાર પોરબંદર જવા રવાના થયા હતા.

Read More

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાંથી પાંચ માસનું ભૃણ મળી આવ્યુ

રાજકોટ,   રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં કે.ટી. ચિલ્ડન બિંલ્ડીંગની પાછળની સાઇડ સેન્ટ્રલ બાયો મેડિકલ વેસ્ટ કલકેસન પાસે બાળક જેવુ મૃતદેહ પડયો હોવાનુ સફાઇ કામદારને ધ્યાને આવતા કે.ટી. ચિલ્ડન સિકયુરીટી સુપરવાઇઝર દક્ષાબેન મકવાણા સહિતા ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે ઘટનાની નોધ કરી પંચનામુ કરી ભૃણનુ D.N.A. મેળવી F.S.L. માટે મોકલી આપ્યુ હતુ. પોલીસે જુદીજુદી દિશામાં તપાસ હાથધરી છે. સિવિલ હોસ્પિટલમાં જ જનાના હોસ્પિટલ આવેલુ હોય તો ત્યાં પણ થોડા દિવસોમાં કોઇ મિસ ડિલેવરી થઇ હોય અને દર્દીના સગા અહિયા જ ભૃણ નાખી ગયા…

Read More

રાજકોટ શહેર જીલ્લા બેંકની ચૂંટણીમાં ઈતિહાસમાં પેહલીવાર તમામ ૧૭ બેઠકો બિનહરીફ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર તાલુકા બેઠક પરથી વિજય સખિયાએ અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. પરંતુ જયેશ રાદડિયાની સમજાવટ બાદ તેમને ફોર્મ પરત ખેંચી લીધું હતું. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે આ શ્રેય હું મારા પિતાના ચરણોમાં મુકું છું. વર્ષ ૧૯૫૯ બાદ પેહલીવાર તમામ બેઠક બિનહરીફ થઇ છે. મહત્વનું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં રાદડિયાની પેનલ સામે ફોર્મ ભરનાર વિજય સખીયા અને યજ્ઞેશ દોશી પણ હાજર રહ્યા હતા. વિજય સખીયા એ પેહલા હરદેવસિંહ જાડેજાએ યાર્ડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કાર્યનો આક્ષેપ પણ કર્યો હતો.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઇમ્પિરિયલ હાઈટ્સમાં નીચે પટકાતાં યુવાનનું મોત

રાજકોટ,   રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કુવાડવા રોડ ડી-માર્ટ સામે મારૂતિનગર-૧માં રહેતો અક્ષય મનોજભાઇ અંબાસણા ઉ.૨૦ નામનો ગુર્જર સુથાર યુવાન તેના ભાઇ સંજયભાઇ તથા બીજા કારીગરો સાથે ૧૫૦ રીંગ રોડ પર  ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલ અંબિકા નામના શો રૂમમાં રિનોવેશન કામ ચાલતું હોઇ ત્યાં ફર્નિચર કામ કરતો હતો. ત્યારે લાકડાના ઘોડા પરથી અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં  ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

વંથલી મામલતદાર કચેરી માં મુખ્ય કામગીરીઓ ઠપ્પ…..

વંથલી, વંથલી મામલતદાર ઓફિસ માં જનસેવા, ઈ-ધરા તેમજ પુરવઠા ની કામગીરી બંધ થતા લોકો ને પરેશાની.. મામલતદાર કચેરી ના કર્મચારીઓ ના જણાવ્યા મુજબ 31 તારીખ સુંધી આ તમામ સેવાઓ બંધ કરવા કલેક્ટરે આપ્યો હુકમ… કોરોના સંક્રમણ ને અટકાવવા નિર્ણય લેવાયો હોવાનો અંદેશો…

Read More

કેશોદના અખોદડ અને ઇસરા ગામના ખેડુતોની તંત્ર પાસે ચોમાસાના પાણી નિકાલની કાર્યવાહી કરવા માંગ

કેશોદ, જુનાગઢ   કેશોદનાે ઘેડ પંથક ચોમાસામાં પાણીનો તત્કાલ નિકાલ ન થતાં દરિયાઇ માહોલ સર્જે છે જેમાં ખેડુતો ખેતરે તો નથી જઇ સકતાં પરંતુ જો લાંબો સમય વરસાદી માહોલ બને તાે ખેડુતો ને પાણી પાવા વગર ઉભો થતો ખરીફ પાક જમીનમાં સળી જઇ ખાતર બની જાય છે ત્યારે આવી જ કાંઇક વેદના કેશોદ પંથકના અખોદડ અને ઇસરા ગામના ખેડુતોની છે જેમાં ખેડૂતોએ એકઠા થઇ ચોમાસામાં વરસાદના પાણીથી ખેતરો છલકાઇ જતાં હોય જેનો નિકાલ ન થતાં આશરે બે હજાર વિઘામાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે તેથી…

Read More

કોરોના મહામારી ના વધતા જતા વ્યાપ ના કારણે ફરી મંદિર તેમજ બાલ ભવન બંધ રાખવાનો લેવાયો નિર્ણય

કેશોદ, કેશોદ સોરઠ ક્ષય નિવારણ સમિતિ અક્ષયગઢ  સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુલ  દ્વારા કોરોના મહામારી ના વધતા જતા વ્યાપ ના કારણે અક્ષયગઢ સંકુલ ના બાલ ભવન, અક્ષયનાથ મહાદેવ મંદિર અને સ્વામિનારાયણ મંદિર તા. ૧૧-૭-૨૦૨૦ થી તા. ૨૫-૭-૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવશે. જેમાં સંસ્થા નું વહીવટી કાર્યાલય, ટી બી હોસ્પિટલ ના દર્દીઓ ની તપાસ અને ગુરુકુલ ના વિધાર્થી ઓ ના એડમિશન ની કાર્યવાહી ચાલુ રહેશે. જેની આવતા દર્શનાર્થીઓ માટે અક્ષયગઢ સ્વામિનારાયણ ગુરુકુલ ની યાદી માં જણાવવામાં આવ્યું છે.

Read More

જેતપુરમા સદભાવના એકતા સમિતિ જેતપુર દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

જેતપુર,   સદભાવના એકતા સમિતિ જેતપુર દ્વારા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ના મુંબઈ નિવાસસ્થાન સ્મારક રાજગૃહ પર થયેલ હુમલા બાબતે જેતપુર ખાતે  મામલતદાર કચેરી એ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશના બંધારણના રચયિતા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને કે જ્યાં તેઓ રહેતા અને તે નિવાસ સ્થાન રાષ્ટ્રીય ધરોહર જાહેર કરેલ હતું અને રાજગૃહ ના પુસ્તકાલય માં 50,000 થી વધુ પુસ્તકો ઉપરાંત ડો.બાબાસાહેબ આંબેડકરના અસ્થિ તેમજ તેમના જીવનને લગતા અનેક મહત્વના સંસ્મરણોનો સંગ્રહ છે, જેમાં આ સ્મારક રાજગૃહ ઉપર કેટલાક અસામાજિક…

Read More