રાજકોટ શહેરના તમામ નગરજનોએ કોરોના વાયરસ સાથે લડવા તકેદારી રાખવા હૃદયપૂર્વક રાજકોટ મેયરે કરી અપીલ

રાજકો, રાજકોટ શહેર લોકડાઉન દરમ્યાન લોકો કોરોના વાયરસથી બચવા સાવચેત બની ગયેલ જે ધ્યાનમાં લઇ તેમજ ધંધા રોજગાર આગળ વધે તે માટે છુટછાટ આપવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં લોકડાઉન દરમ્યાન કોરોનાની પરિસ્થિતિ પર ઘણો કંટ્રોલ હતો. પરંતુ અનલોક તબક્કામાં છુટછાટ કર્યા બાદ રાજકોટ જીલ્લા તથા શહેરમાં કોરોનાના કેસ વધવા પામેલ છે. આ કેસો વધતા અટકાવવા નગરજનોએ જાગૃત બનવાની ખાસ જરૂર છે. સિનીયર સીટીઝનોએ ફરજીયાત કામ સિવાય બહાર ન નીકળવા, બાળકોને બહાર ન લઇ જવા તેમજ ધંધા રોજગાર પર જતાં તમામ લોકોએ માસ્કનો ઉપયોગ કરવો સોશયલ ડિસ્ટન્સ જાળવવું સાબુથી હાથ ધોવા…

Read More

ડભોઇ થી કેવડીયા બ્રોડગેજ લાઇનનું કામ શરૂ કરવા ડભોઇ નજીકની વિવાદીત જમીન આજરોજ સંપાદન કરતા રેલવે અધિકારીઓ

  ડભોઇ, ડભોઇ થી કેવડીયા સુધી બ્રોડગેજ રેલવે લાઈન નું કામ હાલમાં ચાલી રહ્યું છે. જે પૂર્ણ થવાના આરે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ડભોઇ નજીક વેરાઈ માતા વસાહતના ખેડૂતો રેલવેના અધિકારીઓને જમીન સંપાદન કરવા દેતા ન હતા પરંતુ આ રેલ્વે લાઇન 31 ઓક્ટોબર સુધી પૂર્ણ કરવાના સૂચનો ઉપરી અધિકારીઓએ આપ્યા છે. ત્યારે વસાહત ના કેટલાક ખેડૂતો દ્વારા જમીન સંપાદન બાબતે વિરોધ નોંધાવી રહ્યા હતા. જેથી રેલવે તંત્રને કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં વિલંબ થતો હતો હવે જ્યારે ખેડૂતો અને રેલવે તંત્ર વચ્ચે સૂલે થઈ જતા આ બ્રોડગેજ લાઇન નું કામ…

Read More

જાંબુડા ગામે ગઢવી મિત્ર મંડળ દ્વારા આ અનોખી રીતે સમાજમાં ઉમદા પ્રકારનું ઉદાહરણ પૂરું પાડ્યું

જાંબુડા, જામનગર જિલ્લા તાલુકોના જાંબુડા ગામે ગત નવરાત્રી ના દસ દિવસ સુધી હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે માતાજીના ગુણગાન સાથે દરેક ના ઘરમાં માતાજીના મંદિર માં મતાજીનો ગરબો દસ દિવસ સુધી તેમાં દિવા, ધૂપ, આરતી કરવામાં આવે છે. અને દસ દિવસ બાદ તમામ ઘરમાં દસ દિવસ સુધી માટીના ગરબા નું વિસર્જન કરવા માટે ધાર્મિક સ્થળો પર વ્યવસ્થિત રીતે મુકવામાં આવે છે. આ તમામ માટીના ગરબા માં નાના હોલ કરેલ હોય છે. જેમાં જાંબુડા ગામે ગઢવી દિવ્યેશભાઈ નું મિત્ર મંડળ દ્વારા એક દિવસ બધા સાથે મળી ને આશરે 1000 જેટલા માટીના…

Read More

જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યું

જોડિયા, ની સંભાળ્યું જોડિયા તાલુકાના લિબુડા ગામના પાટીદાર પટેલ સમાજના અને સોરઠીયા પરિવારના જ્યંતીભાઇ એચ.સોરઠીયા એ લિબુડા ગામ અને પાટીદાર પટેલ સમાજ અને સોરઠીયા પરિવાર નું ગૌરવ વધાર્યું છે. સૌ પ્રથમ (૧૯૮૬) માં દેવ ભૂમિ દ્વારકા ના ધીંણકી ગામે તલાટી કમ મંત્રી તરીકે ની શુભ શરૂઆત કરવામાં આવેલ અને 2016 ..18 વિસ્તરણ અધિકારી સહકાર તા.વી.કચેરી જોડિયા ખાતે ફરજ બજાવી છે. અને 2018..19 ના જોડિયા તાલુકાના અન્ય ગામોમાં ત.કમ.મંત્રી તરીકે ની ફરજ બજાવેલ છે. અને 2019..20 માં તા.પ.વિસ્તરણ અધિકારી પંચાયત(સર્કલ ઇન્સપેક્ટર) ધ્રોલ ખાતે ત.કમ.મંત્રીઓ સાથે અને સરપંચ ઓ સાથે સંગઠન થી…

Read More

જાંબુડા ગામે વર્ષો જુનું શ્રી ચાપ બાઈ માતાના મંદિરે આજે પણ ચમત્કાર જોવા મળી રહયા છે 

જાંબુડા, જાંબુડા ગામે વર્ષો પહેલા નું શ્રી ચાપ બાઈ માતાજીનું મંદિર છે. માતાજી ગઢવી પરિવારના માતાજી તરીકે પૂજનીય છે. અને જાંબુડા ગામ પણ વર્ષો પહેલા નું જૂનું ગામ છે. આ મંદિરમાં છેલ્લા વીસેક વર્ષ થી માતાજીના મંદિર ની ધ્વજા ઉપર દરરોજ એક રાષ્ટ્રીય પક્ષી મોર માતાજીની સાંજ ના સમયે અને વહેલી સવારે માતાજી ની આરતી ના સમય થાય ત્યારે મોર નો ટહુકો કરવામાં આવે છે ત્યારે બાદ તરત જ માતાજીના મંદિર ના પૂજારી દ્વારા માતાજીની આરતી કરવાની શરૂ થાય છે. અને પુરી થઈ ગયા બાદ પણ મોર આખી રાત અને…

Read More

કચ્છ ખાતે જિલ્લા કલેક્ટર ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર……

કચ્છ, આજે કચ્છ ખાતે જિલ્લા કલેક્ટર ને રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ખારડીયા તાલુકો નખત્રાણા ની 25 જેટલા અનુ.જાતિ ના ખાતેદારો ની જમીન રિગ્રાન્ટ કરવા અને ડુમરા તાલુકો અબડાસા ની 12 ખાતેદારો ની જમીનો ના કબ્જા સુપરત કરવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદન પાઠવવા માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, કચ્છ જિલ્લા અને તાલુકા કારોબારી તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા. I રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ

Read More

કુડા ગામમાં ચાર મકાનોના પતરા ઉડી જતાં મોટું નુક્સાન….

બનાસકાંઠા,   લાખણી પંથકમાં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી….. કુડા ગામમાં ચાર મકાનોના પતરા ઉડી જતાં મોટું નુક્સાન…. તબેલાનો સેડ ઉડી બાજુના ત્રણ મકાનો ઉપર પડતા ભારે તબાહી સર્જાઇ… વાવાઝોડામાં પતરા અને નળીયા ભાગીને મુક્કો થઈ ગયા…. છોગાભાઈ કાપડી , ગંગારામ પ્રજાપતિ,અમરત પજાપતી અને જીવાભાઈ પ્રજાપતિ ના મકાનોમાં મોટું નુક્સાન… ભારે પવનને લઈ કાચા રસ્તાઓ માં વૃક્ષો ધરાશાઈ થયા રસ્તા બ્લોક થયા…. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

દાહોદ નગરમાં વધુ બે રેસ્ટોરન્ટને સીલ કરાયા…….

દાહોદ, તા. ૧૫ : દાહોદ નગરમાં સામાજિક અંતરનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે નગરપાલિકા અને પોલીસની કાર્યવાહીનાં સતત બીજા દિવસે પણ જારી રહી છે. કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરતી જણાયેલી બે રેસ્ટોરન્ટને નગરપાલિકાએ તાળા મરાવી દીધા છે. દાહોદમાં અનલોક-૨માં મળેલી છૂટછાટ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી વેપારીઓને શરતોને આધીન વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી અપાઇ છે. ખાસ કરીને ઉપાહાર આપતા નાસ્તાગૃહોને માત્ર ડિલિવરી (પાર્સલ) સેવાઓ થકી જ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આમ છતાં, નગરમાં કેટલીક રેસ્ટોરન્ટ ગ્રાહકોની ભીડ કરીને નાસ્તો આપતી હોવાની ફરિયાદો…

Read More

રાજકોટ શહેરમાં પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના બહાને ૭૫ લાખનું ફુલેકુ ફેરવનાર શખ્સ ઝડપાયો

રાજકોટ,   રાજકોટ શહેરમાં આવેલા શિવમ પાર્કમાં રહેતા પૂજાબેન કિરણભાઇ ભાલોડીયાએ ૨૫ દિવસ પૂર્વે જુનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને મેંદરડાના દાત્રાણામાં પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા દિપક મુંગટભાઇ ભટ્ટ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી કે દિપક ભટ્ટએ રાજકોટ પોસ્ટ ઓફિસમાં કાયમી ઓર્ડર અપાવી નોકરી પર લગાડી દેવાની લાલચ આપી પૂજાબેન ભાલોડીયા તેમના પતિ કિરણભાઇ ભાલોડીયા અને તેમના જેઠ સહીતના સંબંધીઓ પાસેથી રૂ.૧૯ લાખ લઇ છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. દિપક રાજકોટમાં ભોગ બનનારના ઘરે પૈસા લેવા આવ્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમે સામાન્ય નાગરિકની જેમ વેશ પલ્ટો…

Read More

કેશોદ ના આંબાવાડી વિસ્તાર માં થી વિદેશી દારૂ પકડી પડતી કેશોદ પોલીસ

કેશોદ, કેશોદ શહેરમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસ દ્વારા ઠેર ઠેર વોચ રાખી હતી ત્યારે કેશોદ શહેરના આંબાવાડી પટેલ મીલ કંપાઉન્ડ રોડ પરથી પસાર થતાં એક બાઈક ચાલકને રોકી તલાશી લેતા વિદેશી બ્રાન્ડ ની જુદી-જુદી ૧૯ બોટલ ઈંગ્લીશ દારૂથી થેલો ભરેલો ઝડપાયો હતો. વધુમાં પુછપરછ કરવામાં આવતાં વિદેશી દારૂ સાથે ઝડપાયેલો શખ્સ નું નામ દિલીપભાઈ અશોકભાઈ માવદીયા ઉ.વ.-૨૭ જલારામ લાટી પાસે, વેરાવળ રોડ પર રહેતાં હોવાનું જણાવ્યું હતું અને તેઓનો મિત્ર અસલમ મીર મચ્છી માર્કેટ પાસેના રહીશ પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશન નાં…

Read More