સુરત શહેર ના કાયૅકરોએ ભરૂચ ની પુર પરિસ્થિતી જ્યાં સર્જાઈ હતી ત્યા જઇ અનાજ કીટનું વિતરણ

સુરત,

આજે 01/09/2020 ભરૂચના નીચાણ વાળા ભાગોમાં નમૅદા ડેમ માથી છોડાયેલા પાણી થી આવેલા પુર માં મુશ્કેલી અને ભારે નુકસાન થયુ, ઘરોમા મુકાયેલા અનાજ અને ખાધ સામગ્રી વગેરે પલળી જવા પામી હતી. જે કારણે ખાવા પીવા માટે તકલીફ પડી રહી હતી ,

સુરત ના અગ્રણીય સમાજ સેવકો મુન્ના ભાઇ ભાટા – સર્વ સમાજ સેના (ગુજરાત રાજ્ય), ઝુલ્ફીકાર શેખ યુવા જનક્રાંતિ પાર્ટીના વડા , ઇકબાલ બાપુ ગુજરાત રાજ્યના પ્રમુખ , શાહીલ લાકડાવાલા , અખ્તર ભાઇ ચકકીવાલા માગરોલ , અજહર ભાઇ શેખ , સાહિલ ભાઇ મન્સૂરી , જફર ભાઈ શેખ કાયૅકરતાઓ એ રૂબરૂ જઈ ફુડ પેકેટ, બીસ્કીટો તેમજ અનાજ ના પેકેટના કીટ ની વહેચણી કરી હતી. ત્યા ના સ્થાનીકો આ તમામ ખુશી આભાર વ્યકત કરી હતી.

રિપોટૅર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment